તમિળનાડુમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૩૧નાં મોત: સીતારમણ
નવી દિલ્હી: ભારે વરસાદને કારણે તમિળનાડુના ચાર જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૩૧ જણનાં મોત થયાં હોવાનું કેન્દ્રનાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું હતું. કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં ઉપયોગ કરી શકાય તે રીતે મદદ તરીકે બે હપ્તામાં રૂ. ૯૦૦…
- નેશનલ
આતંકવાદીઓના હુમલાથી રોષે ભરાયેલી સેનાએ સેંકડો સૈનિક મેદાનમાં ઉતાર્યા
સર્ચ ઑપરેશન:પૂંચ જિલ્લામાં આતંકવાદીઓએ ગુરુવારે સેનાના બે વાહન પર કરેલા હુમલાના એક દિવસ બાદ એટલે કે શુક્રવારે સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હોવા ઉપરાંત…
- નેશનલ
વિરોધ પ્રદર્શન:
દિલ્હીમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદો સાથે કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પક્ષના નેતા રાહુલ ગાંધી, અધિરંજન ચૌધરી વગેરે જંતરમંતર ખાતે કરાયેલા વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. (એજન્સી)
- નેશનલ
ઝારખંડમાં માઓવાદીઓએ રેલવે ટ્રેક ઉડાવ્યો, ટ્રેન સેવાઓ ખોરવાઇ
રેલવે ટ્રેક: ઝારખંડના પશ્ર્ચિમ સિંઘભૂમ જિલ્લાના ચાઈબાસ ખાતે પ્રતિબંધિત માઓવાદીઓએ ગોઈલકેરા અને પોસોઈટા વચ્ચેનો રેલવે ટ્રેક ઉડાડી દીધા બાદ દેખાઈ રહેલો રેલવે ટ્રેકનો હાનિ પામેલો હિસ્સો. (એજન્સી) ચાઇબાસા: ઝારખંડના પશ્ર્ચિમ સિંધભુમ જિલ્લામાં માઓવાદીઓએ રેલવે ટ્રેકનો એક ભાગ ઉડાવી દીધો હતો.…
ગુજરાતની શાળામાં હવે ગીતા ભણાવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ગીતા જયંતીની ઉજવણી થઈ રહી છે. રાજ્યમાં ગીતા જયંતીના અવસરે ભગવદ્ ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન શાળાના બાળકોને મળે માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારની તમામ શાળાઓમાં ધોરણ ૬ થી ૮ માં ભગવદ્ ગીતા ભણાવવામાં…
દિલ્હી-એનસીઆર પ્રદૂષણને અંકુશમાં રાખવા બિનજરૂરી બાંધકામ પર પ્રતિબંધ
નવી દિલ્હી: દિલ્હી અને નેશનલ કેપિટલ રિજિયનમાં હવાની ગુણવત્તા બગડતા કેન્દ્ર સરકારે ધૂમાડો ઓકતા ચાર ચક્રી વાહનો પર અને બિનજરૂરી બાંધકામ કાર્ય પર પ્રતિબંધ મૂક્યો છે. પવનનો વેગ ધીમો પડી જતા અને ધુમ્મસ, ઝાકળ જેવા પ્રતિકૂળ વાતાવરણના કારણે દિલ્હીની હવાની…
દેશમાં કોરોનાના જેએન-વનના ૨૨ કેસ
નવી દિલ્હી: દેશમાં ગુરુવાર સુધીમાં કોરોનાના જેએન-વન સબ વેરિયન્ટના બાવીસ કેસ નોંધાયા હોવાનું સત્તાવાર સૂત્રોએ શુક્રવારે કહ્યું હતું. દેશમાં કોરોનાના જેએન-વન સબ વેરિયન્ટના નોંધાયેલા બાવીસ કેસમાંથી ૨૧ કેસ ગોવામાં તો એક કેસ કેરળમાં નોંધાયો હોવાનું તેમણે કહ્યું હતું. જોકે આ…
કચ્છમાં ભરશિયાળે માવઠું: રાપર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: અરબી સમુદ્રમાં સર્જાયેલાં સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ રાજ્યના અમદાવાદ, દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર સહિતના વિસ્તારોમાં મોસમ વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. તેવામાં રણપ્રદેશ કચ્છના છેવાડાના વાગડ વિસ્તારમાં શુક્રવારના સવારે અગિયાર…
અમદાવાદમાં અંડરગ્રાઉન્ડ પાણી, ગટર, ડ્રેનેજ સેવાને ડિજિટલ મોડથી આવરી લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા તંત્ર તરફથી પાણી, ગટર અને સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક અને લાઈન નાખવા પાછળ મોટી રકમનો ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં એક અથવા બીજા કારણસર અંડરગ્રાઉન્ડ નાખવામાં આવેલી લાઈન વિવિધ કારણસર ફરી ખોલવી પડે છે. આવા…
ભેળસેળ કરનારાં તત્ત્વો સામે કડક કાર્યવાહી કરો: ભાજપના જ ધારાસભ્યોનો સીએમને પત્ર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા તત્ત્વો સામે કડક કાર્યવાહી અને કાયદો બનાવવાની માગ સાથે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાણાની દ્વારા ફરી એક વખત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. કુમાર કાણાનીએ તંત્રના આરોગ્ય અને ફૂડ…