Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ઘાટકોપર રેલવે અને મેટ્રો સ્ટેશનને જોડતો પુલ ૨૫ તારીખે ખૂલ્લો મુકાશે

    મુંબઈ: મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી)એ ઘાટકોપર રેલવે અને મેટ્રો સ્ટેશન પર પ્રવાસ કરનાર પ્રવાસીઓને નાતાલની ભેટ આપી છે. એમઆરવીસી દ્વારા મધ્ય રેલવેના ઘાટકોપરના રેલવે અને મેટ્રો બંને સ્ટેશનોને જોડતા એક ફૂટ ઓવર બ્રિજ (એફઓબી)નું બાંધકામ ૨૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં…

  • કર્મચારીઓ વચ્ચે વિવાદ: રાજધાની ટ્રેન મોડી પડી

    મુંબઈ: મધ્ય રેલવેના ભુસાવળ ડિવિઝનમાં વરિષ્ઠ રેલવે અધિકારી અને મુંબઈ વિભાગના એક ટીસી વચ્ચે બેસવાની સીટને લઈને વિવાદ સર્જાતા ટ્રેન મોડી પડી હતી. વિવાદ વધતાં આ અધિકારીએ ટીસીને ધમકી આપી તેના પર નશાની કરી કામ કરવાનો આરોપ મૂક્યો હતો.બે રેલવે…

  • ૨૪ ડિસેમ્બરે મરાઠા આરક્ષણ નહીં જ: મુખ્ય પ્રધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ૨૪ ડિસેમ્બરે મરાઠા સમાજને આરક્ષણ નહીં જ મળે, ફેબ્રુઆરી મહિનામાં વિશેષ અધિવેશન બોલાવીને તેમાં મરાઠા સમાજને આરક્ષણનો નિર્ણય લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે…

  • ભાતસા ડેમ અસરગ્રસ્તોને પાંચ દાયકા બાદ રાહત

    પ્લોટ ફાળવણીની પ્રક્રિયાના એક વર્ષ પછી વાસ્તવિક કબજો થાણે : શાહપુર તાલુકામાં ભાતસા ડેમ પ્રભાવિતોને લાંબા સંઘર્ષ બાદ આખરે તેમના અધિકારના પ્લોટનો કબજો મળ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર તરફથી ગત વર્ષે અસરગ્રસ્તોને પ્લોટ ફાળવવાનો હુકમ આપવામાં આવ્યો હતો, પરંતુ એક…

  • આરએસએસના પદાધિકારીઓનો જાતી આધારિત સેન્સસનો વિરોધ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના પદાધિકારી શ્રીધર ગાડગેએ મંગળવારે કહ્યું હતું કે જાતી આધારિત જનગણના (સેન્સસ) ન થવું જોઈએ. તેમણે જાણવા માગ્યું હતું કે આની ફલશ્રૃતિ શું?જાતી આધારિત જનગણનાની કવાયતથી કેટલાક લોકોને રાજકીય ફાયદકો થઈ શકે છે, કેમ…

  • ₹ ૩૨૫ કરોડના ડ્રગ્સની જપ્તિ: સપ્લાયરની ધરપકડ

    નવી મુંબઇ: રાયગડ પોલીસે રૂ. ૩૨૫ કરોડની કિંમતના મેફેડ્રોન (એમડી) ડ્રગ્સની જપ્તિના કેસમાં સપ્લાયરની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ચંદારામાણી માતામણિ તિવારી (૪૫) તરીકે થઇ હોઇ તે કાંદિવલીનો રહેવાસી છે. તિવારીની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે પાંચ…

  • વસઈ-વિરારની ગેરકાયદે છ પેથોલોજી લેબ સામે કાર્યવાહી કરવા શિંદેનો આદેશ

    મુંબઈ: મુંબઈના વસઇ-વિરારમાં આવેલી છ ગેરકાયદે પેથોલોજી લેબ અને તેનાથી સંબંધિત ડૉક્ટરો પર કાર્યવાહી કરવા અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આદેશ આપ્યા હતા, પણ આ અંગે કાર્યવાહી કરવા બદલ પાલિકા દ્વારા પોલીસોને જણાવવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું…

  • સિએરા લિયોનથી આવેલા ભારતીય પાસેથી ₹ ૪૦ કરોડનું કોકેઇન જપ્ત

    મુંબઈ: સિએરા લિયોનથી આવ્યા બાદ મુંબઈની હોટેલમાં રોકાયેલા ભારતીય નાગરિક પાસેથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) રૂ. ૪૦ કરોડનું કોકેઇન જપ્ત કરવામાં આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.ડીઆરઆઇની ટીમે મળેલી માહિતીને આધારે મુંબઈ એરપોર્ટ નજીક આવેલી હોટેલમાં સોમવારે તપાસ કરી હતી…

  • સમૃદ્ધિ હાઈવેને અડીને નવા નગરમાં મ્હાડાના ઘરો?

    પેન્ડિંગ રહેલા લોન સામે જગ્યા આપવાનો એમએસઆરડીસીને પ્રસ્તાવ મુંબઈ: મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવે માટે મ્હાડા ઓથોરિટીએ એમએસઆરડીસીને એક હજાર કરોડ રૂપિયાની લોન આપી હતી. આ પેન્ડિંગ લોનની સામે હાઈવેને અડીને જગ્યા આપવી એવો પ્રસ્તાવ એમએસઆરડીસીને મોકલવામાં આવ્યો છે. પ્રસ્તાવ મંજૂર થઇ…

  • રામમંદિર માટે ₹ ૧૪ કરોડ દાન આપનાર કંપની હંમેશાં વિવાદમાં

    નાગપુર બ્લાસ્ટ નાગપુર: નાગપુરના બજારગાંવમાં સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં રવિવારે સવારે થયેલા વિસ્ફોટમાં છ મહિલાઓ સહિત નવ લોકોના મોત થયા હતા, આ કારણે કંપનીના ચેરમેન સત્યનારાયણ નુવાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા. ૧૯૯૫માં નુવાલ દ્વારા સ્થપાયેલી, કંપનીએ છેલ્લા એક દાયકામાં વિસ્ફોટકો અને…

Back to top button