કોરોનાનો અનેક રાજ્યોમાં પગપેસારો
દેશમાં કુલ છનાં મોત : ૫૯૪ નવા કેસ નોંધાયા નવી દિલ્હી : છેલ્લાં ૨૪ કલાકમાં કેરળમાં કોરોનાના નવા ૩૦૦ કેસ નોંધાયા હતા અને ત્રણ જણનાં મૃત્યુ થયા હતા. આજે (ગુરુવારે) સવારે આઠ વાગ્યા સુધી આખા દેશમાં નોંધાયેલા કોવિડ-૧૯ના ૫૯૪ નવા…
- નેશનલ
‘ચિલ્લે કલાં’: કાશ્મીરમાં પ્રચંડ ઠંડીનો ૪૦ દિવસનો સમય શરૂ
કાશ્મીરમાં ગુરુવારથી ‘ચિલ્લે કલાં’નો ૪૦ દિવસ પ્રચંડ ઠંડીના સમયગાળાનો આરંભ થઈ ગયો હોવા વચ્ચે દલ લૅક આંશિક રીતે થીજી ગયું હતું. (એજન્સી) સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: કાશ્મીરમાં પ્રચંડ ઠંડીના સમયગાળામાંથી એક ૪૦ દિવસનો ‘ચિલ્લે કલાં’નો સમય ગુરુવારથી શરૂ થઈ ગયો હતો.…
ગુજરાતમાં ૪૦.૭૭ લાખ હેક્ટરમાં રવી પાકનું વાવેતર થયું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪૦.૭૭ લાખ હેક્ટર વિસ્તારમાં રવી પાકનું વાવેતર થયું હોવાનું રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું. રાઘવજી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતુ કે,…
જેટકોની રદ થયેલી પરીક્ષા તા.૭મી જાન્યુઆરીએ લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં જેટકોની પરીક્ષામાં થયેલી ગેરરીતિના કારણે પરીક્ષા રદ્દ કરવાની નોબત આવી પડી હતી. જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર કરી હતી. તા. ૨૮મી અને તા.૨૯મી ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવાશે. અલગ અલગ છ જગ્યાઓ પર પોલ ક્લાઈબિંગ ટેસ્ટ…
ગુજરાતની ભાજપ સરકારમાં નવાજૂનીના એંધાણ વડા પ્રધાન સાથે મુખ્ય પ્રધાનની બેઠકથી અટકળો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં વિપક્ષના ધારાસભ્યોના રાજીનામા વચ્ચે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં બુધવારના રાતે લાંબી બેઠક યોજાઈ હતી. મોડી રાત સુધી ચાલેલી આ બેઠકમાં ગુજરાતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન…
ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે પરીક્ષા ફરજિયાત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષથી ડિપ્લોમાના અભ્યાસ બાદ ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે ટેકિનકલ શિક્ષણ વિભાગે એન્ટરન્સ એક્ઝામની જોગવાઈની જાહેરાત કરી હતી. શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું હતું કે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ દરમિયાન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંકળાયેલ ડિગ્રી એન્જિનિયરિંગ…
પારસી મરણ
દૌલત ફીરોજશાહ બીલ્લીમોર્યા તે મરહુમો શીરીનબાઈ તથા ફીરોજશાહ બીલ્લીમોર્યાના દીકરી. તે શેહરૂ તથા મરહુમ ધનજીના બહેન. તે જેસ્મીન, પર્લ, આદીલ તથા રતીના આન્ટી. તે દારાયસ કેટી, ઝરીન તથા બોમીના કઝીન. તે મરહુમ વીકાજીના બનેવી. (ઉં.વ. ૯૧). રહેવાનું ઠેકાણું: એલ-૨, કામા…
હિન્દુ મરણ
વિસા સોરઠીયા વણિકબામણાસા, હાલ કાંદિવલી મથુરાદાસ પરમાણંદદાસ શાહના પુત્ર દિપકભાઈ (ઉં.વ. ૬૩) તા. ૨૦-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે દિપ્તીબેનના પતિ. હર્ષિલ, જૈમિનના પિતાશ્રી. શ્ર્વસુર પક્ષે જયંતીલાલ કરસનદાસ ઝવેરીના જમાઈ. સર્વે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. નિવાસસ્થાન: ૪૦૭, મનીષા એપાર્ટમેન્ટ, જીવનવિદ્યા…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનફિફાદ, હાલ બોરીવલી સ્વ. ઉમેદચંદ કપૂરચંદ શાહના ધર્મપત્ની તારામતી (ઉં.વ. ૮૫) ૨૦/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવિકા, સમીર, સંજીવના માતુશ્રી. કલ્પના, કિંજલ, જસ્મીનકુમારના સાસુ. ધ્રુવી, અક્ષય, જીનય, સિદ્ધિ, યશના દાદી. સ્વ. વૃજલાલ ખોડીદાસ પારેખ રાયલી ભાવનગરના દીકરી.…
મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરાબિલ્કીસ અશગર મોતીવાલા તે મરહુમ અશગર મોતીવાલાના બૈરો. તે મુસ્તફા, મુરતઝા, મારીઆ ઘડીયાલી, જુમાના દાહોદવાલાના માસાહેબ. અલીફીયા અને નતાસાના સાસુમા. જુજરભાઈ ઘડીયાલી અને શેખ ખોઝેમાભાઈ દાહોદવાલા તા. ૨૦-૧૨-૨૩, બુધવારે ગુજરી ગયા છે.