કરજણમાં કપાસ ખરીદવા માટે સીસીઆઇનું કેન્દ્ર શરૂ કરવાની માગ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જયારે મધ્ય ગુજરાતમાં કપાસની ખેતી કરતા ખેડૂતો પર તેની મોટી અસર જોવા મળી છે. વરસાદને કારણે કપાસનો ઊભો પાક બેસી ગયો છે, જયારે બીજી તરફ ખેડૂતોને…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), સોમવાર, તા. ૨૫-૧૨-૨૦૨૩, નાતાલપર્વભારતીય દિનાંક ૪, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૧૪પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૫મો અમરદાદ, સને…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- એકસ્ટ્રા અફેર
યુનિફોર્મ સિવિલ કોડનો આખા દેશમાં અમલ થવો જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણી નજીક આવી એ સાથે જ યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો પાછો ગાજ્યો છે. ઉત્તરાખંડની ભાજપની સરકાર લાંબા સમયથી રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનું વાજું વગાડ્યાં કરે છે. એ માટે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના વડપણ હેઠળ…
વિજ્ઞાનના યુગમાં ઈશ્ર્વર ક્યાં?
આચમન -અનવર વલિયાણી વૈજ્ઞાનિકોને ઈશ્ર્વરે જ બનાવ્યા છે અને સર્વે વૈજ્ઞાનિકોનાં મગજ પણ પ્રભુએ જ ઘડ્યાં છે. ઈશ્ર્વર પોતે અજરામર રહી શકે તેવી શોધ કરનારો વૈજ્ઞાનિક છે અને તેણે બનાવેલા માનવ વૈજ્ઞાનિકોને ફક્ત એકસો વર્ષની આસપાસનું આયુષ્ય આપ્યું છે. વૈજ્ઞાનિકો…
- ધર્મતેજ
ચોથો યમ: બ્રહ્મચર્ય ઇન્દ્રિયો સ્વેચ્છાએ સંયમમાં રાખશો તો બ્રહ્મનાં દર્શન અવશ્ય થશે
તમારા શહેરથી પરમાત્મા નગર સુધીની સફરમાં ઉક્ત શહેરમાં ફસાયા તો પરમાત્મા નગર પહોંચવામાં તકલીફ થઈ શકે. યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા આપણે ત્યાં બ્રહ્મચર્ય વિશે ઘણી જ ગેરસમજ પ્રવર્તે છે. વિજાતીય પાત્ર જોડે રતિક્રિડા ન કરવી એટલે બ્રહ્મચર્ય એવું વર્ષોથી દરેકના મનમાં…
- ધર્મતેજ
ભગવાન ઇસુ કહે છે કે જેમને માનવમાં ભગવાન નહીં દેખાય તે જીવનમાં ઘણું ચૂકે છે
માનસ મંથન -મોરારિબાપુ ભગવાનના રૂપને સમજવું હોય તો, દરેક અક્ષરના ત્રણ-ત્રણ અર્થો સમજવા જોઈએ. ‘ભ’ નો અર્થ ભજન. ભજનનો અર્થ છે વિશ્ર્વાસ,ભરોસો. શ્રદ્ધા આપણે જેને કહીએ છીએ. ભરોસો ત્રણ પ્રકારનો હોય છે. જે વ્યક્તિને પોતાના મન પર પૂરો ભરોસો છે…
- ધર્મતેજ
જેઓ અવતાર હોય તેઓ અવતાર જેવા લાગે નહિ, કારણ કે તેઓ અંધાર પછેડો ઓઢીને આવ્યા હોય છે
જીવનનું અમૃત -ભાણદેવ શ્રીરામકૃષ્ણદેવદક્ષિણેશ્ર્વરના અભણ બ્રાહ્મણ શ્રીરામકૃષ્ણદેવ ભગવદવતાર છે. સમજવી-સ્વીકારવી મુશ્કેલ લાગે એવી આ વાત છે, પરંતુ સત્ય છે, અને સત્યની પ્રતિષ્ઠા તેના સ્વીકાર પર નથી, કારણકે સત્ય સ્વયં પ્રતિષ્ઠિત છે. તેઓ અવતાર જેવા લાગતા નથી. જેઓ અવતાર હોય તેઓ…
- ધર્મતેજ
ધ૨મ ક૨ો તો ધણીને ઓળખોનિ૨ંજન ૨ાજ્યગુરુ
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ જી ૨ે અ૨જણ ધ૨મ ક૨ો તો ધણીને ઓળખો હો જી..૦જી ૨ે અ૨જણ બીજ૨ે થાવ૨નો, દિન તો ભલે૨ો હો જી.તમે અલખ વધાવો સાચે મોતીએ ૨ે હાં..જી ૨ે અ૨જણ આવતા સંતોના લઈએ વા૨ણાં હો જી,એના પગ ધોઈ…
- ધર્મતેજ
લોકસંસ્કૃતિની સરવાણીનું નાજુક વહોળું: રાણીંગભગતની વાણી
ભજનપરંપરામાં ગુરુચરિત્રની વિગતોને અને આત્મચરિત્રોને ઘણું બધું સ્થાન પ્રાપ્ત થતું હોય છે ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની વેલનાથ શિષ્યપરંપરામાં ભારે સમર્થ શિષ્યોનાં ઉદાહરણો મળે છે.રામૈયે તો ભારે સમર્થ શિષ્ય છે, પરંતુ બીજા એક રાણીંગભગત નામના ગરાસિયાનાં પણ ઘણાં ભજનો પ્રચલિત…