ઉત્તર ભારતમાં શીત લહેર અમરનાથ યાત્રાના બેઝ કેમ્પમાં માઇનસ ૩.૯ ડિગ્રી ઠંડી
શ્રીનગર: કાશ્મીરમાં ઠંડીનું જોર રવિવારે વધ્યું હતું અને ખીણ વિસ્તારમાં તાપમાન ઘણાં સ્થળે શૂન્ય ડિગ્રીથી નીચું નોંધાયું હતું. શુક્રવારે અને ગુરુવારે તાપમાન થોડું વધુ હોવાથી રહેવાસીઓને રાહત થઇ હતી. શુક્રવારે રાતે શ્રીનગરમાં ૧.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું જે શનિવારે રાતે…
- ધર્મતેજ
ભાઇચારાની સંસ્કૃતિનું વૈશ્ર્વિક પર્વ ક્રિસમસ
નાતાલ -ધીરજ બસાક દુનિયાભરમાં પચીસ ડિસેમ્બરે ક્રિસમસ મનાવવામાં આવે છે. ઇશુ મસીહના જન્મદિવસની ખુશીમાં ખ્રિસ્તીઓ ક્રિસમસની ઉજવણી કરે છે, પરંતુ અન્ય ધર્મના લોકો પણ ભાઇચારો વધારનારા આ તહેવારની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. ભારતમાં હિંદુઓ પણ ક્રિસમસની ઉજવણીમાં મોટા પાયે…
હ્યુમન ટ્રાફિકિંગની શંકા: ફ્રાન્સે ૩૦૩ ભારતીયોને અટકાવ્યા
નવી દિલ્હી: ૩૦૦ પ્રવાસીઓ (મોટાભાગના ભારતીયો)ને લઈને નિકારાગુઆ જઈ રહેલા વિમાનને શંકાસ્પદ માનવ તસ્કરીને મામલે પૅરિસ નજીકના હવાઈમથકે ‘ટૅક્નિકલ હૉલ્ટ’ દરમિયાન ફ્રાન્સના સત્તાધિકારીઓ દ્વારા અટકાવવામાં આવ્યા બાદ ફ્રાન્સસ્થિત ભારતીય એલચીકચેરીને વકીલની સહાય મળી હતી. ફ્રાન્સના સત્તાધિકારીઓના જણાવ્યા અનુસાર યુનાઈટેડ આરબ…
ગુજરાતમાં દારૂબંધીમાં છૂટનો કોઇ વિચાર નથી: ઋષિકેશ પટેલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના સેવનમાં છૂટ આપવામાં આવી છે. આ મુદ્દે શનિવારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, જેમાં પક્ષ અને વિપક્ષો આમને સામને આવી ગયા છે. આ મુદ્દે રાધનપુરથી ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે,…
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૫૨ નવા કેસ અને ચાર મોત
નવી દિલ્હી: ભારતમાં એક દિવસમાં ૭૫૨ કોરોના વાઇરસના નવા કેસ નોંધાયા છે. જે ૨૧ મે, ૨૦૨૩ પછી સૌથી વધુ છે. આ સાથે સક્રિય કેસ વધીને ૩,૪૨૦ થઇ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શનિવારે અપડેટ કરાયેલા ડેટામાં આ આંકડો સામે આવ્યો…
વેરાવળ નજીક ઈઝરાયલી જહાજ પર ડ્રોન હુમલો
વેરાવળ/ઓખા: હિંદ મહાસાગરમાં ભારત આવી રહેલા ઈઝરાયેલી જહાજ પર ડ્રોન એટેકની એક ગંભીર ઘટના સામે આવી છે. ડ્રોન એટેક બાદ જહાજમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી. ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ, પરંતુ આ ઘટનાને કારણે ઓખા-વેરાવળમાં દરિયાઇ સુરક્ષા પર મોટું…
હવે દિલ્હીમાં સરકારી હૉસ્પિટલમાં નકલી દવાઓનું કૌભાંડ
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વધુ એક કૌભાંડ વિશે માહિતી મળી હતી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે દાવો કર્યો છે કે દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં નકલી દવાઓ મળી આવી છે. હૉસ્પિટલમાં પરીક્ષણ કરાયેલા ૧૦% સેમ્પલ ફેલ સાબિત થયા છે. દિલ્હીના એલજી વિનય…
જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ વિફળ: એક આતંકવાદી ઠાર
જમ્મુ : શનિવારે પરોઢિયે આંતરરાષ્ટ્રીય સરહદનું રક્ષણ કરતાં લશ્કરી દળોએ ઘૂસણખોરીના પ્રયાસને વિફળ બનાવીને એક આતંકવાદીને ઠાર માર્યો હતો એમ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીઓએ માહિતી આપી હતી કે ચાર સશ્સ્ત્ર આતંકવાદીઓએ સરહદની બીજી બાજુથી ખૌર સેક્ટરના અખનોરમાં પરોઢિયે ઘૂસણખોરીનો પ્રયાસ…
- નેશનલ
બાળકો પર છવાયો શ્રીરામનો જાદુ:
ભોપાલમાં ક્રિસમસની ઉજવણીનો વિરોધ કરવા શનિવારે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન શ્રીરામની વેશભૂષામાં બાળકો. (એજન્સી)
પ્રવાસીઓની થશે હાલાકી ‘વંદે ભારત ટ્રેન’ને કારણે લોકલના સમયમાં ફેરફાર
મુંબઈ: મહારાષ્ટ્રની રેલવે સેવામાં ૩૦ ડિસેમ્બરે છઠ્ઠી વંદે ભારત ટ્રેન સામેલ થવાની છે. મધ્ય રેલવેમાં સીએસએમટીથી શિર્ડી, સોલાપુર અને મડગાવ આવી ત્રણ વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ૩૦ ડિસેમ્બરે મુંબઈ-જાલના વચ્ચે પણ વંદે ભારત ટ્રેનની સેવા શરૂ કરવામાં…