- ઉત્સવ
‘એન્ટી હિરો’ છાંટવાળુ વ્યક્તિત્વ ધરાવતા સેલિબ્રિટી શા માટે વધુ લોકપ્રિય હોય છે?
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ હમણા રિલિઝ થયેલી એનીમલ ફિલ્મ ભારે ધૂમ મચાવી રહી છે. એનીમલના બંને પાત્રો એટલે કે રણબીર કપુર અને બોબી દેઓલને ફિલ્મમાં અતિ હિંસક અને માફિયા જેવા બતાવ્યા હોવા છતાં સામાન્ય ફિલ્મ ચાહક બંને પાત્રો પાછળ…
આજે મનોજ જરાંગેની જાહેરસભા, તંત્ર એલર્ટ પર
મુંબઈ: બીડમાં શનિવારે મરાઠા આંદોલનના કાર્યકર મનોજ જરાંગેની જાહેર સભા છે જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની આશા સેવાઇ રહી છે. આયોજકો દ્વારા આ માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. મરાઠા લોકો માટે અંદાજે ત્રણ ટન ખિચડી બનાવવામાં આવનાર છે…
- નેશનલ
પૂર:
સાન્તા બાર્બરામાં ગુરુવારે ભારે વરસાદ વચ્ચે પૂરગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થઈ રહેલો પાદચારી. (એજન્સી)
સંસદ ભવન સંકુલની સુરક્ષા સીઆઇએસએફને સોંપવાનો સરકારનો નિર્ણય
નવી દિલ્હી: તાજેતરમાં સરકારે સુરક્ષા કવચમાં ચૂકને પગલે સંસદ ભવન સંકુલની વ્યાપક સુરક્ષા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઇએસએફ)ને સોંપવાનો નિર્ણય કર્યો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. સીઆઇએસએફ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ(સીએપીએફ) છે. જે હાલમાં પરમાણું અને એરોસ્પેસ ડોમેન, સિવિલ એરપોર્ટ…
તમિળનાડુમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૩૧નાં મોત: સીતારમણ
નવી દિલ્હી: ભારે વરસાદને કારણે તમિળનાડુના ચાર જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૩૧ જણનાં મોત થયાં હોવાનું કેન્દ્રનાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું હતું. કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં ઉપયોગ કરી શકાય તે રીતે મદદ તરીકે બે હપ્તામાં રૂ. ૯૦૦…
- નેશનલ
આતંકવાદીઓના હુમલાથી રોષે ભરાયેલી સેનાએ સેંકડો સૈનિક મેદાનમાં ઉતાર્યા
સર્ચ ઑપરેશન:પૂંચ જિલ્લામાં આતંકવાદીઓએ ગુરુવારે સેનાના બે વાહન પર કરેલા હુમલાના એક દિવસ બાદ એટલે કે શુક્રવારે સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હોવા ઉપરાંત…
- નેશનલ
વિરોધ પ્રદર્શન:
દિલ્હીમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદો સાથે કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પક્ષના નેતા રાહુલ ગાંધી, અધિરંજન ચૌધરી વગેરે જંતરમંતર ખાતે કરાયેલા વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. (એજન્સી)
- નેશનલ
ઝારખંડમાં માઓવાદીઓએ રેલવે ટ્રેક ઉડાવ્યો, ટ્રેન સેવાઓ ખોરવાઇ
રેલવે ટ્રેક: ઝારખંડના પશ્ર્ચિમ સિંઘભૂમ જિલ્લાના ચાઈબાસ ખાતે પ્રતિબંધિત માઓવાદીઓએ ગોઈલકેરા અને પોસોઈટા વચ્ચેનો રેલવે ટ્રેક ઉડાડી દીધા બાદ દેખાઈ રહેલો રેલવે ટ્રેકનો હાનિ પામેલો હિસ્સો. (એજન્સી) ચાઇબાસા: ઝારખંડના પશ્ર્ચિમ સિંધભુમ જિલ્લામાં માઓવાદીઓએ રેલવે ટ્રેકનો એક ભાગ ઉડાવી દીધો હતો.…
ગુજરાતની શાળામાં હવે ગીતા ભણાવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ગીતા જયંતીની ઉજવણી થઈ રહી છે. રાજ્યમાં ગીતા જયંતીના અવસરે ભગવદ્ ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન શાળાના બાળકોને મળે માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારની તમામ શાળાઓમાં ધોરણ ૬ થી ૮ માં ભગવદ્ ગીતા ભણાવવામાં…
દિલ્હી-એનસીઆર પ્રદૂષણને અંકુશમાં રાખવા બિનજરૂરી બાંધકામ પર પ્રતિબંધ
નવી દિલ્હી: દિલ્હી અને નેશનલ કેપિટલ રિજિયનમાં હવાની ગુણવત્તા બગડતા કેન્દ્ર સરકારે ધૂમાડો ઓકતા ચાર ચક્રી વાહનો પર અને બિનજરૂરી બાંધકામ કાર્ય પર પ્રતિબંધ મૂક્યો છે. પવનનો વેગ ધીમો પડી જતા અને ધુમ્મસ, ઝાકળ જેવા પ્રતિકૂળ વાતાવરણના કારણે દિલ્હીની હવાની…