Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ભાજપના 26માંથી 22 સાંસદની ટિકિટ કપાશે?

    ગુજરાતમાં આ વખતે નો રિપીટનું વાવાઝોડું ફૂંકાશે (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એ લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. રાજ્યમાં 26 સાંસદમાંથી 22 સાંસદને ભાજપ રિપીટ નહિ કરે અને તેમનું પત્તું કપાઈ શકે તેવી…

  • અમદાવાદમાં અત્યાધુનિક પાર્કિંગ

    નિયત સમય બાદ કાર ઓટોમેટિક લોક થઇ જશે (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં પાર્કિંગની સમસ્યાઓ દિવસે દિવસે ત્રાસ દાયક બનતી જઇ રહી છે. અમદાવાદ મનપા દ્વારા મલ્ટિ સ્ટોરેડ પાર્કિંગ પણ બનાવ્યા છે તે પણ અમુક વિસ્તારમાં ફુલ થઇ જાય છે જ્યારે…

  • મહેસાણા સહિત પાંચ તાલુકામાં આધાર નોંધણી કેન્દ્રો બંધ કરાયાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહેસાણા જિલ્લામાં આધારકાર્ડ નોંધણી સહિતની કામગીરી માટે ઊભા કરાયેલ સરકારી કિટથી સજ્જ 10 પૈકી પાંચ તાલુકામાં અચાનક આધાર નોંધણી કેન્દ્રો બંધ કરાયા હતા. પરિણામે, પાંચેય તાલુકામાં આધારકાર્ડ લગતા કામકાજ અર્થે આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો…

  • કેન્દ્રની ભાજપ સરકારે માત્ર 3 લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપીને ખેડૂતોને છેતર્યા: કૉંગ્રેસ

    અમદાવાદ: ગુજરાતના અને દેશના ડુંગળી પકવતા ખેડૂતોને ભાજપે નિકાસબંધી કરીને ખૂબ મોટો અન્યાય કર્યા બાદ હવે જ્યારે ખેડૂતોનો રોષ ભભૂકી ઊઠ્યો છે અને સામે ચૂંટણી દેખાય છે ત્યારે માત્ર 3 લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપીને એવો પ્રચાર શરૂ કર્યો…

  • પારસી મરણ

    આબાન પાલનજી દસ્તુર તે મરહુમો બાનુબાઈ તથા પાલનજી દસ્તુરના દીકરી. તે ફ્રેની દલાલ તથા મરહુમો નરગીશ દસ્તુર, દીનશા દસ્તુર તથા બેહરામ દસ્તુરના બહેન. તે આદીલ, પરસીસ અને શનાઝના માસીજી. તે તેમતન, તનાઝ, કેરમાન અને ડૈસીના ફુઈજી. (ઉં. વ. 92) રહે.…

  • હિન્દુ મરણ

    હાલાઈ લોહાણામેથારી નિવાસી, હાલ આંબીવલી ગં. સ્વ. હંસાબેન (ઉં. વ. 78) સ્વ. ત્રિભોવનદાસ દેવચંદ નથવાણીના ધર્મપત્ની. સ્વ. ગોરધનદાસ દુર્લભજી ઉનડકટના પુત્રી. અજય, હિરેન, રશ્મિ સતીશકુમાર વિચારે, રૂપા હેમંતકુમાર વ્યાસના માતુશ્રી. અલકાબેન, નિશાબેનના સાસુ. હર્ષ, કાજલ જયકુમાર પોંડા, યશ, ધ્રુવના દાદી.…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમોટી ખેરાળી નિવાસી, હાલ મુલુંડ સમરતબેન જેચંદભાઈ દોશીના પુત્ર અનંતરાયભાઈના ધર્મપત્ની અ. સૌ. મંગળાબેન (ઉં. વ. 75) 16-2-24, શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે અમૃતલાલભાઈ-દિપચંદભાઈના નાનાભાઈના પત્ની. નવીનભાઈ તથા ચંપાબેન, હિરાબેન, રસિલાબેન, રંજનબેનના ભાભી. વિજય અને નીલાના માતુશ્રી.…

  • એકસ્ટ્રા અફેર

    ખેતીનું સહકારીકરણ ખેડૂતોની સમસ્યાનો કાયમી ઉકેલ

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર છેલ્લા સાત દિવસથી ડેરા નાંખીને બેઠેલા અને આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોના નેતાઓને મનાવવા માટે મોદી સરકાર ભરચક પ્રયાસો કરી રહી છે. તેના ભાગરૂપે ખેડૂત સંગઠનના નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. 20-2-2024, જયા એકાદશીભારતીય દિનાંક 1, માહે ફાલ્ગુન, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ સુદ-11જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ સુદ-11પારસી શહેનશાહી રોજ 9મો આદર, માહે 7મો મેહેર, સને 1393પારસી…

  • જીવનશૈલી સુધારો સુંદરતા ખીલવો

    વિશેષ – નિધી ભટ્ટ સૌદર્ય પ્રસાધનો તમને સુંદર બનાવી શકે છે એવી માન્યતા ધરાવતા હો તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. સૌંદર્ય વધારવામાં સૌંદર્ય પ્રસાધનો નજીવી ભૂમિકા ભજવે છે. તમારી સભાન જીવનશૈલી તમને અંદરથી સ્વસ્થ અને સુંદર બનાવે છે.…

Back to top button