Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ધર્મતેજ

    શકટનો ભાર કોઈ છોડાવે એ પહેલાં છોડી દેવામાં ડહાપણ

    કશું આપણા હાથમાં નથી આમછતાં ‘હું’ અને મારું આ બે શબ્દો પર માણસનો અહંકાર લટકી રહ્યો છે જિનદર્શન -મહેન્દ્ર પુનાતર આ જગતમાં કેટલાય એવા માણસો છે જે એમ માને છે કે આ જગત તેના દ્વારા ચાલી રહ્યું છે. તે નહીં…

  • ધર્મતેજ

    તમને જવાબ આપતા મારા શબ્દોમાં જો કઠોરતા આવી ગઈ તો તેની અસર મારી આરાધનામાં થશે

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)પોતાના હાથમાંથી દૂધનો પ્યાલો છીનવાઈ જતાં ઉપમન્યું આક્રંદ કરે છે. દેવિકા: ‘પુત્ર ઉપમન્યુ તારે દૂધ પીવું છે તો ભગવાન શિવની આરાધના કર, એ તને દૂધનો સાગર પ્રદાન કરશે.’ ઉપમન્યુ: ‘હું દૂધ માટે નહીં, પણ તમારા…

  • ધર્મતેજ

    ‘ગીતા’ની ઝીણી પણ ઉપયોગી વાતો

    ગીતા અભ્યાસ -હેમુ ભીખુ ગીતા વિશે ઘણું કહેવાયું છે. ગીતાની કેટલીક બાબતો વિશે તો અપાર માત્રામાં, જુદા જુદા સ્વરૂપે વાતો થઈ ચૂકી છે. મા ફલેષૂ કદાચન કે સંભવામિ યુગે યુગે વિષય પર અસંખ્ય પુસ્તકો લખાઈ ચૂક્યા છે, અને હવે તો…

  • ધર્મતેજ

    નરસિંહ મહેતાની કવિતા …ને ભગવદ્ ગીતા

    ગીતા મંથન -રાજેશ યાજ્ઞિક ગયા અઠવાડિયા સનાતન ધર્મ માટે એક અતિ મહત્ત્વનો દિવસ ગયો. એ હતો ગીતા જયંતીનો દિવસ. ગીતા જયંતી કેમ મનાવાય છે? ભગવાન શ્રી કૃષ્ણએ સનાતન ધર્મનો સાર ગાગરમાં સાગર ભરતા હોય તેમ શ્રીમદ્દ ભગવદ્ ગીતામાં આપ્યો છે.…

  • ધર્મતેજ

    દરેક પ્રકારની સંભાવના માટે ઈશ્ર્વરે સ્વતંત્રતા આપી છે

    મનન-ચિંતન -હેમંત વાળા પ્રશ્ર્નો પુછાતા હોય છે. જો નજરઅંદર તરફ જ વાળવાની હોય તો ઈશ્ર્વરે ઇન્દ્રિયોને બાહ્યગામી કેમ બનાવી. જો મૃત્યુ આખરી સત્ય હોય તો તે સ્વીકારવા માનવીના મનમાં ડર કેમ રાખ્યો. જો અધર્મનું આચરણ સર્વથા અયોગ્ય હોય તો ઈશ્ર્વરે…

  • ધર્મતેજ

    ભક્તિમાં દક્ષતા જરૂરી

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં ભક્તની શુદ્ધતા અને પવિત્રતાની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ ભક્તિમાં દક્ષતા નામના ગુણને બિરદાવી રહ્યા છે, તે સમજીએ. રાજા રવિ વર્માનાં ચિત્રો કલાજગતમાં અનોખું સ્થાન ધરાવે છે. ચિત્રકાર તો ઘણા છે, પણ શા માટે તેમનાં…

  • ઉત્તર ભારતમાં શીત લહેર અમરનાથ યાત્રાના બેઝ કેમ્પમાં માઇનસ ૩.૯ ડિગ્રી ઠંડી

    શ્રીનગર: કાશ્મીરમાં ઠંડીનું જોર રવિવારે વધ્યું હતું અને ખીણ વિસ્તારમાં તાપમાન ઘણાં સ્થળે શૂન્ય ડિગ્રીથી નીચું નોંધાયું હતું. શુક્રવારે અને ગુરુવારે તાપમાન થોડું વધુ હોવાથી રહેવાસીઓને રાહત થઇ હતી. શુક્રવારે રાતે શ્રીનગરમાં ૧.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું જે શનિવારે રાતે…

  • ધર્મતેજ

    ભાઇચારાની સંસ્કૃતિનું વૈશ્ર્વિક પર્વ ક્રિસમસ

    નાતાલ -ધીરજ બસાક દુનિયાભરમાં પચીસ ડિસેમ્બરે ક્રિસમસ મનાવવામાં આવે છે. ઇશુ મસીહના જન્મદિવસની ખુશીમાં ખ્રિસ્તીઓ ક્રિસમસની ઉજવણી કરે છે, પરંતુ અન્ય ધર્મના લોકો પણ ભાઇચારો વધારનારા આ તહેવારની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. ભારતમાં હિંદુઓ પણ ક્રિસમસની ઉજવણીમાં મોટા પાયે…

  • હ્યુમન ટ્રાફિકિંગની શંકા: ફ્રાન્સે ૩૦૩ ભારતીયોને અટકાવ્યા

    નવી દિલ્હી: ૩૦૦ પ્રવાસીઓ (મોટાભાગના ભારતીયો)ને લઈને નિકારાગુઆ જઈ રહેલા વિમાનને શંકાસ્પદ માનવ તસ્કરીને મામલે પૅરિસ નજીકના હવાઈમથકે ‘ટૅક્નિકલ હૉલ્ટ’ દરમિયાન ફ્રાન્સના સત્તાધિકારીઓ દ્વારા અટકાવવામાં આવ્યા બાદ ફ્રાન્સસ્થિત ભારતીય એલચીકચેરીને વકીલની સહાય મળી હતી. ફ્રાન્સના સત્તાધિકારીઓના જણાવ્યા અનુસાર યુનાઈટેડ આરબ…

  • ગુજરાતમાં દારૂબંધીમાં છૂટનો કોઇ વિચાર નથી: ઋષિકેશ પટેલ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના સેવનમાં છૂટ આપવામાં આવી છે. આ મુદ્દે શનિવારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, જેમાં પક્ષ અને વિપક્ષો આમને સામને આવી ગયા છે. આ મુદ્દે રાધનપુરથી ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે,…

Back to top button