Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • આમચી મુંબઈ

    કળશ યાત્રા…

    અયોધ્યામાં ભવ્ય રામમંદિર બની રહ્યું છે ત્યારે રવિવારે મુંબાદેવી ખાતે અયોધ્યાના ગર્ભગૃહથી મંત્રવત અક્ષત કળશ લાવવામાં આવ્યો હતો ત્યારે વાજતેગાજતે કળશ યાત્રા કાઢવામાં આવી હતી. (અમય ખરાડે)

  • આમચી મુંબઈ

    ૨૦૨૪માં મુંબઈગરાઓની સફર થશે વધુ સરળ:વડા પ્રધાન આપશે અનેક પ્રકલ્પોની ભેટ

    મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ અને એમએમઆર ક્ષેત્ર માટે નવું વર્ષ કંઇક ખાસ લઇને આવનાર છે. ૨૦૨૪ની શરૂઆતમાં જ ઘણા પ્રકલ્પોના ઉદ્ઘાટનની તૈયારી કરવામાં આવી છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અનેક યોજનાનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરવાના છે. મુંબઈ અને તેની…

  • આમચી મુંબઈ

    આત્મનિર્ભરતા તરફ વધતા ભારતીય સશસ્ત્ર દળો નવા વર્ષે ક્ષમતામાં થશે વધારો

    મુંબઈ: ૨૦૨૪માં ભારતીય સંરક્ષણ દળોમાં નવી નીતિઓની અસર જોવા મળશે. સ્વદેશી ડિફેન્સ ઇન્ડસ્ટ્રી માટે અનેક તક આવશે જ્યારે સંરક્ષણ ક્ષેત્રે ભરતી માટેની પદ્ધતિમાં પણ ફેરફાર થવાનો છે. અત્યાર સુધી સંરક્ષણ મંત્રાલય પોઝિટિવ ઇન્ડિયાનાઇઝેશનની પાંચ લિસ્ટ જાહેર કરવામાં આવી છે. આ…

  • પારસી મરણ

    નોશીર દોસાભઇ તાંગરી (એડનવાલા) તે નરગીશ નોશીર તાંગરીના ખાવીંદ. તે મરહુમો હીલ્લામાય દોસાભઇ તાંગરીના દીકરા. તે ફરશોગર, ફીરદોશ તથા દેલાફરૂઝના બાવાજી. તે ગુલનાર તથા સેન્ડરા તાંગરીના સસરાજી. તે બાઇમાય, ફ્રેની તથા મરહુમો હોમાય, દૌલત, મેહરૂ, હોમી તથા જીમીના ભાઇ. તે…

  • હિન્દુ મરણ

    હાલાઇ લોહાણાગં. સ્વ.પુષ્પાબેન (મંગુબેન) અમૃતલાલ નથવાણી (ઉંમર ૯૨) તે સ્વ. અમૃતલાલ વલ્લભદાસ નથવાણીના પત્ની તે સ્વ. બાબુભાઇ વલ્લભદાસ નથવાણી , ગિરધરભાઈ વલ્લભદાસ નથવાણી તેમજ સ્વ. ચુનીલાલ વલ્લભદાસના ભાભી,સુંદરજી મોરારજી ઠકરાર ના દીકરી, તે યોગેશભાઈ અમૃતલાલ નથવાણી, મીનાબેન હરસુખલાલ જોબનપુત્રા, જાગૃતિ…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનમોથાળાના કાંતિલાલ સાવલા (ઉ.વ.૭૨) ૨૨.૧૨.૨૩ના અવસાન પામેલ છે. મા. રાજબાઈ ખેરાજના પુત્ર. કસ્તુરબેનના પતિ. નિલેશ, શૈલેષ, સંજયના પિતા. પાનબાઈ, વિશનજી, તારાચંદના ભાઈ. રાયધણજર હાંસબાઈ મુરજીના જમાઈ. પ્રા. વર્ધમાન સ્થાનક જૈન સંઘ કરસન લઘુ નિસર હોલ, દાદર વે.…

  • વેપાર

    રજાના મૂડ વચ્ચે સ્ટોક માર્કેટ રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા

    નવી દિલ્હી: આવતીકાલે બજાર ક્રિસમસની રજાને કારણે બંધ રહેનાર છે. તેમ જ ગુરુવારે ડિસેમ્બર મહિનાનું ડેરિવેટીવ્ઝનું વલણ પૂરું થઈ રહ્યું છે. તેમ જ અન્ય સ્થાનિક ટ્રીગરોના અભાવ વચ્ચે સપ્તાહ દરમિયાન ઈક્વિટી બજારમાં સાંકડી વધઘટ અથવા તો રેન્જ બાઉન્ડ રહે તેવી…

  • રોકાણ માટે ભારત આકર્ષક મથક રહેતાં વર્ષ ૨૦૨૪માં સીધા વિદેશી રોકાણનો આંતરપ્રવાહ વધવાનો આશાવાદ

    નવી દિલ્હી: વૈશ્ર્વિક વિપરીત પરિબળો હોવા છતાં દેશની આર્થિક મજબૂતી, ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારાની સાથે આકર્ષક પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ જેવાં કારણોસર સીધા વિદેશી રોકાણ માટે ભારત આગામી વર્ષ ૨૦૨૪ માટે પણ આકર્ષક સ્થાનક તરીકે જળવાયેલું રહેશે. ભારત રોકાણકારો માટે આકર્ષણનું…

  • રાજકીય અને આર્થિક સ્થિરતાને ટેકે ડિસેમ્બરમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ઈક્વિટીમાં રૂ. ૫૭,૩૦૦ કરોડ ઠાલવ્યા

    નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકી બૉન્ડની યિલ્ડમાં ઘટાડો અને સ્થાનિક સ્તરે રાજકીય સ્થિરતા અને આકર્ષક આર્થિક વૃદ્ધિને ધ્યાનમાં લેતા ગત ડિસેમ્બર મહિનામાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૫૭,૩૦૦ કરોડ ઠાલવ્યા છે અને આ સાથે જ આ વર્ષમાં તેઓનું…

  • અમદાવાદથી અયોધ્યા સુધી રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન

    અમદાવાદ: શહેરથી અયોધ્યા સુધી રથયાત્રા યોજાશે. ૧૪૦૦ કિલોમીટરની આ રથયાત્રા ૧૪ શહેરમાંથી પસાર થઈને ૨૦મીએ અયોધ્યા પહોંચનાર છે તા. ૮મી જાન્યુઆરીએ આ રથયાત્રાનું અમદાવાદથી પ્રસ્થાન થશે, જે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. રામલલ્લા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં…

Back to top button