- વેપાર
ડૉલર સામે રૂપિયો આઠ પૈસા તૂટ્યો
મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આયાતકારોની ડૉલરમાં નીકળેલી વ્યાપક લેવાલી ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને રાતા સમુદ્ર મારફતે તેલનાં પુરવઠાની ચિંતા સપાટી પર આવતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસા તૂટીને ૮૩.૧૯ની સપાટીએ બંધ રહ્યો હતો. ટ્રેડરોના…
- એકસ્ટ્રા અફેર
કોરોનાના નવા વેરિએન્ટથી સામાન્ય કાળજી પણ બચાવશે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાંથી કોરોના સાવ જતો રહ્યો છે એમ માનીને લોકો નિરાંતે હરિફરી રહ્યા છે ત્યાં દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં અચાનક વધારો થતાં ચિંતાનો માહોલ છે. ભારતમાં નવેસરથી કોરોનાની ચિંતાનો માહોલ પેદા કરવાનું શ્રેય જેએન ૧ વેરિએન્ટને…
- વેપાર
નબળા રૂપિયે સોનામાં ₹ ૧૮૨નો અને ચાંદીમાં ₹ ૬૪નો સુધારો
મુંબઈ: અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે રોકાણકારોમાં વ્યાજદર કપાતની શરૂઆતની અનિશ્ર્ચિતતાને ધ્યાનમાં લેતાં લંડન ખાતે સત્રના આરંભે સાવચેતીના અભિગમ વચ્ચે સોનાના હાજર તેમ જ વાયદાના ભાવમાં ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે…
જયસુખ પટેલની જામીન અરજી હાઇ કોર્ટે ફગાવી દીધી
મોરબી બ્રિજ દુર્ઘટના કેસ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત હાઇ કોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર ચુકાદો આપવામાં આવ્યો હતો. હાઇ કોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દેતા જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે. જોકે…
અમદાવાદમાં ૨૫મી ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલ યોજાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના સૌથી મોટા કાંકરિયા કાર્નિવલનો ૨૫મી ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર સુધી કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજવાનો છે. અંદાજે એક કિલોમીટર જેટલા વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ કરી ચાંપતી નજર રાખવામાં આવશે. આખું કાંકરિયા પરિસર રંગેબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવશે.કાંકરિયા કાર્નિવલ દરમિયાન રાત્રે…
સુરતના જ્વેલર્સે પાંચ હજાર હીરાનો રામમંદિર નેકલેસ બનાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામમંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેનો વેપારીએ આ નેકલેસ તૈયાર કરવામાં ૪૦ જેટલા કારીગરો અને ૩૦ દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે. નેકલેસ સાથેના…
પારસી મરણ
વીસ્પી મીનોચેર ચોકસી તે મરહુમો નરગીશ તથા મીનોચેર ચોકસીનાં દીકરા. તે ફ્રેની ફીલી મીસ્ત્રી તથા ખોરશેદ કેરસી ઉમરીગરનાં ભાઈ. તે બીનાઈફર પરસી કાંડાવાલા, ડૉ. રશના સાયરસ ચીનોય તથા મરહુમ કેઈઝાદ ઉમરીગરના અંકલ. (ઉં. વ. ૭૨) ઠે. ૮૧૫/૪, એન્જિનીયર બિલ્ડીંગ, જામે…
જૈન મરણ
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈનલીંબડી, હાલ કેન્સાસ સિટી, યુ.એસ.એ. ડૉ. હેમંતભાઈ કાંતિલાલ ત્રિકમલાલ શેઠના ધર્મપત્ની અ. સૌ. પૂર્ણિમાબેન (ઉં. વ. ૬૬) ૧૫-૧૨-૨૩ના યુએસએમાં અરિહંતશરણ પામેલ છે. સમીર અને સૌમ્યા, નિશા અને હર્ષાના માતુશ્રી. ભારતીબેન- હસમુખભાઈ, ઉમેશભાઈ-રેખાબેન અને દીપકભાઈ- હીનાબેનના ભાભી. પિયર…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાસ્વ. સુંદરબેન રતનશી કેશવજી પલણ (ઠોળા) ગામ અંજારવાળાના પુત્ર સ્વ. કિશોરભાઈ રતનશીના ધર્મપત્ની ગં. સ્વ. શારદાબેન (ઉં. વ. ૭૫) હાલે મુલુંડ તે સ્વ. શાકરબેન હરિરામ કોટક માંડવીવાળાની પુત્રી. તે ગોવિંદભાઈના બહેન. તે જીજ્ઞાબેન, મુકેશભાઈ, કમલેશના માતુશ્રી. તે અતુલભાઈ હરીરામ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), બુધવાર, તા. ૨૦-૧૨-૨૦૨૩, દુર્ગાષ્ટમી, બુધાષ્ટમી, ભારતીય દિનાંક ૨૯, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૮પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૫મો અમરદાદ,…