પારસી મરણ
નોશીર દોસાભઇ તાંગરી (એડનવાલા) તે નરગીશ નોશીર તાંગરીના ખાવીંદ. તે મરહુમો હીલ્લામાય દોસાભઇ તાંગરીના દીકરા. તે ફરશોગર, ફીરદોશ તથા દેલાફરૂઝના બાવાજી. તે ગુલનાર તથા સેન્ડરા તાંગરીના સસરાજી. તે બાઇમાય, ફ્રેની તથા મરહુમો હોમાય, દૌલત, મેહરૂ, હોમી તથા જીમીના ભાઇ. તે…
હિન્દુ મરણ
હાલાઇ લોહાણાગં. સ્વ.પુષ્પાબેન (મંગુબેન) અમૃતલાલ નથવાણી (ઉંમર ૯૨) તે સ્વ. અમૃતલાલ વલ્લભદાસ નથવાણીના પત્ની તે સ્વ. બાબુભાઇ વલ્લભદાસ નથવાણી , ગિરધરભાઈ વલ્લભદાસ નથવાણી તેમજ સ્વ. ચુનીલાલ વલ્લભદાસના ભાભી,સુંદરજી મોરારજી ઠકરાર ના દીકરી, તે યોગેશભાઈ અમૃતલાલ નથવાણી, મીનાબેન હરસુખલાલ જોબનપુત્રા, જાગૃતિ…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનમોથાળાના કાંતિલાલ સાવલા (ઉ.વ.૭૨) ૨૨.૧૨.૨૩ના અવસાન પામેલ છે. મા. રાજબાઈ ખેરાજના પુત્ર. કસ્તુરબેનના પતિ. નિલેશ, શૈલેષ, સંજયના પિતા. પાનબાઈ, વિશનજી, તારાચંદના ભાઈ. રાયધણજર હાંસબાઈ મુરજીના જમાઈ. પ્રા. વર્ધમાન સ્થાનક જૈન સંઘ કરસન લઘુ નિસર હોલ, દાદર વે.…
- વેપાર
રજાના મૂડ વચ્ચે સ્ટોક માર્કેટ રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા
નવી દિલ્હી: આવતીકાલે બજાર ક્રિસમસની રજાને કારણે બંધ રહેનાર છે. તેમ જ ગુરુવારે ડિસેમ્બર મહિનાનું ડેરિવેટીવ્ઝનું વલણ પૂરું થઈ રહ્યું છે. તેમ જ અન્ય સ્થાનિક ટ્રીગરોના અભાવ વચ્ચે સપ્તાહ દરમિયાન ઈક્વિટી બજારમાં સાંકડી વધઘટ અથવા તો રેન્જ બાઉન્ડ રહે તેવી…
રોકાણ માટે ભારત આકર્ષક મથક રહેતાં વર્ષ ૨૦૨૪માં સીધા વિદેશી રોકાણનો આંતરપ્રવાહ વધવાનો આશાવાદ
નવી દિલ્હી: વૈશ્ર્વિક વિપરીત પરિબળો હોવા છતાં દેશની આર્થિક મજબૂતી, ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારાની સાથે આકર્ષક પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ જેવાં કારણોસર સીધા વિદેશી રોકાણ માટે ભારત આગામી વર્ષ ૨૦૨૪ માટે પણ આકર્ષક સ્થાનક તરીકે જળવાયેલું રહેશે. ભારત રોકાણકારો માટે આકર્ષણનું…
રાજકીય અને આર્થિક સ્થિરતાને ટેકે ડિસેમ્બરમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ઈક્વિટીમાં રૂ. ૫૭,૩૦૦ કરોડ ઠાલવ્યા
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકી બૉન્ડની યિલ્ડમાં ઘટાડો અને સ્થાનિક સ્તરે રાજકીય સ્થિરતા અને આકર્ષક આર્થિક વૃદ્ધિને ધ્યાનમાં લેતા ગત ડિસેમ્બર મહિનામાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૫૭,૩૦૦ કરોડ ઠાલવ્યા છે અને આ સાથે જ આ વર્ષમાં તેઓનું…
અમદાવાદથી અયોધ્યા સુધી રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન
અમદાવાદ: શહેરથી અયોધ્યા સુધી રથયાત્રા યોજાશે. ૧૪૦૦ કિલોમીટરની આ રથયાત્રા ૧૪ શહેરમાંથી પસાર થઈને ૨૦મીએ અયોધ્યા પહોંચનાર છે તા. ૮મી જાન્યુઆરીએ આ રથયાત્રાનું અમદાવાદથી પ્રસ્થાન થશે, જે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. રામલલ્લા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં…
- આપણું ગુજરાત
પીએમ સ્વનિધિ યોજના નાના માણસો માટેની મોટી યોજના: અમિત શાહ
જનકલ્યાણ: અમદાવાદમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓની સાથે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ. (પીટીઆઈ) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આત્મનિર્ભર શેરી ફેરિયાઓના અમદાવાદમાં યોજાયેલા સ્નેહમિલન સમારંભને સંબોધતાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે…
આયુષ્માન કાર્ડ એ ખરાં અર્થમાં નરેન્દ્ર મોદીની સ્વાસ્થ્ય ગેરંટી: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આજે વિશ્ર્વની સૌથી મોટી આરોગ્ય લાભ યોજના છે. રૂ. પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડતી આ યોજનાનું આયુષ્માન કાર્ડ ખરાં અર્થમાં આરોગ્ય ક્ષેત્રે દેશના ગરીબ અને મધ્યમ…
ઉત્તર ગુજરાતમાં ૧૧.૬૭ લાખ હેક્ટરમાં શિયાળુ વાવેતર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ રવી વાવેતરને માફકસર ઠંડીની હજુ શરૂઆત થઈ નથી. એક તરફ ઉત્તર ગુજરાતમાં ૧૦૦ ટકા કરતાં પણ વધુ શિયાળુ વાવેતર ખેડૂતોએ કરી દીધું છે, પરંતુ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં…