• વાઇબ્રન્ટ ગુજરાત સમિટ: એક દિવસમાં ₹ ૧.૫૬ લાખ કરોડના ૪૭ એમઓયુ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે બુધવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે વધુ ૪૭ એમઓયુ કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂ.…

  • નેશનલ

    પૂર:

    થૂથૂકોડીમાં બુધવારે પૂરગ્રસ્ત રહેવાસી વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. (એજન્સી)

  • વધુ બે સાંસદ સસ્પેન્ડ: આજે વિપક્ષનું જંતરમંતર પર વિરોધ પ્રદર્શન

    નવી દિલ્હી : લોકસભામાં પોસ્ટર દાખવવા બદલ વિરોધ પક્ષના વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ મુકેલા પ્રસ્તાવને ગૃહે સ્વીકારતાં કેરળ કૉંગ્રેસના થોમસ ચાજિકાદાન અને સીપીઆઈ (એમ)ના એ. એમ આરિફ સસ્પેન્ડ થયા હતા. આને લીધે લોકસભામાં…

  • મેક્સિકોમાં હોલિડે પાર્ટીમાં થયેલા ફાયરિંગમાં ૧૧નાં મોત

    મેક્સિકો સિટી : મધ્ય મેક્સિકોમાં રવિવારે કતલેઆમ થઈ હતી અને આમાંથી બચી ગયેલા લોકોએ કહ્યું હતું કે લોકોના એક જૂથને હોલિડે પાર્ટીમાં જાકારો અપાયો હતો અને આ જૂથે બંદૂકધારી સાથે પાછા આવીને ૧૧ જણને મારી નાખ્યા હતા અને ૧૪ જણને…

  • કાશ્મીરમાં આતંકવાદ કરતા રોડ અકસ્માતમાં વધુ મોત

    સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ કરતા રોડ અકસ્માતમાં વધુ મોત થાય છે. આંકડાઓ દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરમાં વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૨ દરમિયાન રોડ અકસ્માતમાં ૪,૦૦૦ કરતાં પણ વધુનાં મોત થયાં હતાં. છેલ્લાં પાંચ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલાં કુલ ૨૮,૧૭૮ રોડ અકસ્માતમાં…

  • પારસી મરણ

    રશના શેહેરીયાર વૈદ તે મરહુમો શેરીયાર તથા ગુલ વૈદનાં દીકરી. તે ખુશરૂ, સનોબર તથા યાસ્મીન વૈદનાં બહેન. (ઉં.વ. ૭૪) ઠે: ૨૦૩, એન્જલસ પેરેડાઈઝ, જય ભવાની માતા રોડ, અમબોલી, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા ૨૧-૧૨-૨૩ના બપોરે ૩.૪૫ વાગે ઓલબ્લેસ બંગલીમાં છેજી.રતન…

  • હિન્દુ મરણ

    (હાલ બોરીવલી) અ.સૌ. શકુંતલાબેન અશોકકુમાર ભગત (સુધાબેન) (ઉં.વ.૭૯) તે તા. ૧૯-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે શાલીન અને પિનાકિનના મમ્મી. વૈશાલીબેન અને સોનલબેનનાં સાસુ. તે પ્રાચી, રિદ્ધિ, પલકનાં દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધરાખેલ છે.હાલાઈ લોહાણાઅલ્પેશ (રાજુભાઈ) લાખાણી (ઉં.વ. ૫૪) તે…

  • જૈન મરણ

    નવગામ સમાજ જૈનટાંકરડા, હાલ બોરીવલી સ્વ. બાબુલાલ મણીલાલ શાહનાં સુપુત્ર અને અંજનભાઈનાં પિતાશ્રી. કિરણભાઈ બાબુલાલ શાહ, તા. ૨૦-૧૨-૨૩ના અંતિમશરણ પામેલ છે. તેઓ સ્વ. ચંપકભાઈ તથા પ્રવીણભાઈ, હસમુખભાઈ, કમલેશભાઈ અને કુસુમબેનનાં ભાઈ. હંસાબેન નવીનચંદ્રભાઈ ભણસાલીનાં જમાઈ. અંજનભાઈ અને ભાવિકાબેનનાં પિતા. મિત્રાબેન…

  • વેપાર

    સોનામાં ₹ ૨૧૮નો અને ચાંદીમાં ₹ ૯૦નો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શરૂઆત અંગેની અવઢવ વચ્ચે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે સ્થિર

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાતા સમુદ્ર મારફતે તેલનાં પુરવઠાની ચિંતા સપાટી પર આવતાં આજે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાઈ જતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વેચવાલીનાં દબાણે નરમાઈનું વલણ જોવા મળ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી રેન્જમાં અથડાઈને ગઈકાલની જ ૮૩.૧૮ની સપાટીએ…

Back to top button