Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૫૨ નવા કેસ અને ચાર મોત

    નવી દિલ્હી: ભારતમાં એક દિવસમાં ૭૫૨ કોરોના વાઇરસના નવા કેસ નોંધાયા છે. જે ૨૧ મે, ૨૦૨૩ પછી સૌથી વધુ છે. આ સાથે સક્રિય કેસ વધીને ૩,૪૨૦ થઇ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શનિવારે અપડેટ કરાયેલા ડેટામાં આ આંકડો સામે આવ્યો…

  • વેરાવળ નજીક ઈઝરાયલી જહાજ પર ડ્રોન હુમલો

    વેરાવળ/ઓખા: હિંદ મહાસાગરમાં ભારત આવી રહેલા ઈઝરાયેલી જહાજ પર ડ્રોન એટેકની એક ગંભીર ઘટના સામે આવી છે. ડ્રોન એટેક બાદ જહાજમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી. ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ, પરંતુ આ ઘટનાને કારણે ઓખા-વેરાવળમાં દરિયાઇ સુરક્ષા પર મોટું…

  • હવે દિલ્હીમાં સરકારી હૉસ્પિટલમાં નકલી દવાઓનું કૌભાંડ

    નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વધુ એક કૌભાંડ વિશે માહિતી મળી હતી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે દાવો કર્યો છે કે દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં નકલી દવાઓ મળી આવી છે. હૉસ્પિટલમાં પરીક્ષણ કરાયેલા ૧૦% સેમ્પલ ફેલ સાબિત થયા છે. દિલ્હીના એલજી વિનય…

  • જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ વિફળ: એક આતંકવાદી ઠાર

    જમ્મુ : શનિવારે પરોઢિયે આંતરરાષ્ટ્રીય સરહદનું રક્ષણ કરતાં લશ્કરી દળોએ ઘૂસણખોરીના પ્રયાસને વિફળ બનાવીને એક આતંકવાદીને ઠાર માર્યો હતો એમ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીઓએ માહિતી આપી હતી કે ચાર સશ્સ્ત્ર આતંકવાદીઓએ સરહદની બીજી બાજુથી ખૌર સેક્ટરના અખનોરમાં પરોઢિયે ઘૂસણખોરીનો પ્રયાસ…

  • નેશનલ

    બાળકો પર છવાયો શ્રીરામનો જાદુ:

    ભોપાલમાં ક્રિસમસની ઉજવણીનો વિરોધ કરવા શનિવારે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન શ્રીરામની વેશભૂષામાં બાળકો. (એજન્સી)

  • પ્રવાસીઓની થશે હાલાકી ‘વંદે ભારત ટ્રેન’ને કારણે લોકલના સમયમાં ફેરફાર

    મુંબઈ: મહારાષ્ટ્રની રેલવે સેવામાં ૩૦ ડિસેમ્બરે છઠ્ઠી વંદે ભારત ટ્રેન સામેલ થવાની છે. મધ્ય રેલવેમાં સીએસએમટીથી શિર્ડી, સોલાપુર અને મડગાવ આવી ત્રણ વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ૩૦ ડિસેમ્બરે મુંબઈ-જાલના વચ્ચે પણ વંદે ભારત ટ્રેનની સેવા શરૂ કરવામાં…

  • મધ્ય રેલવેમાં આજે મેગા બ્લોક

    મુંબઈ: મધ્ય રેલવેમાં રવિવારે વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણીના કામો માટે સવારે ૧૧.૦૫ વાગ્યાથી સાંજે ૩.૫૫ વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવવાનો છે. રવિવારે લેવામાં આવતા બ્લોક વિશે રેલવે પ્રશાસને માહિતી જાહેર કરી છે. રેલવે પ્રશાસને આપેલી માહિતી મુજબ રવિવારે મધ્ય…

  • ઝૂંપડપટ્ટીઓ થશે ચકાચક ઘરે-ઘરે જઈ કચરો જમા કરવાની પાલિકાની યોજના

    મુંબઈ: મુંબઈ દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર હોવાથી અહીં રોજે લાખો ટન કચરો જમા થાય છે. મુંબઈ મહાપાલિકા દ્વારા શહેરમાં કચરાની સમસ્યાને દૂર કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. મહાપાલિકાએ શહેરની ઝૂંપડપટ્ટીઓને કચરા મુક્ત કરવા માટે ઘરે-ઘરે…

  • ૨૦ જાન્યુઆરીથી મુંબઈમાં આમરણ ઉપવાસ બીડમાં મરાઠા સમાજની સભામાં જરાંગેનું એલાન

    બીડ: મરાઠા આરક્ષણ માટે ચાલી રહેલા મરાઠા સમાજના આંદોલનના ભાગરૂપે શનિવારે રાજ્યના બીડમાં આયોજિત કરવામાં આવેલી સભામાં આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલે કહ્યું હતું કે સરકાર સમય પસાર કરીને મરાઠા સમાજની છેતરપિંડી કરી રહી છે. અમારી પણ મર્યાદા છે. હવે મુંબઈમાં ધસી…

  • આમચી મુંબઈ

    ક્રિસમસમાં કોરોના…

    કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે ત્યારે પ્રશાસન દ્વારા લોકોને સતર્ક અને સાવચેતી રાખવાની સલાહ આપી છે. ક્રિસમસ અને નવા વર્ષના આગમની તૈયારીઓને કારણે બજારમાં ભીડ જોવા મળી રહી છે ત્યારે લોકો ફરી માસ્ક સાથે જોવા મળી રહ્યા છે. (અમય ખરાડે)

Back to top button