- તરોતાઝા
કાળા ફળ: સોનેરી સ્વાસ્થ્ય
તંદુરસ્તી-મનદુરસ્તી – રાજકુમાર `દિનકર’ સદીયો અગાઉ મહાન અંગ્રેજ લેખક શેક્સપિયરે કહ્યું હતું કે નામમાં શું રાખ્યું છે?' એ જ પ્રમાણે દાયકાઓ અગાઉ બોલીવુડના એક ગીતકારે કહ્યું હતુંગોરે રંગ પે ઈતના ગુમાન અચ્છા નહીં’. સ્વાભાવિક રીતે જ એમ કહેવાનો અર્થ એ…
- વેપાર
સોનાચાંદીમાં સાધારણ સુધારા સાથે સેંકડા બદલાયાં, જોકે ઊંચા મથાળે ઘરાકીમાં ઓટ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ઝવેરી બજારમાં કામકાજની શરૂઆત સારા સુધારા સાથે થઇ હતી અને બંને કિંમતી ધાતુના ભાવ ઊંચા મથાળે ખૂલ્યા હતા.સોનાચાંદીના ભાવમાં સાધારણ સુધારા સાથે સેંકડા બદલાયાં હતા પરંતુ, ઊંચી સપાટીએ લેવાલીનો પર્યાપ્ત ટેકો ના મળવાથી સહેજ ફ્રોફિટ બુકિંગ વચ્ચે…
રાજ્યનાં 1675 કેન્દ્રો પરથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની તા.11મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે રાજ્યમાં કુલ 1675 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા માટે રાજ્યમાં નવા 54 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હોવાનું…
અમિત શાહની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરશે?
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 15 તારીખે મહારાષ્ટ્ર પ્રવાસે આવવાના છે. ત્યારે તેમની હાજરીમાં અશોક ચવ્હાણ ભાજપમાં પ્રવેશ કરે તેવી ચર્ચાઓ થઇ રહી છે. કૉંગ્રેસમાં અશોક ચવ્હાણના કદને ધ્યાનમા રાખી તેમ જ પૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે તેને માન…
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે 1950 કરોડનાં વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે. ગુજરાતથી જ વડા પ્રધાન…
મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર આજે બ્લોક
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) દ્વારા 13 ફેબ્રુઆરીએ યશવંતરાવ ચવ્હાણ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર હાઈવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ મુંબઈ ચેનલ પર સાંકળ નંબર 15.750 કિલોમીટર પર ગેન્ટ્રીની બેસાડવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરના કામકાજને લીધે…
આજે વાપીથી બગવાડા સ્ટેશન વચ્ચે બ્લોકને લીધે અમુક ટે્રનો રદ-રેગ્યુલેટ
મુંબઈ: મુંબઈ વિભાગના પશ્ચિમ રેલવેમાં અનેક મહત્ત્વના કામકાજ હાથ ધરવામાં આવતા માર્ગમાં બ્લોક લેવામાં આવે છે. મોટા પ્રમાણમાં કામકાજને લીધે અનેક ટે્રનોના સમયમાં બદલાવ કરવાની સાથે અનેક ટે્રનોને રદ પણ કરવામાં આવી છે. તાજેતરમાં પશ્ચિમ રેલવે દ્વારા મંગળવારે (13 ફેબ્રુઆરી…
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024'નો સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા માતાજીને દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એકસાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આદિવાસી…
નવાઝ શરીફનો ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારનો વિચાર
નવી દિલ્હી: પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જનતાએ આપેલા ચુકાદાને કારણે સર્જાયેલી મડાગાંઠનો ઉકેલ લાવવા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના વડા નવાઝ શરીફે પ્રતિસ્પર્ધી પક્ષો સમક્ષ ભાગીદારીયુક્ત સંયુક્ત મોરચા સરકારનો વિચાર વહેતો મૂક્યો છે,…
- એકસ્ટ્રા અફેર
સ્વામીનાથનને ભારતરત્ન બહુ મોડો મળ્યો
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ નરેન્દ્ર મોદી સરકારે ચૌધરી ચરણસિંહ અને પી.વી. નરસિંહરાવની સાથે સાથે ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા એમ.એસ. સ્વામીનાથનને પણ ભારતરત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી. કમનસીબે ચરણસિંહ કે નરસિંહરાવને ભારતરત્ન મળ્યો તેની જેટલી ચર્ચા થઈ એટલી ચર્ચા સ્વામીનાથનને…