- ધર્મતેજ
શિવ રહસ્ય: ચંદ્ર દેવના વર્તનથી ગુસ્સે થઈને દક્ષ પ્રજાપતિએ તેમને કદરૂપા થવાનો શાપ આપ્યો!
ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા પાર્વતીએ કહ્યું, હે સ્વામિ મહાનંદાને તો પરમપદ પ્રાપ્ત થઈ ગયું છે, પણ પૃથ્વીવાસીઓ કઈ રીતે પોતાના પાપનો નાશ કરી ધન, યશ અને મનોવાંછિત ફળ મેળવી શકે તેની વ્રત વિધિ બતાવો જેથી તેમનું કલ્યાણ થાય.’ માતા પાર્વતીની…
- ધર્મતેજ
શિવ રહસ્ય : હે સૂર્ય! તમે આટલા જ્ઞાની હોવા છતાં આવું આચરણ કઈ રીતે કરી શકો?
-ભરત પટેલ સુકેશી ભગવાન શિવ પાસે વરદાન માગે છે કે, ‘પ્રભુ વરદાન તરીકે મને એક અવર્ણનીય અને અજય નગરી વસાવી આપો જે અંતરિક્ષમાં હોય.’ પ્રસન્ન ભગવાન શિવ તુરંત ભગવાન વિશ્ર્વકર્માને આદેશ આપ્યો કે સુકેશીને અંતરિક્ષમાં અવર્ણનીય અને અજય નગરી વસાવી…
- સ્પોર્ટસ
રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું મુંબઇ, સેમિફાઇનલમાં તમિલનાડુને એક ઇનિંગ અને 70 રનથી હરાવ્યું
મુંબઇ: અજિંક્ય રહાણેની કેપ્ટનશિપમાં મુંબઈની ટીમે રણજી ટ્રોફી 2024ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમિફાઈનલ મેચમાં મુંબઇની ટીમે તમિલનાડુને એક ઇનિંગ અને 70 રનથી હાર આપી હતી. મુંબઈની જીતમાં સૌથી મોટી ભૂમિકા શાર્દુલ ઠાકુરના ઓલરાઉન્ડર પ્રદર્શનની હતી જેણે સદી ફટકારી હતી…
- સ્પોર્ટસ
રણજી ટ્રોફી: વિદર્ભ અને મધ્ય પ્રદેશની સેમિફાઇનલ રોમાંચક તબક્કામાં પહોંચી, યશ રાઠોડની લડાયક ઇનિંગ
નાગપુર: વિદર્ભ અને મધ્ય પ્રદેશ વચ્ચેની રણજી ટ્રોફીની સેમિફાઇનલ રસપ્રદ તબક્કામાં પહોંચી હતી. યશ રાઠોડના અણનમ 97 રનની મદદથી વિદર્ભે મેચમાં શાનદાર વાપસી કરી હતી અને મધ્ય પ્રદેશ સામે ત્રીજા દિવસે છ વિકેટે 343 રન કર્યા હતા. રાઠોડે 165 બોલમાં…
- સ્પોર્ટસ
ચેન્નઇ સુપરકિગ્સનો ઓપનર ડેવોન કોનવે કરાવશે સર્જરી, આઇપીએલ 2024માં બહાર
ચેન્નઇ: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 અગાઉ જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિગ્સને મોટો ઝટકો લાગ્યો હતો. ચેન્નઇનો સ્ટાર ઓપનર ડેવોન કોનવે આઇપીએલ 2024માંથી બહાર થઇ ગયો છે. કોનવે હાથના અંગૂઠાની સર્જરી કરાવશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે સોમવારે એક અપડેટ આપતા કહ્યું હતું…
અંધેરી, વરલી અને વિક્રોલીમાં નવા સ્વિમિંગ પૂલ ખુલ્લા મુકાશે
વહેલો તે પહેલોના ધોરણે છ માર્ચથી ઓનલાઈન રજિસ્ટે્રશનસ્કૂલના વિદ્યાર્થી, સિનિયર સિટિઝન અને દિવ્યાંગોને ફીમાં રાહત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી દિવસમાં વધુ ત્રણ નવા સ્વિમિંગ મુંબઈગરા માટે ખુલ્લા મુકવામાં આવવાના છે. અંધેરી (પૂર્વ), વરલી અને વિક્રોલીમાં ચાલુ થનારા સ્વિમિંગ પૂલ માટે…
- આમચી મુંબઈ
જય મહાદેવ…:
શિવરાત્રી નજીક આવી છે ત્યારે ઘાટકોપરના જંગલેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શંકરની 18 ફૂટની પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. (અમય ખરાડે)
15 વર્ષ અગાઉ બળાત્કાર ગુજારવા પ્રકરણે બૉયફ્રેન્ડ સામે ગુનો
થાણે: જાલના શહેરમાં 15 વર્ષ અગાઉ બૉયફ્રેન્ડે બળાત્કાર ગુજાર્યો હોવાનો દાવો 31 વર્ષની પરિણીત મહિલાએ કરતાં નવી મુંબઈ પોલીસે ગુનો નોંધ્યો હતો. આરોપીના ભાઈએ ગર્ભપાત માટે દબાણ કરી પરિવારજનોને ધમકી આપી હોવાનો આક્ષેપ પણ મહિલાએ કર્યો હતો.ખાંદેશ્વર પોલીસ સ્ટેશનના અધિકારીએ…
મૂડીઝે વર્ષ 2024નાં ભારતના વિકાસ દરનો અંદાજ વધારીને 6.8 ટકા કર્યો
નવી દિલ્હી: વૈશ્વિક અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝ આજે વર્ષ 2023માં વૈશ્વિક સ્તરે પરિસ્થિતિ પડકારજનક રહી હોવા છતાં ભારતની મજબૂત આર્થિક કામગીરીને ધ્યાનમાં લેતાં વર્તમાન કૅલૅન્ડર વર્ષ 2024 માટે દેશનાં આર્થિક વિકાસદરનો અંદાજ જે અગાઉ 6.1 ટકા મૂક્યો હતો તે વધારીને…
હિમાચલમાં ભેખડો ધસી પડવાથી એકનું મોત ફસાયેલા પર્યટકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
સિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના પગલે સ્પિતિ ખીણ વિસ્તારમાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા બાદ 81 કરતા પણ વધુ ફસાયેલા પર્યટકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસે સોમવારે કહ્યું હતું. હિમાચલ પ્રદેશમાં ભેખડો ધસી પડવાની બનેલી ઘટનામાં એક જણનું મોત થયું…