વિશ્ર્વાસ નાંગરે-પાટીલ પુણેના નવા કમિશનર?
શિંદે જૂથના પદાધિકારીના સ્ટેટસે ચર્ચા જગાવી પુણે: મહારાષ્ટ્ર પોલીસ દળના આઈપીએસ અધિકારી વિશ્ર્વાસ નાંગરે-પાટીલ ફરી ચર્ચામાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના પદાધિકારીના વ્હૉટ્સઍપ સ્ટેટસને કારણે વિશ્ર્વાસ નાંગરે-પાટીલની નિયુક્તિ પુણેના કમિશનર પદે થવાની હોવાની ચર્ચાએ પુણેમાં જોર પકડ્યું છે.…
કોવિડમાં લોકો મરણ પામી રહ્યા હતા અને આ લોકો પૈસા ખાઈ રહ્યા હતા
નામ લીધા વિના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ઠાકરે પિતા – પુત્ર પર ગંભીર આરોપ નાગપુર: ‘કોવિડ કાળમાં લોકો મૃત્યુ પામી રહ્યા હતા અને આ લોકો પૈસા ખાઈ રહ્યા હતા’ એવો ગંભીર આરોપ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય…
સાંસદોના સસ્પેન્શનની નિંદા કરવા વિધાનસભ્યોએ કાળી પટ્ટી પહેરી
નાગપુર: ૧૪૦ થી વધુ સંસદસભ્યોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં બુધવારે મહારાષ્ટ્રમાં સંખ્યાબંધ વિપક્ષી ધારાસભ્યોએ તેમના હાથ પર કાળી પટ્ટી પહેરી હતી. નાગપુરમાં જ્યાં વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યાં રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવાર, કૉંગ્રેસના વિધાનસભ્ય અશોક ચવ્હાણ, એનસીપી…
- આમચી મુંબઈ

કેન્સરગ્રસ્ત બાળકોની ઉજવણી:
ક્રિસમસ આવી રહી છે ત્યારે કેન્સરગ્રસ્ત બાળકોને માટે કેન્સર પેશન્ટ એઇડ એસોસિયેશન (સીપીએએ) દ્વારા બુધવારે પેઈન્ટિંગ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ સાન્ટા ક્લોઝના સુંદર ચિત્રો તૈયાર કર્યા હતા અને સાન્ટાએ હાજર રહીને તેમને ભેટ આપીને ખુશ કરી નાખ્યા હતા.…
ઈસ્ટર્ન ફ્રી-વે થશે ચકાચક! ફ્રી-વે પર એક બાજુએ માઈક્રો સર્ફેસિંગ પૂર્ણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પૂર્વ ઉપનગરના ઘાટકોપરથી દક્ષિણ મુંબઈ સુધી માત્ર ૧૫થી ૨૦ મિનિટમાં પહોંચાડનારો ઈસ્ટર્ન ફ્રી-વે ચકાચક થવાનો છે. મુંબઈ મહાનગરપાલિકાએ ‘માઈક્રો-સર્ફેસિંગ’ ટેક્નોલોજીની મદદથી રસ્તાના સમારકામથી લઈને તેને કલર કરવા જેવા અનેક કામ હાથમાં લીધા છે. ઈસ્ટર્ન ફ્રી-વેનું આયુષ્ય વધારવા…
પુણેમાં કોરિયન બ્લોગરની છેડતી કરનારાની ધરપકડ
પુણે: સોશિયલ મીડિયાનો જો સાચો અને વિવેકબુદ્ધિ સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક પ્લેટફોર્મ છે. ઘણીવાર સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મદદ મળે છે અને ન્યાય પણ મળે છે. આવી જ ઘટના ઘટી છે મહારાષ્ટ્રના પિમ્પરી ચિંચવડમાં. અહીં…
- નેશનલ

મોબ લિંચિંગ કેસમાં ફાંસીની સજા: અમિત શાહ
નવી દિલ્હી: લોકસભામાં આજે ૩ ક્રિમિનલ લો બિલ પર ચર્ચા થઇ. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકાર અંગ્રેજોના જમાનાના કાયદામાં પરિવર્તન લાવી રહી છે. ન્યાય પ્રણાલીમાં ધરમૂળ ફેરફાર થઇ રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાને અમિત શાહે ફોજદારી…
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ: એક દિવસમાં ₹ ૧.૫૬ લાખ કરોડના ૪૭ એમઓયુ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે બુધવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે વધુ ૪૭ એમઓયુ કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂ.…
- નેશનલ

પૂર:
થૂથૂકોડીમાં બુધવારે પૂરગ્રસ્ત રહેવાસી વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. (એજન્સી)
વધુ બે સાંસદ સસ્પેન્ડ: આજે વિપક્ષનું જંતરમંતર પર વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી : લોકસભામાં પોસ્ટર દાખવવા બદલ વિરોધ પક્ષના વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ મુકેલા પ્રસ્તાવને ગૃહે સ્વીકારતાં કેરળ કૉંગ્રેસના થોમસ ચાજિકાદાન અને સીપીઆઈ (એમ)ના એ. એમ આરિફ સસ્પેન્ડ થયા હતા. આને લીધે લોકસભામાં…


