• આપણું ગુજરાત

    પીએમ સ્વનિધિ યોજના નાના માણસો માટેની મોટી યોજના: અમિત શાહ

    જનકલ્યાણ: અમદાવાદમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓની સાથે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ. (પીટીઆઈ) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આત્મનિર્ભર શેરી ફેરિયાઓના અમદાવાદમાં યોજાયેલા સ્નેહમિલન સમારંભને સંબોધતાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે…

  • આયુષ્માન કાર્ડ એ ખરાં અર્થમાં નરેન્દ્ર મોદીની સ્વાસ્થ્ય ગેરંટી: મુખ્ય પ્રધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આજે વિશ્ર્વની સૌથી મોટી આરોગ્ય લાભ યોજના છે. રૂ. પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડતી આ યોજનાનું આયુષ્માન કાર્ડ ખરાં અર્થમાં આરોગ્ય ક્ષેત્રે દેશના ગરીબ અને મધ્યમ…

  • ઉત્તર ગુજરાતમાં ૧૧.૬૭ લાખ હેક્ટરમાં શિયાળુ વાવેતર

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ રવી વાવેતરને માફકસર ઠંડીની હજુ શરૂઆત થઈ નથી. એક તરફ ઉત્તર ગુજરાતમાં ૧૦૦ ટકા કરતાં પણ વધુ શિયાળુ વાવેતર ખેડૂતોએ કરી દીધું છે, પરંતુ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં…

  • કરજણમાં કપાસ ખરીદવા માટે સીસીઆઇનું કેન્દ્ર શરૂ કરવાની માગ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જયારે મધ્ય ગુજરાતમાં કપાસની ખેતી કરતા ખેડૂતો પર તેની મોટી અસર જોવા મળી છે. વરસાદને કારણે કપાસનો ઊભો પાક બેસી ગયો છે, જયારે બીજી તરફ ખેડૂતોને…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), સોમવાર, તા. ૨૫-૧૨-૨૦૨૩, નાતાલપર્વભારતીય દિનાંક ૪, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૧૪પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૫મો અમરદાદ, સને…

  • ધર્મતેજ

    ‘ગીતા’ની ઝીણી પણ ઉપયોગી વાતો

    ગીતા અભ્યાસ -હેમુ ભીખુ ગીતા વિશે ઘણું કહેવાયું છે. ગીતાની કેટલીક બાબતો વિશે તો અપાર માત્રામાં, જુદા જુદા સ્વરૂપે વાતો થઈ ચૂકી છે. મા ફલેષૂ કદાચન કે સંભવામિ યુગે યુગે વિષય પર અસંખ્ય પુસ્તકો લખાઈ ચૂક્યા છે, અને હવે તો…

  • ધર્મતેજ

    નરસિંહ મહેતાની કવિતા …ને ભગવદ્ ગીતા

    ગીતા મંથન -રાજેશ યાજ્ઞિક ગયા અઠવાડિયા સનાતન ધર્મ માટે એક અતિ મહત્ત્વનો દિવસ ગયો. એ હતો ગીતા જયંતીનો દિવસ. ગીતા જયંતી કેમ મનાવાય છે? ભગવાન શ્રી કૃષ્ણએ સનાતન ધર્મનો સાર ગાગરમાં સાગર ભરતા હોય તેમ શ્રીમદ્દ ભગવદ્ ગીતામાં આપ્યો છે.…

  • ધર્મતેજ

    દરેક પ્રકારની સંભાવના માટે ઈશ્ર્વરે સ્વતંત્રતા આપી છે

    મનન-ચિંતન -હેમંત વાળા પ્રશ્ર્નો પુછાતા હોય છે. જો નજરઅંદર તરફ જ વાળવાની હોય તો ઈશ્ર્વરે ઇન્દ્રિયોને બાહ્યગામી કેમ બનાવી. જો મૃત્યુ આખરી સત્ય હોય તો તે સ્વીકારવા માનવીના મનમાં ડર કેમ રાખ્યો. જો અધર્મનું આચરણ સર્વથા અયોગ્ય હોય તો ઈશ્ર્વરે…

  • ધર્મતેજ

    ભક્તિમાં દક્ષતા જરૂરી

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં ભક્તની શુદ્ધતા અને પવિત્રતાની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ ભક્તિમાં દક્ષતા નામના ગુણને બિરદાવી રહ્યા છે, તે સમજીએ. રાજા રવિ વર્માનાં ચિત્રો કલાજગતમાં અનોખું સ્થાન ધરાવે છે. ચિત્રકાર તો ઘણા છે, પણ શા માટે તેમનાં…

  • ઉત્તર ભારતમાં શીત લહેર અમરનાથ યાત્રાના બેઝ કેમ્પમાં માઇનસ ૩.૯ ડિગ્રી ઠંડી

    શ્રીનગર: કાશ્મીરમાં ઠંડીનું જોર રવિવારે વધ્યું હતું અને ખીણ વિસ્તારમાં તાપમાન ઘણાં સ્થળે શૂન્ય ડિગ્રીથી નીચું નોંધાયું હતું. શુક્રવારે અને ગુરુવારે તાપમાન થોડું વધુ હોવાથી રહેવાસીઓને રાહત થઇ હતી. શુક્રવારે રાતે શ્રીનગરમાં ૧.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું જે શનિવારે રાતે…

Back to top button