ઝૂંપડપટ્ટીઓ થશે ચકાચક ઘરે-ઘરે જઈ કચરો જમા કરવાની પાલિકાની યોજના
મુંબઈ: મુંબઈ દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર હોવાથી અહીં રોજે લાખો ટન કચરો જમા થાય છે. મુંબઈ મહાપાલિકા દ્વારા શહેરમાં કચરાની સમસ્યાને દૂર કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. મહાપાલિકાએ શહેરની ઝૂંપડપટ્ટીઓને કચરા મુક્ત કરવા માટે ઘરે-ઘરે…
૨૦ જાન્યુઆરીથી મુંબઈમાં આમરણ ઉપવાસ બીડમાં મરાઠા સમાજની સભામાં જરાંગેનું એલાન
બીડ: મરાઠા આરક્ષણ માટે ચાલી રહેલા મરાઠા સમાજના આંદોલનના ભાગરૂપે શનિવારે રાજ્યના બીડમાં આયોજિત કરવામાં આવેલી સભામાં આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલે કહ્યું હતું કે સરકાર સમય પસાર કરીને મરાઠા સમાજની છેતરપિંડી કરી રહી છે. અમારી પણ મર્યાદા છે. હવે મુંબઈમાં ધસી…
- આમચી મુંબઈ
ક્રિસમસમાં કોરોના…
કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે ત્યારે પ્રશાસન દ્વારા લોકોને સતર્ક અને સાવચેતી રાખવાની સલાહ આપી છે. ક્રિસમસ અને નવા વર્ષના આગમની તૈયારીઓને કારણે બજારમાં ભીડ જોવા મળી રહી છે ત્યારે લોકો ફરી માસ્ક સાથે જોવા મળી રહ્યા છે. (અમય ખરાડે)
- આમચી મુંબઈ
મુંબઈ ધૂંધળું…
મુંબઈમાં હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે વાતાવરણ ધૂંધળું જોવા મળી રહ્યું છે. હવામાં ધૂળ અને ધુમ્મસનું પ્રમાણ વધુ હોવાને કારણે વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. (અમય ખરાડે)
શનિ શિંગણાપુરમાં દર્શન આડે વિઘ્ન ટ્રસ્ટના કર્મચારીઓ સોમવારથી હડતાળ પર ઊતરશે
અહમદનગર: શનિ દેવના દર્શન માટે પ્રખ્યાત રાજ્યના શનિ શિંગણાપુર દેવસ્થાન ટ્રસ્ટના ૩૭૫ કર્મચારીઓએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હોવાથી દર્શન દુર્લભ થવાની સંભાવના છે. કર્મચારીઓ સોમવારથી (૨૫ ડિસેમ્બરથી) વિવિધ માગણીઓના ટેકામાં હડતાળ પર ઉતરી રહ્યા હોવાથી એ સમય દરમિયાન કામકાજ…
સરકારની માલશેજ ઘાટ ખાતે કાચનો‘સ્કાયવોક’ બનાવવા મંજૂરી
મુંબઈ: રાજ્ય સરકારે થાણે જિલ્લાના સહ્યાદ્રી પર્વતોમાં એક લોકપ્રિય પર્યટન સ્થળ માલશેજ ઘાટમાં પ્રવાસન સંકુલના ભાગ રૂપે ૧૧૫-મીટર લાંબો ‘ઓ’ આકારનો કાચનો સ્કાયવોક બનાવવાની મંજૂરી આપી છે. આ સ્કાયવોક, ૪.૯૬ હેક્ટરમાં ફેલાયેલો હશે અને ખાનગી સંસ્થાઓ સાથે ભાગીદારીમાં બાંધવામાં આવશે,…
‘બ્લેક ઍન્ડ વ્હાઇટ’નો ગયો જમાનો:હવે ઝેબ્રા ક્રોસિંગ હશે ‘વ્હાઇટ ઍન્ડ રેડ’
થાણે : થાણે મહાપાલિકા દ્વારા વિવિધ વિસ્તારના ચોકમાં નાગરિકોને સુરક્ષિત રીતે રસ્તો ઓળંગતા ફાવે તે માટે સફેદ અને કાળા રંગના ઝેબ્રા ક્રોસિંગ તૈયાર કરવામાં આવે છે. આ ઝેબ્રા ક્રોસિંગને જોવામાં નાગરિકોને તકલીફ પડતી હોવાથી થાણે મહાપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા…
હિન્દુ મરણ
દશાશ્રીમાળીરાજુલા નિવાસી સ્વ. મોતીલાલ મોહનલાલ મોદીના ધર્મપત્ની ગં. સ્વ. પ્રભાબેન (ઉં. વ. ૯૨) શુક્રવારે તા. ૨૨/૧૨/૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ સુરેશભાઈ, ઉમેશભાઈ તથા હર્ષાબેન ગડાધરા, અને જાગૃતીબેન મહેતાના માતૃશ્રી. દમયંતી તથા જયશ્રી. શાંતિલાલ અને મુકેશકુમારના સાસુ. ભાવનગર વાળા જેઠાલાલ છગનલાલ…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનમુંદ્રાના હસમુખ ચાંપશી વીરજી કેનીયા (ઉં. વ. ૭૦) તા. ૨૩-૧૨ના અવસાન પામેલ છે. માતુશ્રી સુંદરબેન ચાંપશીના સુપુત્ર. કુસુમબેનના પતિ. કોમલ, નિકુંજના પિતાશ્રી. માતુશ્રી લીલાવંતીબેન જીવરાજના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. નિકુંજ હસમુખ કેનીઆ, ૪૧૧, ઓમકાર એન્કલેવ, જુની…
- વેપાર
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ કપાતના આશાવાદે વિશ્ર્વ બજાર પાછળ સોનામાં આગળ ધપતી તેજી સામે માગમાં જળવાતી પીછેહઠ
રોકાણકારોની નવી લેવાલી અટકી, જૂના સોનાના કોઈન અને લગડીમાં વધેલું વેચવાલીનું દબાણ કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે છેલ્લી નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખવાની સાથે સાથે તંગ નાણાનીતિથી દૂર રહીને હવે હળવી નાણાનીતિ અપનાવવાના સંકેતો આપતાં…