- એકસ્ટ્રા અફેર
યુનિફોર્મ સિવિલ કોડનો આખા દેશમાં અમલ થવો જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણી નજીક આવી એ સાથે જ યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો પાછો ગાજ્યો છે. ઉત્તરાખંડની ભાજપની સરકાર લાંબા સમયથી રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનું વાજું વગાડ્યાં કરે છે. એ માટે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના વડપણ હેઠળ…
વિજ્ઞાનના યુગમાં ઈશ્ર્વર ક્યાં?
આચમન -અનવર વલિયાણી વૈજ્ઞાનિકોને ઈશ્ર્વરે જ બનાવ્યા છે અને સર્વે વૈજ્ઞાનિકોનાં મગજ પણ પ્રભુએ જ ઘડ્યાં છે. ઈશ્ર્વર પોતે અજરામર રહી શકે તેવી શોધ કરનારો વૈજ્ઞાનિક છે અને તેણે બનાવેલા માનવ વૈજ્ઞાનિકોને ફક્ત એકસો વર્ષની આસપાસનું આયુષ્ય આપ્યું છે. વૈજ્ઞાનિકો…
- ધર્મતેજ
ચોથો યમ: બ્રહ્મચર્ય ઇન્દ્રિયો સ્વેચ્છાએ સંયમમાં રાખશો તો બ્રહ્મનાં દર્શન અવશ્ય થશે
તમારા શહેરથી પરમાત્મા નગર સુધીની સફરમાં ઉક્ત શહેરમાં ફસાયા તો પરમાત્મા નગર પહોંચવામાં તકલીફ થઈ શકે. યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા આપણે ત્યાં બ્રહ્મચર્ય વિશે ઘણી જ ગેરસમજ પ્રવર્તે છે. વિજાતીય પાત્ર જોડે રતિક્રિડા ન કરવી એટલે બ્રહ્મચર્ય એવું વર્ષોથી દરેકના મનમાં…
- ધર્મતેજ
ભગવાન ઇસુ કહે છે કે જેમને માનવમાં ભગવાન નહીં દેખાય તે જીવનમાં ઘણું ચૂકે છે
માનસ મંથન -મોરારિબાપુ ભગવાનના રૂપને સમજવું હોય તો, દરેક અક્ષરના ત્રણ-ત્રણ અર્થો સમજવા જોઈએ. ‘ભ’ નો અર્થ ભજન. ભજનનો અર્થ છે વિશ્ર્વાસ,ભરોસો. શ્રદ્ધા આપણે જેને કહીએ છીએ. ભરોસો ત્રણ પ્રકારનો હોય છે. જે વ્યક્તિને પોતાના મન પર પૂરો ભરોસો છે…
- ધર્મતેજ
જેઓ અવતાર હોય તેઓ અવતાર જેવા લાગે નહિ, કારણ કે તેઓ અંધાર પછેડો ઓઢીને આવ્યા હોય છે
જીવનનું અમૃત -ભાણદેવ શ્રીરામકૃષ્ણદેવદક્ષિણેશ્ર્વરના અભણ બ્રાહ્મણ શ્રીરામકૃષ્ણદેવ ભગવદવતાર છે. સમજવી-સ્વીકારવી મુશ્કેલ લાગે એવી આ વાત છે, પરંતુ સત્ય છે, અને સત્યની પ્રતિષ્ઠા તેના સ્વીકાર પર નથી, કારણકે સત્ય સ્વયં પ્રતિષ્ઠિત છે. તેઓ અવતાર જેવા લાગતા નથી. જેઓ અવતાર હોય તેઓ…
- ધર્મતેજ
ધ૨મ ક૨ો તો ધણીને ઓળખોનિ૨ંજન ૨ાજ્યગુરુ
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ જી ૨ે અ૨જણ ધ૨મ ક૨ો તો ધણીને ઓળખો હો જી..૦જી ૨ે અ૨જણ બીજ૨ે થાવ૨નો, દિન તો ભલે૨ો હો જી.તમે અલખ વધાવો સાચે મોતીએ ૨ે હાં..જી ૨ે અ૨જણ આવતા સંતોના લઈએ વા૨ણાં હો જી,એના પગ ધોઈ…
- ધર્મતેજ
લોકસંસ્કૃતિની સરવાણીનું નાજુક વહોળું: રાણીંગભગતની વાણી
ભજનપરંપરામાં ગુરુચરિત્રની વિગતોને અને આત્મચરિત્રોને ઘણું બધું સ્થાન પ્રાપ્ત થતું હોય છે ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની વેલનાથ શિષ્યપરંપરામાં ભારે સમર્થ શિષ્યોનાં ઉદાહરણો મળે છે.રામૈયે તો ભારે સમર્થ શિષ્ય છે, પરંતુ બીજા એક રાણીંગભગત નામના ગરાસિયાનાં પણ ઘણાં ભજનો પ્રચલિત…
- ધર્મતેજ
શકટનો ભાર કોઈ છોડાવે એ પહેલાં છોડી દેવામાં ડહાપણ
કશું આપણા હાથમાં નથી આમછતાં ‘હું’ અને મારું આ બે શબ્દો પર માણસનો અહંકાર લટકી રહ્યો છે જિનદર્શન -મહેન્દ્ર પુનાતર આ જગતમાં કેટલાય એવા માણસો છે જે એમ માને છે કે આ જગત તેના દ્વારા ચાલી રહ્યું છે. તે નહીં…
- ધર્મતેજ
તમને જવાબ આપતા મારા શબ્દોમાં જો કઠોરતા આવી ગઈ તો તેની અસર મારી આરાધનામાં થશે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)પોતાના હાથમાંથી દૂધનો પ્યાલો છીનવાઈ જતાં ઉપમન્યું આક્રંદ કરે છે. દેવિકા: ‘પુત્ર ઉપમન્યુ તારે દૂધ પીવું છે તો ભગવાન શિવની આરાધના કર, એ તને દૂધનો સાગર પ્રદાન કરશે.’ ઉપમન્યુ: ‘હું દૂધ માટે નહીં, પણ તમારા…
- ધર્મતેજ
‘ગીતા’ની ઝીણી પણ ઉપયોગી વાતો
ગીતા અભ્યાસ -હેમુ ભીખુ ગીતા વિશે ઘણું કહેવાયું છે. ગીતાની કેટલીક બાબતો વિશે તો અપાર માત્રામાં, જુદા જુદા સ્વરૂપે વાતો થઈ ચૂકી છે. મા ફલેષૂ કદાચન કે સંભવામિ યુગે યુગે વિષય પર અસંખ્ય પુસ્તકો લખાઈ ચૂક્યા છે, અને હવે તો…