સાપ્તાહિક દૈનંદિની
તા. ૨૪-૧૨-૨૦૨૩ થી તા. ૩૦-૧૨-૨૦૨૩ રવિવાર, માર્ગશીર્ષ સુદ-૧૩, તા. ૨૪મી ડિસેમ્બર, ૨૦૨૩. નક્ષત્ર કૃત્તિકા રાત્રે ક. ૨૧-૧૮ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. પ્રદોષ, શુક્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૩૦-૪૫ (તા. ૨૫) (બપોરે ક. ૧૨-૦૫ થી ૧૮-૫૮ સુધી…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), રવિવાર, તા. ૨૪-૧૨-૨૦૨૩, નક્ષત્ર, વારનો સૂર્ય,અગ્નિ આદિ પંચત્ત્વ દેવતાનો શુભ યોગ, પ્રદોષ વ્રત પર્વ ભારતીય દિનાંક ૩, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિસુદ-૧૩પારસી શહેનશાહી રોજ…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૪-૧૨-૨૦૨૩ થી તા. ૩૦-૧૨-૨૦૨૩ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં ધનુ રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ વૃશ્ર્ચિક રાશિમાં સ્થિર ગતિએ ભ્રમણ કરે છે. ધનુ રાશિમાં મિશ્ર ગતિએ બુધ તા. ૨૮મીએ વૃશ્ર્ચિક રાશિમાં આવે છે. સપ્તાહના અંત…
- ઉત્સવ
ગુજરાતમાં દારૂબંધી હટે તો નાણાંનો વરસાદ થાય…!
જે રીતે હમણા આંશિક રીતે દારૂબંધી હળવી કરી એમ ગુજરાત સરકાર જો ક્રમશ: સમુદ્રકાંઠાના અમુક વિસ્તારોમાં પણ શરાબ -નિષેધ દૂર કરી એને વિકસાવે તો ત્યાંનો પ્રવાસન ક્ષેત્ર અવ્વ્લ બનશે ને અઢળક ધન ગુજરાતમાં ખેંચાઈને ઠલવાશે.. કવર સ્ટોરી -વિજય વ્યાસ ગુજરાતની…
- ઉત્સવ
બાવાઓ બ્રહ્મચારી ન નીકળે તો…
…એ સમસ્યા આપણી અપેક્ષાની છે, બાવાઓના દાવાની નહીં ! મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી દેશમાં જયારે પણ કોઈ સાધુ-બાવાનાં સેક્સ કૌભાંડના સમાચાર આવે, ત્યારે લોકોનો ગુસ્સો માત્ર પીડિત સ્ત્રી માટે નથી હોતો, પરંતુ બાવાઓના કથિત સાધુત્વને લઈને હોય છે. લોકોને દુ:ખ…
- ઉત્સવ
ઠાકર ગોકુલદાસ તેજપાલનું વસિયતનામું એક નિરાળો ઈતિહાસ ધરાવે છે
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા (૭૪)અંગ્રેજી સાહિત્યનું ખેડાણ અનેક ક્ષેત્રે થયું છે અને તેમાં મરણ પામનારા માણસોની કબર પર કોતરવામાં આવલાં લખાણનો પણ માતબર સંગ્રહ ઉપલબ્ધ છે. આપણે ત્યાં તો અગ્નિસંસ્કારની વિધિ પ્રચલિત હોવાથી એ લેખોનો સંગ્રહ થવા પામ્યો નથી,…
- ઉત્સવ
ખાખી મની-૮
‘મહેન્દરસિંઘ બસરા આપણા માટે જોખમ છે. એ મોં ખોલે એની પહેલા આપણે ત્રીજું નેત્ર ખોલવું પડે’ અનિલ રાવલ ઓહ, તો તું મહેન્દરસિંઘ બસરા છો’ સોલંકીએ રાંગણેકરની સામે જોતા કહ્યું. પાઘડી, દાઢી-મૂછ વગરનો મહેન્દરસિંઘ બસરા. અચરજ પામી ગયેલા રાંગણેકરે ઉપરથી નીચે…
- ઉત્સવ
ભારત અને ગણિતશાસ્ત્ર – પ્રાચીનથી અર્વાચીન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને અર્પણ
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ આપણે ચંદ્રને જોઈએ તો તે કેટલો પૂર્ણ ગોળાકાર સુંદર લાગે છે. તે ચંદ્રનો ગ્લોબલવ્યૂ છે. હકીકતમાં તે પૂર્ણ ગોળાકાર નથી પણ ઝીક-ઝેક છે. તેના પર ઊંચા પહાડો અને ઊંડી ખીણો છે. તે હકીકતમાં કૂબડો…
- ઉત્સવ
માખી, મકોડો, મૂરખ નર સદા રહે લપટાય, ભમર, ભોરિંગ, ચતુર નર કરડી આઘો થાય!
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી કહેવતના લાઘવ અને પ્રભાવ વિશે તો વાચકો સારી પેઠે વાકેફ છે જ અને જ્યારે એમાં કવિતાનું તત્ત્વ ઉમેરાય પછી જે કહેવત કવિતા તૈયાર થાય એની તો વાત જ ન્યારી છે. છેલ્લા કેટલાંક હપ્તાથી આપણે આ…
- ઉત્સવ
પહેલો શાહજાદો જાળમાં ન ફસાયો તો રાજપૂતોએ બીજા સામે જોયું
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૨૪)મહારાજા જસવંતસિંહના પત્ની દેવકીરાણી અને અન્ય આગેવાનો સાથે ચર્ચાબાદ નિર્ણય લેવાયો કે બાળ મહારાજા અજિતસિંહને મેવાડથી દૂર લઇ જવા એમની સલામતી માટે સિરોહીના કાલિન્દ્રી પરપસંદગી ઉતારાઇ. અહીંના એક વિશ્ર્વાસુ પુષ્કરણ બ્રાહ્મણ જગદેવની પત્ની પાસે અજિતસિંહ રહેશેએવું…