- નેશનલ
વિરોધ પ્રદર્શન:
સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં સંસદના શિયાળુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરાયેલા વિપક્ષના સાંસદોએ ગુરુવારે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું તે સમયે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા. (એજન્સી)
મહારાષ્ટ્રમાં કોરોના રિટર્ન નવા વેરિયન્ટનો એક કેસ
મુંબઈ: કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટનો સબ વેરિયન્ટ જેએન.૧ ઝડપથી સક્રમણ કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે રાજ્ય સરકારોને સાવધાની રાખવાનો આદેશ આપ્યો છે ત્યારે કેરળ, ગોવા પછી મહારાષ્ટ્રમાં પણ કોરોનાના નવા વેરિયન્ટને લઈ પ્રશાસન સતર્ક બન્યું છે. દેશભમાં કોવિડ-૧૯…
નવા વર્ષના નિમિત્તે ડ્રોન હુમલાના ભય વચ્ચે મુંબઈમાં કલમ ૧૪૪ લાગુ
મુંબઇ: સુરક્ષાના કારણોસર મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ૨૦ ડિસેમ્બર ૨૦૨૩થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ સુધી કલમ ૧૪૪ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કલમ ૨૦ ડિસેમ્બરની મધરાત ૧૨ વાગ્યાથી લાગુ થશે. પોલીસ કમિશનર બૃહદ મુંબઈ દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો…
દૂધ ઉત્પાદકો માટે પાંચ રૂપિયા પ્રતિ લિટર સબસિડી
નાગપુર: મહારાષ્ટ્ર સરકારે બુધવારે સહકારી ડેરીઓમાં દૂધ સપ્લાય કરતા દૂધ ઉત્પાદકો માટે પાંચ રૂપિયા પ્રતિ લિટર સબસિડીની જાહેરાત કરી હતી જે આગામી બે મહિના માટે લાગુ કરવામાં આવશે. રાજ્યના પશુપાલન અને ડેરી વિકાસ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે વિધાનસભામાં આ જાહેરાત…
સુધરાઈનું આરોગ્ય ખાતું સજ્જ હોવાનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન-વનના કેસમાં લક્ષણીય વધારા બાદ મુંબઈ મહાનગરપાલિકા સતર્ક થઈ છે. નવા વેરિયન્ટનો સામનો કરવા પાલિકાની તમામ હૉસ્પિટલો અને આરોગ્ય ખાતું સજ્જ હોવાનો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે. હાલ મુંબઈમાં પરિસ્થિતિ નિયંત્રણમાં કોઈ ગભરાવાની…
- આમચી મુંબઈ
મુંબઈમાં વાતાવરણ ખીલ્યું:
મુંબઈમાં બુધવારે ફૂલગુલાબી વાતાવરણનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો ત્યારે સંધ્યાકાળે આકાશમાં છવાયેલી લાલીએ તો મુંબઈગરાને ખુશખુશાલ કરી નાખ્યા હતા. (જયપ્રકાશ કેળકર)
વિશ્ર્વાસ નાંગરે-પાટીલ પુણેના નવા કમિશનર?
શિંદે જૂથના પદાધિકારીના સ્ટેટસે ચર્ચા જગાવી પુણે: મહારાષ્ટ્ર પોલીસ દળના આઈપીએસ અધિકારી વિશ્ર્વાસ નાંગરે-પાટીલ ફરી ચર્ચામાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના પદાધિકારીના વ્હૉટ્સઍપ સ્ટેટસને કારણે વિશ્ર્વાસ નાંગરે-પાટીલની નિયુક્તિ પુણેના કમિશનર પદે થવાની હોવાની ચર્ચાએ પુણેમાં જોર પકડ્યું છે.…
કોવિડમાં લોકો મરણ પામી રહ્યા હતા અને આ લોકો પૈસા ખાઈ રહ્યા હતા
નામ લીધા વિના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ઠાકરે પિતા – પુત્ર પર ગંભીર આરોપ નાગપુર: ‘કોવિડ કાળમાં લોકો મૃત્યુ પામી રહ્યા હતા અને આ લોકો પૈસા ખાઈ રહ્યા હતા’ એવો ગંભીર આરોપ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય…
સાંસદોના સસ્પેન્શનની નિંદા કરવા વિધાનસભ્યોએ કાળી પટ્ટી પહેરી
નાગપુર: ૧૪૦ થી વધુ સંસદસભ્યોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં બુધવારે મહારાષ્ટ્રમાં સંખ્યાબંધ વિપક્ષી ધારાસભ્યોએ તેમના હાથ પર કાળી પટ્ટી પહેરી હતી. નાગપુરમાં જ્યાં વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યાં રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવાર, કૉંગ્રેસના વિધાનસભ્ય અશોક ચવ્હાણ, એનસીપી…