જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમોટી ખેરાળી નિવાસી, હાલ મુલુંડ સમરતબેન જેચંદભાઈ દોશીના પુત્ર અનંતરાયભાઈના ધર્મપત્ની અ. સૌ. મંગળાબેન (ઉં. વ. 75) 16-2-24, શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે અમૃતલાલભાઈ-દિપચંદભાઈના નાનાભાઈના પત્ની. નવીનભાઈ તથા ચંપાબેન, હિરાબેન, રસિલાબેન, રંજનબેનના ભાભી. વિજય અને નીલાના માતુશ્રી.…
- એકસ્ટ્રા અફેર

ખેતીનું સહકારીકરણ ખેડૂતોની સમસ્યાનો કાયમી ઉકેલ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર છેલ્લા સાત દિવસથી ડેરા નાંખીને બેઠેલા અને આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોના નેતાઓને મનાવવા માટે મોદી સરકાર ભરચક પ્રયાસો કરી રહી છે. તેના ભાગરૂપે ખેડૂત સંગઠનના નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. 20-2-2024, જયા એકાદશીભારતીય દિનાંક 1, માહે ફાલ્ગુન, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ સુદ-11જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ સુદ-11પારસી શહેનશાહી રોજ 9મો આદર, માહે 7મો મેહેર, સને 1393પારસી…
- તરોતાઝા

તરોતાજા રહેવા કેવા કેવા ઉપાય – ઉપચાર શોધાઈ રહ્યા છે આજકાલ?
હેલ્થકેર ક્ષેત્રે જગતભરમાં કેવાં શોધ- સંશોધન થઈ રહ્યાં છે એની એક આગવી ઝલક જોવા મળી તાજેતરમાં દુબઈ ખાતે આયોજિત `આરબ હેલ્થ કેર- 2024′ પ્રદર્શનમાં.. કવર સ્ટોરી – દિનેશ ગાઠાણી (દુબઈ)કોઈ પણ ક્ષેત્રે -ખાસ કરીને નવી ટેક્નોલોજી અને આરોગ્યના ફિલ્ડમાં સૌથી…
- તરોતાઝા

કાળા ફળ: સોનેરી સ્વાસ્થ્ય
તંદુરસ્તી-મનદુરસ્તી – રાજકુમાર `દિનકર’ સદીયો અગાઉ મહાન અંગ્રેજ લેખક શેક્સપિયરે કહ્યું હતું કે નામમાં શું રાખ્યું છે?' એ જ પ્રમાણે દાયકાઓ અગાઉ બોલીવુડના એક ગીતકારે કહ્યું હતુંગોરે રંગ પે ઈતના ગુમાન અચ્છા નહીં’. સ્વાભાવિક રીતે જ એમ કહેવાનો અર્થ એ…
- તરોતાઝા

બીમારીનો અક્સીર ઈલાજ.: બિચ્છુ ઘાસ કે કંડાલીનું શાક
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક બાળકોને શાળામાં છુટ્ટી પડે તેની સાથે અનેક પરિવાર ઉત્તરાખંડના પહાડોમાં ફરવા માટે નીકળી પડે.ઉત્તરાખંડ દેવભૂમિ’ તરીકે ઓળખાય છે. પ્રાકૃત્તિક સૌંદર્યવાળા રાજ્યોમાં ઉત્તરાખંડ અવ્વલ નંબરે આવે છે. તેનું મુખ્ય કારણ પહાડોની સુંદરતાની સાથે કલા, સાંસ્કૃતિક વારસો,…
ન કહેવાય, ન સહેવાય તેવી કબજિયાતનીસમસ્યાને કેવી રીતે દૂર રાખશો ?
આરોગ્ય એક્સપ્રેસ – કવિતા યાજ્ઞિક વ્યસ્ત જીવનશૈલી અને ફાસ્ટ ફૂડના ટે્રન્ડને કારણે આપણે ઘણીવાર આપણા સ્વાસ્થ્યને નજરઅંદાજ કરવા લાગીએ છે. જેની અસર આરોગ્ય પર જોવા મળે છે. આ વજન વધવાની સાથે પાચન સંબંધી સમસ્યાઓનું મુખ્ય કારણ છે. જેમાં કબજિયાતની સમસ્યા…
- તરોતાઝા

શરીર ઝકડાઇ જવાના ગ્રહોના એંધાણ સૂચવે છે.
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળમાં રાજાદી ગ્રહસૂર્ય: કુંભ રાશિમંગળ: મકર રાશિબુધ: કુંભ રાશિગુરુ: મેષ રાશિશુક્ર: મકર રાશિશનિ: કુંભ(સ્વગૃહી)રાશિ (અસ્ત)રાહુ: મીન રાશિ વક્રીભ્રમણકેતુ: ક્નયા રાશિ વક્રીભ્રમણકુંભ રાશિમાં સૂર્ય-બુધ- શનિની વાયુ તત્ત્વ-સ્થિર રાશિમાં ત્રિપુટી નૈસર્ગિક કુંડલી મુજબ 11…
જીવનશૈલી સુધારો સુંદરતા ખીલવો
વિશેષ – નિધી ભટ્ટ સૌદર્ય પ્રસાધનો તમને સુંદર બનાવી શકે છે એવી માન્યતા ધરાવતા હો તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. સૌંદર્ય વધારવામાં સૌંદર્ય પ્રસાધનો નજીવી ભૂમિકા ભજવે છે. તમારી સભાન જીવનશૈલી તમને અંદરથી સ્વસ્થ અને સુંદર બનાવે છે.…
- તરોતાઝા

શ્વાસની સમસ્યા સર્જતા અસ્થમાને ઓળખીએ (3)
સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક આપણે શ્વાસની સમસ્યા સર્જતા અસ્થમા વિશે જાણી રહ્યા છીએ. આ શૃંખલામાં આજે આપણે જાણીશું અસ્થમાનું નિદાન કઈ રીતે થાય છે અને તેને માટે સામાન્ય ઘરગથ્થુ ઉપચારો જે તમને રાહત આપી શકે છે. કોઈપણ રોગ માટે કયા…





