મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્ય પ્રધાન કોણ?બધાએ આશા રાખવી ફડણવીસનું સૂચક નિવેદન
મુંબઈ: આગામી ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્ય પ્રધાનનો તાજ કોના શિરે હશે? એ વિશે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સૂચક નિવેદન કર્યું છે. સભાગૃહના હળવા વાતાવરણમાં નાયબ મુખ્ય પ્રધાન વિનોદ કરતા હોય એ રીતે બોલ્યા હતા. પાંચ વિધાનસભા ચૂંટણીમાં…
મહાવિકાસ આઘાડીમાં નાણાંની ફાળવણી અંગે નેતાઓમાં રોષ
નાગપુર: મહાવિકાસ આઘાડીના આગેવાનો દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જીતેન્દ્ર આવ્હાડે બોલતા તેમણે મહાવિકાસ આઘાડીના નેતાઓ, ખાસ કરીને કોંગ્રેસના નેતાઓને ફંડ મળ્યું હોવાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વિપક્ષના નેતા વિજય પાટીલે આ પત્રકાર પરિષદને સંબોધી હતી. એક તરફ મહાવિકાસ અઘાડી દાવો…
કોરોનાના નવા વેરિયન્ટથી પેનિક થવાની જરૂર નથી: સુધરાઈ
કોરોના ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સિંગ પર ભાર અપાશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કોરોનાના નવા વેરિયન્ટનો કેસ નોંધાયા બાદ મુંબઈ મહાનગરપાલિકા એલર્ટ થઈ ગઈ છે. પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહી હોવાથી પેનિક થવાની જરૂર નથી. તકેદારીના પગલારૂપે આગામી દિવસમાં…
મઝગાંવ યાર્ડમાં એન્જિન ડિરેલ થવાને કારણે મધ્ય રેલવેમાં ધાંધિયા
મુંબઈ: મુંબઈ સબઅર્બનમાં લોકલ ટ્રેનો રાબેતા મુજબ ચાલે તો પ્રવાસીઓને રાહત થાય પણ એક દિવસ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે પ્રવાસીઓને રોજ હાલાકી પડે છે. આજે મધ્ય રેલવેમાં મઝગાવ યાર્ડમાં ટ્રેનનું એન્જિન ડિરેલ (રેલવેના પાટા પરથી ઉતરી ટ્રેનનું ઉતરી જવા)થવાને…
પત્ની અને બે માસૂમ સંતાનની કરપીણ હત્યા કરી પતિ ફરાર
આરોપીના દારૂના વ્યસનને કારણે પરિવાર અલગ રહેતો હતો: ઘટનાસ્થળેથી લોહીથી ખરડાયેલી બૅટ મળી (અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેના કાસારવડવલી ગામમાં બનેલી કાળજું કંપાવનારી ઘટનામાં પતિએ પત્ની અને બે માસૂમ સંતાનની ક્રૂરતાથી હત્યા કરી હતી. અલગ રહેતા પરિવારને મળવાને બહાને હરિયાણાથી આવેલા…
ઈન્ટરનૅશનલ ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ: ત્રણ કરોડના એમ્ફેટામાઈન અને ટૅબ્લેટ્સ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ભારતથી ઑસ્ટ્રેલિયામાં ફાર્મા ડ્રગ્સની ગેરકાયદે તસ્કરીના ઈન્ટરનૅશનલ નેટવર્કનો પર્દાફાશ કરી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. સ્ટીલના ટેબલમાં પોલાણ તૈયાર કરી ઑસ્ટ્રેલિયામાં મોકલાઈ રહેલા એમ્ફેટામાઈન સહિત અન્ય ટૅબ્લેટ્સ મળી અંદાજે ત્રણ કરોડનું ડ્રગ્સ જપ્ત…
જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર હુમલો: ચાર જવાન શહીદ
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં ગુરુવારે સેનાના બે વાહન પર કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ થયાં હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.રાજૌરી-થાનામંડી-સૂરાનકોટે રોડ પર આવેલા સાવની વિસ્તારમાં ગુરુવારે બપોરે ૩:૪૫ વાગે આ હુમલો કરવામાં આવ્યો હતો. બુધવાર રાતથી જ્યાં આતંકવાદવિરોધી…
વધુ ત્રણ સાંસદ સસ્પેન્ડ કુલ આંકડો ૧૪૬ પર પહોંચ્યો
નવી દિલ્હી : ગુરૂવારે લોકસભામાં વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કરવાથી લોકસભામાં કુલ ૧૦૦થી વધુ સાસદોને બરતરફ થવાનો વિક્રમ સર્જાયો છે. ૧૪ ડિસેેમ્બર પછી ગેરવર્તન બદલ સંસદના બન્ને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં કુલ ૧૪૬ સાંસદો બરતરફ થયા છે. ૯૭ સાંસદોને સત્રના…
ધનખડની મિમિક્રી: દિલ્હી ભાજપનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી: દિલ્હી ભાજપે ગુરુવારે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી દ્વારા ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી મામલે અહીં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કૉંગ્રેસના રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓની માફીની માગ કરી હતી. કેટલાક દેખાવકારોએ કપાળ પર કાળી પટ્ટી બાંધી…
મહારાષ્ટ્રમાં સાત મહિનામાં ૪,૮૭૨ નવજાતનાં મોત: આરોગ્ય પ્રધાન
મુંબઈ: મહારાષ્ટ્રના નાગપુરમાં ચાલતા શિયાળુ સત્ર દરમિયાન રાજ્યમાં થયેલા નવજાત બાળકોના મૃત્યુને લઈને વિપક્ષોએ સરકાર પર ગંભીર સવાલો કરીને નિશાન તાક્યું હતું. વિપક્ષોના આ સવાલનો જવાબ આપતા રાજ્યના આરોગ્ય પ્રધાન ડૉ. તાનજી સાવંતે વિધાનસભામાં નવજાત બાળકોના મોતને લઈને અહેવાલ રજૂ…