- વેપાર
સોનાચાંદીમાં સાધારણ સુધારા સાથે સેંકડા બદલાયાં, જોકે ઊંચા મથાળે ઘરાકીમાં ઓટ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ઝવેરી બજારમાં કામકાજની શરૂઆત સારા સુધારા સાથે થઇ હતી અને બંને કિંમતી ધાતુના ભાવ ઊંચા મથાળે ખૂલ્યા…
-
મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર આજે બ્લોક
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) દ્વારા 13 ફેબ્રુઆરીએ યશવંતરાવ ચવ્હાણ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર હાઈવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ…
-
મહીસાગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 935 લાખનાં 1024 વિકાસકામો મંજૂર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહીસાગર જિલ્લામાં વર્ષ 2024-25 વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ જિલ્લાના છ તાલુકાઓ અને ત્રણ નગરપાલિકાઓ મળીને…
-
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે 1950 કરોડનાં વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું…
-
રાજ્યનાં 1675 કેન્દ્રો પરથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની તા.11મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે રાજ્યમાં…
-
અમિત શાહની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરશે?
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 15 તારીખે મહારાષ્ટ્ર પ્રવાસે આવવાના છે. ત્યારે તેમની હાજરીમાં અશોક ચવ્હાણ ભાજપમાં પ્રવેશ કરે તેવી…
-
નવાઝ શરીફનો ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારનો વિચાર
નવી દિલ્હી: પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જનતાએ આપેલા ચુકાદાને કારણે સર્જાયેલી મડાગાંઠનો ઉકેલ લાવવા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા…
-
આજે વાપીથી બગવાડા સ્ટેશન વચ્ચે બ્લોકને લીધે અમુક ટે્રનો રદ-રેગ્યુલેટ
મુંબઈ: મુંબઈ વિભાગના પશ્ચિમ રેલવેમાં અનેક મહત્ત્વના કામકાજ હાથ ધરવામાં આવતા માર્ગમાં બ્લોક લેવામાં આવે છે. મોટા પ્રમાણમાં કામકાજને લીધે…
-
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024'નો સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા માતાજીને દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં…
- એકસ્ટ્રા અફેર
સ્વામીનાથનને ભારતરત્ન બહુ મોડો મળ્યો
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ નરેન્દ્ર મોદી સરકારે ચૌધરી ચરણસિંહ અને પી.વી. નરસિંહરાવની સાથે સાથે ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા એમ.એસ.…