• હીરા ઉદ્યોગની મંદીના કારણે રત્નકલાકાર ચોર બન્યો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત શહેરમાં હીરા ઉદ્યોગની મંદીના કારણે એક રત્ન કલાકાર ચોર બન્યો હોવાની ઘટના બની હતી. હીરા ઉદ્યોગમાં સતત મંદીના માહોલ વચ્ચે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. જેથી પરિવારનું ગુજરાન ચલાવવા યુવાને અન્યો પાસેથી ઉછીના રૂપિયા લીધા…

  • પારસી મરણ

    એમી હોશંગ મીરઝા તે મરહુમ (એરવદ) હોશંગ પી. મીરઝાના ધનીયાની. તે મરહુમો પેરીનબાનુ તથા ફરામરોઝ રૂવાલાના દીકરી. તે કેશમીરા જીજીના તથા ઝકસીસ મીરઝાના માતાજી. તે વીરાફ જીજીના તથા દીલબર મીરઝાના સાસુજી. તે મરહુમો અસ્પી તથા પરવીનના બહેન. તે પરીશા ફીરદોશ…

  • હિન્દુ મરણ

    દશાશ્રીમાળીરાજુલા નિવાસી સ્વ. મોતીલાલ મોહનલાલ મોદીના ધર્મપત્ની ગં. સ્વ. પ્રભાબેન (ઉં. વ. ૯૨) શુક્રવારે તા. ૨૨/૧૨/૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ સુરેશભાઈ, ઉમેશભાઈ તથા હર્ષાબેન ગડાધરા, અને જાગૃતીબેન મહેતાના માતૃશ્રી. દમયંતી તથા જયશ્રી. શાંતિલાલ અને મુકેશકુમારના સાસુ. ભાવનગર વાળા જેઠાલાલ છગનલાલ…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનમુંદ્રાના હસમુખ ચાંપશી વીરજી કેનીયા (ઉં. વ. ૭૦) તા. ૨૩-૧૨ના અવસાન પામેલ છે. માતુશ્રી સુંદરબેન ચાંપશીના સુપુત્ર. કુસુમબેનના પતિ. કોમલ, નિકુંજના પિતાશ્રી. માતુશ્રી લીલાવંતીબેન જીવરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. નિકુંજ હસમુખ કેનીઆ, ૪૧૧, ઓમકાર એન્કલેવ, જુની…

  • વેપાર

    ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ કપાતના આશાવાદે વિશ્ર્વ બજાર પાછળ સોનામાં આગળ ધપતી તેજી સામે માગમાં જળવાતી પીછેહઠ

    રોકાણકારોની નવી લેવાલી અટકી, જૂના સોનાના કોઈન અને લગડીમાં વધેલું વેચવાલીનું દબાણ કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે છેલ્લી નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખવાની સાથે સાથે તંગ નાણાનીતિથી દૂર રહીને હવે હળવી નાણાનીતિ અપનાવવાના સંકેતો આપતાં…

  • જિંદગી તો આમ જીવાય

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ આજની સ્માર્ટફોન, એલઇડી ટીવી, ફેન્સી કાર્સ અને ભવ્ય આવાસોભરી દુનિયામાં ભૌતિકવાદી જિંદગી દરેક વ્યક્તિ જીવવાની ઇચ્છા રાખે તે સ્વાભાવિક છે, પણ દરેકની આર્થિક પરિસ્થિતિમાં આ શક્ય ના હોય તે નિરાશા અનુભવે છે તેથી આવી જિંદગી…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨૪-૧૨-૨૦૨૩ થી તા. ૩૦-૧૨-૨૦૨૩ રવિવાર, માર્ગશીર્ષ સુદ-૧૩, તા. ૨૪મી ડિસેમ્બર, ૨૦૨૩. નક્ષત્ર કૃત્તિકા રાત્રે ક. ૨૧-૧૮ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. પ્રદોષ, શુક્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૩૦-૪૫ (તા. ૨૫) (બપોરે ક. ૧૨-૦૫ થી ૧૮-૫૮ સુધી…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), રવિવાર, તા. ૨૪-૧૨-૨૦૨૩, નક્ષત્ર, વારનો સૂર્ય,અગ્નિ આદિ પંચત્ત્વ દેવતાનો શુભ યોગ, પ્રદોષ વ્રત પર્વ ભારતીય દિનાંક ૩, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિસુદ-૧૩પારસી શહેનશાહી રોજ…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૪-૧૨-૨૦૨૩ થી તા. ૩૦-૧૨-૨૦૨૩ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં ધનુ રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ વૃશ્ર્ચિક રાશિમાં સ્થિર ગતિએ ભ્રમણ કરે છે. ધનુ રાશિમાં મિશ્ર ગતિએ બુધ તા. ૨૮મીએ વૃશ્ર્ચિક રાશિમાં આવે છે. સપ્તાહના અંત…

  • ઉત્સવ

    તુ સી બ્રેવો, મોમ

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે મુંબઈના વિલેપાર્લા-જુહુના વૈભવશાળી વિસ્તારમાં મનોજ ભારદ્વાજ તેમની પત્ની સુધા અને દીકરી શ્રેયા સાથે રહે છે. મલ્ટિનેશનલ કંપનીના સી.ઈ.ઓ. મનોજ ભારદ્વાજ એક બાહોશ બિઝનેસમેન છે. સિંગાપુર, ઓસ્ટ્રેલિયા,જાપાન, યુ.કે, કે યુ.એસ.માં એની કંપનીનો કોઈ કોન્ટ્રાકટ થાય…

Back to top button