Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • જેટકોની રદ થયેલી પરીક્ષા તા.૭મી જાન્યુઆરીએ લેવાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં જેટકોની પરીક્ષામાં થયેલી ગેરરીતિના કારણે પરીક્ષા રદ્દ કરવાની નોબત આવી પડી હતી. જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર કરી હતી. તા. ૨૮મી અને તા.૨૯મી ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવાશે. અલગ અલગ છ જગ્યાઓ પર પોલ ક્લાઈબિંગ ટેસ્ટ…

  • ગુજરાતની ભાજપ સરકારમાં નવાજૂનીના એંધાણ વડા પ્રધાન સાથે મુખ્ય પ્રધાનની બેઠકથી અટકળો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં વિપક્ષના ધારાસભ્યોના રાજીનામા વચ્ચે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં બુધવારના રાતે લાંબી બેઠક યોજાઈ હતી. મોડી રાત સુધી ચાલેલી આ બેઠકમાં ગુજરાતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન…

  • ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે પરીક્ષા ફરજિયાત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષથી ડિપ્લોમાના અભ્યાસ બાદ ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે ટેકિનકલ શિક્ષણ વિભાગે એન્ટરન્સ એક્ઝામની જોગવાઈની જાહેરાત કરી હતી. શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું હતું કે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ દરમિયાન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંકળાયેલ ડિગ્રી એન્જિનિયરિંગ…

  • પારસી મરણ

    દૌલત ફીરોજશાહ બીલ્લીમોર્યા તે મરહુમો શીરીનબાઈ તથા ફીરોજશાહ બીલ્લીમોર્યાના દીકરી. તે શેહરૂ તથા મરહુમ ધનજીના બહેન. તે જેસ્મીન, પર્લ, આદીલ તથા રતીના આન્ટી. તે દારાયસ કેટી, ઝરીન તથા બોમીના કઝીન. તે મરહુમ વીકાજીના બનેવી. (ઉં.વ. ૯૧). રહેવાનું ઠેકાણું: એલ-૨, કામા…

  • હિન્દુ મરણ

    વિસા સોરઠીયા વણિકબામણાસા, હાલ કાંદિવલી મથુરાદાસ પરમાણંદદાસ શાહના પુત્ર દિપકભાઈ (ઉં.વ. ૬૩) તા. ૨૦-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે દિપ્તીબેનના પતિ. હર્ષિલ, જૈમિનના પિતાશ્રી. શ્ર્વસુર પક્ષે જયંતીલાલ કરસનદાસ ઝવેરીના જમાઈ. સર્વે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. નિવાસસ્થાન: ૪૦૭, મનીષા એપાર્ટમેન્ટ, જીવનવિદ્યા…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનફિફાદ, હાલ બોરીવલી સ્વ. ઉમેદચંદ કપૂરચંદ શાહના ધર્મપત્ની તારામતી (ઉં.વ. ૮૫) ૨૦/૧૨/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવિકા, સમીર, સંજીવના માતુશ્રી. કલ્પના, કિંજલ, જસ્મીનકુમારના સાસુ. ધ્રુવી, અક્ષય, જીનય, સિદ્ધિ, યશના દાદી. સ્વ. વૃજલાલ ખોડીદાસ પારેખ રાયલી ભાવનગરના દીકરી.…

  • મુસ્લિમ મરણ

    દાઉદી વ્હોરાબિલ્કીસ અશગર મોતીવાલા તે મરહુમ અશગર મોતીવાલાના બૈરો. તે મુસ્તફા, મુરતઝા, મારીઆ ઘડીયાલી, જુમાના દાહોદવાલાના માસાહેબ. અલીફીયા અને નતાસાના સાસુમા. જુજરભાઈ ઘડીયાલી અને શેખ ખોઝેમાભાઈ દાહોદવાલા તા. ૨૦-૧૨-૨૩, બુધવારે ગુજરી ગયા છે.

  • ઑસ્ટ્રેલિયાના પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ જાહેર, સાત નવા ખેલાડીઓને મળ્યું સ્થાન

    જમૈકા: વેસ્ટ ઈન્ડિઝની ટીમ જાન્યુઆરી ૨૦૨૪માં ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. પ્રથમ બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે જેના માટે વેસ્ટ ઈન્ડિઝે ૧૫ સભ્યોની ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. ૧૫ ખેલાડીઓની બનેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સાત નવા ખેલાડીઓ (જેમણે…

  • પ્રતિબંધિત દવાઓ લઇ રહ્યા હતા બે ખેલાડીઓ, ઝિમ્બાબ્વે ક્રિકેટે કર્યા સસ્પેન્ડ

    નવી દિલ્હી: ઝિમ્બાબ્વે ક્રિકેટે તેના બે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા છે. વેસ્લે મધવીરે અને બ્રેન્ડન માવુતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ પ્રતિબંધિત દવાઓનું સેવન કરતા હતા. ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટે તેમના કેસની સુનાવણી સુધી…

  • સૌમ્ય સરકારે તોડ્યો સચિનનો રેકોર્ડ, ન્યૂઝીલેન્ડે જીતી વન-ડે સિરીઝ

    નેલ્સન: બંંગલાદેશ સામેની બીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડનો સાત વિકેટે વિજય થયો હતો. હેનરી નિકોલ્સ (૯૫) અને વિલ યંગ (૮૯) સદી ચૂકી ગયા પરંતુ તેમની વચ્ચે બીજી વિકેટ માટે ૧૨૮ રનની ભાગીદારીથી ન્યૂઝીલેન્ડે બીજી વન-ડેમાં બંગલાદેશને સાત વિકેટથી હરાવ્યું અને ત્રણ…

Back to top button