- નેશનલ
ઝારખંડમાં માઓવાદીઓએ રેલવે ટ્રેક ઉડાવ્યો, ટ્રેન સેવાઓ ખોરવાઇ
રેલવે ટ્રેક: ઝારખંડના પશ્ર્ચિમ સિંઘભૂમ જિલ્લાના ચાઈબાસ ખાતે પ્રતિબંધિત માઓવાદીઓએ ગોઈલકેરા અને પોસોઈટા વચ્ચેનો રેલવે ટ્રેક ઉડાડી દીધા બાદ દેખાઈ રહેલો રેલવે ટ્રેકનો હાનિ પામેલો હિસ્સો. (એજન્સી) ચાઇબાસા: ઝારખંડના પશ્ર્ચિમ સિંધભુમ જિલ્લામાં માઓવાદીઓએ રેલવે ટ્રેકનો એક ભાગ ઉડાવી દીધો હતો.…
ગુજરાતની શાળામાં હવે ગીતા ભણાવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ગીતા જયંતીની ઉજવણી થઈ રહી છે. રાજ્યમાં ગીતા જયંતીના અવસરે ભગવદ્ ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન શાળાના બાળકોને મળે માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારની તમામ શાળાઓમાં ધોરણ ૬ થી ૮ માં ભગવદ્ ગીતા ભણાવવામાં…
દિલ્હી-એનસીઆર પ્રદૂષણને અંકુશમાં રાખવા બિનજરૂરી બાંધકામ પર પ્રતિબંધ
નવી દિલ્હી: દિલ્હી અને નેશનલ કેપિટલ રિજિયનમાં હવાની ગુણવત્તા બગડતા કેન્દ્ર સરકારે ધૂમાડો ઓકતા ચાર ચક્રી વાહનો પર અને બિનજરૂરી બાંધકામ કાર્ય પર પ્રતિબંધ મૂક્યો છે. પવનનો વેગ ધીમો પડી જતા અને ધુમ્મસ, ઝાકળ જેવા પ્રતિકૂળ વાતાવરણના કારણે દિલ્હીની હવાની…
દેશમાં કોરોનાના જેએન-વનના ૨૨ કેસ
નવી દિલ્હી: દેશમાં ગુરુવાર સુધીમાં કોરોનાના જેએન-વન સબ વેરિયન્ટના બાવીસ કેસ નોંધાયા હોવાનું સત્તાવાર સૂત્રોએ શુક્રવારે કહ્યું હતું. દેશમાં કોરોનાના જેએન-વન સબ વેરિયન્ટના નોંધાયેલા બાવીસ કેસમાંથી ૨૧ કેસ ગોવામાં તો એક કેસ કેરળમાં નોંધાયો હોવાનું તેમણે કહ્યું હતું. જોકે આ…
કચ્છમાં ભરશિયાળે માવઠું: રાપર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: અરબી સમુદ્રમાં સર્જાયેલાં સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ રાજ્યના અમદાવાદ, દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર સહિતના વિસ્તારોમાં મોસમ વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. તેવામાં રણપ્રદેશ કચ્છના છેવાડાના વાગડ વિસ્તારમાં શુક્રવારના સવારે અગિયાર…
અમદાવાદમાં અંડરગ્રાઉન્ડ પાણી, ગટર, ડ્રેનેજ સેવાને ડિજિટલ મોડથી આવરી લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા તંત્ર તરફથી પાણી, ગટર અને સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક અને લાઈન નાખવા પાછળ મોટી રકમનો ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં એક અથવા બીજા કારણસર અંડરગ્રાઉન્ડ નાખવામાં આવેલી લાઈન વિવિધ કારણસર ફરી ખોલવી પડે છે. આવા…
ભેળસેળ કરનારાં તત્ત્વો સામે કડક કાર્યવાહી કરો: ભાજપના જ ધારાસભ્યોનો સીએમને પત્ર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા તત્ત્વો સામે કડક કાર્યવાહી અને કાયદો બનાવવાની માગ સાથે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાણાની દ્વારા ફરી એક વખત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. કુમાર કાણાનીએ તંત્રના આરોગ્ય અને ફૂડ…
અમદાવાદ મનપા ગ્રીન પ્રોજેક્ટ માટે ૨૦૦ કરોડના ગ્રીન બોન્ડ જાહેર કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા દ્વારા રૂ.ર૦૦ કરોડના ગ્રીન બોન્ડ જાહેર કરવામાં આવશે જે અંગેની તમામ સત્તાઓ સત્તાધીશો દ્વારા કમિશનરને સોંપવામાં આવી છે. શહેરમાં સતત ચાલતી સ્વચ્છતા ઝુંબેશમાં અગ્રણીઓને સામેલ કરવામાં આવશે આ ઉપરાંત પ્રદૂષણ ઘટાડવા માટે એન્વાયરમેન્ટ સેલની રચના…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કિશોર પંચમતિયા (થાણા) (ઉં.વ. ૬૮) હાલ કાંદિવલી તે તરૂલતાબેનના પતિ. તે સ્વ. નિર્મલાબેન તથા સ્વ. નાથાલાલના પુત્ર. તે કૌશિક તથા હર્ષા દેવેન પારેખના પિતા. તે દેવેન પારેખના સસરા તથા પ્રાણજીવનદાસ હંશરાજ અઢિયાના જમાઈ. આધ્યાના નાના. હાલ કાંદિવલી મુકામે શ્રીજીચરણ પામેલ…