જૈન મરણ
જામનગર હાલાર વિશા શ્રીમાળી સ્થા જૈનપડધરી નિવાસી હાલ કાંદિવલી કિશોરભાઈ જયંતીલાલ પોપટલાલ પટેલ (ઉં. વ. ૭૫) તે વર્ષાબેનના પતિ. આશિષ, અવની સચિન પુનાતર, શ્રદ્ધા નીરવ વસાના પિતા. દીપ્તિના સસરા. સ્વ. ચંદ્રકાંત, સ્વ. દિનેશભાઇ, હરેશભાઇ, મયુરભાઈ, જ્યોતિબેનના ભાઈ. મોરબી નિવાસી સ્વ.…
મુસ્લિમ મરણ
વોહરાફખરુદીનભાઈ સાહેલભાઈ સીતાબખાન જુમાનાબાઈ સુરકાના શૌહર. જમીલા, શીરીન, ઉઝેફાના બાવાજી. મુરતુઝા બનાવવાલા ઝૌહર નીમચવાલાના સસરાજી. ખોજેમા, સકીના, અલફીયાના નાનાજી ૧૨-૨-૨૪, સોમવારના ગુજરી ગયા છે.
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 13-2-2024શ્રી ગણેશ જયંતી, વરદ્ ચતુર્થી, પંચક, ભદ્રા સમાપ્તિભારતીય દિનાંક 24, માહે માઘ, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ સુદ-4જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ સુદ-4પારસી શહેનશાહી રોજ 2જો…
- તરોતાઝા
લીલાછમ મોતી જેવા દેખાતા સ્વાદસભરવટાણાની મજા ઠંડીમાં જરા હટકે છે!
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક વટાણાના સ્વાસ્થ્યવર્ધક ગુણવજન ઘટાડવામાં વટાણા ગુણકારી છે. વટાણામાં ફાઈબરતથા પ્રોટીનનું પ્રમાણ સારું હોવાને કારણે તેના સેવન બાદ લાંબા સમય સુધી પેટ ભરાયેલું લાગે છે. તેનું મુખ્ય કારણ પ્રોટીનતથા ફાઈબરને પચવામાં વધુ સમય લાગતો હોય છે.…
- તરોતાઝા
કાકડીના અનેક લાભો
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા કાકડીમાં ઘણાય પોષ્ટિક તત્ત્વો હાજર છે. કાકડી એ ફેટ ફ્રી છે. આમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન સી, વિટામિન કે, કાર્બસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને મેઝેનીઝ છે. જલદી વજન ઘટાડવા માટે જમ્યા પહેલા કાકડીનું સેવન કરવું…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?વનસ્પતિ કે પ્રાણી એ સમજવામાં મુશ્કેલી અનુભવાય એવા આ પ્રાણીની ઓળખાણ પડી જે દેખાય છે ખીલેલા ફૂલ જેવું પણ છે પ્રાણી અને દરિયામાં જોવા મળે છે.અ) HYDRA બ) SEA ANEMONE ક) SEA MOSS ડ) LOBSTER ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી…
- તરોતાઝા
પ્રેમ એક ઉત્તમ દવા
આવતી કાલે વેલન્ટાઈન ડે છે ત્યારે પૂરા વિશ્વમાં પ્રેમ વિશે ચર્ચા થઈ રહી છે પણ શું તમને ખબર છે વિશુદ્ધ પ્રેમ આપણા તન-મન માટે એક ઉત્તમ ઔષધિ બની રહે છે કવર સ્ટોરી – મયુર જોષી સંશોધનમાં એ વારંવાર સાબિત થયું…
- તરોતાઝા
પ્રેમને હૃદય સાથે નહીં, પણ મગજ સાથે સીધો સંબંધ
તંદુરસ્તી-મનદુરસ્તી – મુકેશ પંડ્યા આપણે સાધારણ રીતે પ્રેમને હૃદય સાથે જોડીએ છીએ. પ્રેમ બાણ વાગ્યા હોય ત્યારે હૃદયમાં તીર ખૂંપી ગયુ હોય તેવા ચિત્રો દોરીએ, પ્રેમની વાતો પ્રદર્શિત કરવા પાન આકારના લાલ રંગના દિલ ચીતરીએ છીએ. પ્રેમભંગ થાય તો દિલના…
- તરોતાઝા
આ છે એવા કેટલાક આહાર, જે વધારી દે તમારી યાદશકિત !
આરોગ્ય + પ્લસ – નિધિ શુકલા કોઈ પણ માનવીના જીવનમાં સ્મૃતિ-યાદશકિત એક આગવી ભૂમિકા ભજવે છે. યાદશક્તિ આપણને જન્મ સાથે મળેલી એક એવી કુદરતી દેન છે જે આયુની સાથે વધતી જાય-પ્રબળ થતી જાય અને બ્રેન-મગજમાં સંઘરાતી જાય. આપણને જાણ પણ…
- તરોતાઝા
વડીલ તેમજ બાહ્મણને માન-સન્માન આપવાથી બગડેલું આરોગ્ય સુધરે…
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહના ગ્રહમંડળમાં રાજાદી ગ્રહસૂર્ય મકર રાશિમાં બપોરે 3.44 થી કુંભ રાશિમાં પ્રવેશ…મંગળ મકર રાશિબુધ મકર રાશિગુ મેષ રાશિશુક્ર મકર રાશિમાં પ્રવેશશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ રાશિમાં રહેશે.કુંભ રાશિમાં સૂર્ય-શનિની…