દૂધમાં ભેળસેળ કરનારને ફાંસીની સજા: અજિત પવાર
નાગપુર: રાજ્યમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં રાજ્યના દૂધના ભાવને લઈને ફરી વિધાનભવનમાં હંગામો થયો હતો. દૂધના ભાવમાં વધારો કરવા અનેક દૂધ ઉત્પાદન કરતાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. એવામાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ મામલે…
મુંબઈને બાદ કરતા સમગ્ર રાજ્ય ટાઢુંબોળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ગયા અઠવાડિયામાં બે-ત્રણ દિવસ ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થયા બાદ ઠંડી અચાનક ગાયબ થઈ છે તો વિદર્ભ સહિત સમગ્ર રાજ્ય ટાઢુંબોળ થઈ ગયું છે. વિદર્ભના યવતમાળમાં સૌથી વધુ ઠંડી રહી હતી અને લઘુતમ તાપમાનનો પારો ૯.૦ ડિગ્રી…
થાણેમાં આજે પાણી નહીં
થાણે: થાણે મહાનગરપાલિકામાં સ્ટેમ ઓથોરિટી દ્વારા પાણી પુરવઠા યોજનાની દૈનિક જાળવણીની કામગીરી હાથ ધરવા માટે આજે સવારે નવ વાગ્યાથી ગુરુવારે સવારે નવ વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને તેની પોતાની પાણી પુરવઠા યોજના બનાવી છે અને તબક્કાવાર…
બાલવાડીથી બીજા ધોરણ સુધી સ્કુલના સમયમાં ફેરફાર
નાગપુર: બાલવાડીથી બીજા ધોરણ સુધી શાળાનો સમય બદલવા પર સરકાર વિચાર કરી રહી છે. આ સંદર્ભે સરકારે નિષ્ણાતોની ટીમ બનાવી છે. આ ટીમમાં નાના બાળકોના ડૉકટરો અને મનોવૈજ્ઞાનિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે કહ્યું કે સરકાર આગામી…
ઘાટકોપર રેલવે અને મેટ્રો સ્ટેશનને જોડતો પુલ ૨૫ તારીખે ખૂલ્લો મુકાશે
મુંબઈ: મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી)એ ઘાટકોપર રેલવે અને મેટ્રો સ્ટેશન પર પ્રવાસ કરનાર પ્રવાસીઓને નાતાલની ભેટ આપી છે. એમઆરવીસી દ્વારા મધ્ય રેલવેના ઘાટકોપરના રેલવે અને મેટ્રો બંને સ્ટેશનોને જોડતા એક ફૂટ ઓવર બ્રિજ (એફઓબી)નું બાંધકામ ૨૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં…
કર્મચારીઓ વચ્ચે વિવાદ: રાજધાની ટ્રેન મોડી પડી
મુંબઈ: મધ્ય રેલવેના ભુસાવળ ડિવિઝનમાં વરિષ્ઠ રેલવે અધિકારી અને મુંબઈ વિભાગના એક ટીસી વચ્ચે બેસવાની સીટને લઈને વિવાદ સર્જાતા ટ્રેન મોડી પડી હતી. વિવાદ વધતાં આ અધિકારીએ ટીસીને ધમકી આપી તેના પર નશાની કરી કામ કરવાનો આરોપ મૂક્યો હતો.બે રેલવે…
૨૪ ડિસેમ્બરે મરાઠા આરક્ષણ નહીં જ: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ૨૪ ડિસેમ્બરે મરાઠા સમાજને આરક્ષણ નહીં જ મળે, ફેબ્રુઆરી મહિનામાં વિશેષ અધિવેશન બોલાવીને તેમાં મરાઠા સમાજને આરક્ષણનો નિર્ણય લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે…
ભાતસા ડેમ અસરગ્રસ્તોને પાંચ દાયકા બાદ રાહત
પ્લોટ ફાળવણીની પ્રક્રિયાના એક વર્ષ પછી વાસ્તવિક કબજો થાણે : શાહપુર તાલુકામાં ભાતસા ડેમ પ્રભાવિતોને લાંબા સંઘર્ષ બાદ આખરે તેમના અધિકારના પ્લોટનો કબજો મળ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર તરફથી ગત વર્ષે અસરગ્રસ્તોને પ્લોટ ફાળવવાનો હુકમ આપવામાં આવ્યો હતો, પરંતુ એક…
આરએસએસના પદાધિકારીઓનો જાતી આધારિત સેન્સસનો વિરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના પદાધિકારી શ્રીધર ગાડગેએ મંગળવારે કહ્યું હતું કે જાતી આધારિત જનગણના (સેન્સસ) ન થવું જોઈએ. તેમણે જાણવા માગ્યું હતું કે આની ફલશ્રૃતિ શું?જાતી આધારિત જનગણનાની કવાયતથી કેટલાક લોકોને રાજકીય ફાયદકો થઈ શકે છે, કેમ…
₹ ૩૨૫ કરોડના ડ્રગ્સની જપ્તિ: સપ્લાયરની ધરપકડ
નવી મુંબઇ: રાયગડ પોલીસે રૂ. ૩૨૫ કરોડની કિંમતના મેફેડ્રોન (એમડી) ડ્રગ્સની જપ્તિના કેસમાં સપ્લાયરની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ચંદારામાણી માતામણિ તિવારી (૪૫) તરીકે થઇ હોઇ તે કાંદિવલીનો રહેવાસી છે. તિવારીની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે પાંચ…