સ્કૂલમાં પહેલા ધોરણથી કૃષિ વિષયનો કરાશે સમાવેશશિક્ષણ પ્રધાનની જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં શાળા શિક્ષણ વિભાગના અભ્યાસક્રમમાં વ્યાપક સુધારા કરવામાં આવી રહ્યા છે. એક તરફ પૂરતા વિદ્યાર્થીઓ ન હોય તેવી શાળાઓનું વિલીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ અભ્યાસક્રમમાં કાળાનુરૂપ સુધારા કરવામાં આવી રહ્યા છે. દેશના અર્થતંત્રની કરોડરજ્જૂ…
રાજ્યમાં ખનિજ માફિયાઓ સાથે મિલીભગત: જાસૂસી કાંડમાં મોટા માથાની સંડોવણી ખૂલશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહેસાણા જિલ્લામાં રાજ્યવ્યાપી જાસૂસી કાંડમાં પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. જેમાં આઠ જેટલા વોટ્સએપ ગ્રૂપના એડમીનને હાજર રહેવા તાકીદ છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તેમાં પોલીસ દ્વારા ગ્રૂપના એડમીનની કોલ ડિટેલ્સ મેળવાઈ…
પારસી મરણ
ફરગી ફરોખ નારગોલવાલા તે મરહુમ ઓસ્તા ફરોખ તથા એરવદ સોરાબજી નારગોલવાલાના ધનીયાની. તે મરહુમો ખોરશેદ તથા ફરામરોઝ સુનાવાલાના દીકરી. તે ઓસ્તી નીલુફર તથા ઓસ્તી રશના નારગોલવાલાના માતાજી. તે મરહુમો ઓસ્તી ખોરશેદ તથા એરવદ સોરાબજી નારગોલવાલાના વહુ. તે સીલ્લુ અદી કાંગાના…
હિન્દુ મરણ
ગં. સ્વ. લીલાવતીબેન રામાણી (ઉં. વ.72) તા. 23-12-23ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. ગામ ખારોઇ, હાલે ડોમ્બિવલી તે સ્વ. જયંતીલાલ મેઘજીભાઇ રામાણીનાં ધર્મપત્ની. તે સ્વ.મેઘજીભાઇ મોરારજીભાઇના પુત્રવધૂ. તેમ જ સુરજીભાઇ પ્રાગજીભાઇ રતાણીના સુપુત્રી. તે સ્વ. વસંતભાઇ, સ્વ. મહેન્દ્રભાઇના ભાભી. સ્વ. વિમળાબેન,…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 26-12-2023, વ્રતની પૂનમ,શ્રી દત્તાત્રય જયંતીભારતીય દિનાંક 5, માહે પૌષ, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માર્ગશીર્ષ સુદ-15જૈન વીર સંવત 2550, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-15પારસી શહેનશાહી રોજ 13મો તીર, માહે…
- વેપાર
શું સાન્તાક્લોઝ સાત સત્રમાં સ્મોલકેપમાં વીંટળી બીગ ગીફ્ટની લહાણી કરશે?
કરંટ ટોપિક – નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારના રોકાણકારો માટે વિગત વર્ષ ખૂબ જ લાભદાયી રહ્યું અને ખાસ કરીને સ્મોલ અને મિડકેપ શેરોએ તો ઘણાં ઇન્વેસ્ટર્સને ન્યાલ કરી દીધાં. જોકે આજકાલ નિષ્ણાતો કે વિશ્લેષકો કે રિસર્ચ હેડ કે બ્રોકર પાસેથી એક…
- તરોતાઝા
કોરાના કેર વર્તાવવા આવી રહ્યો છે ત્યારે ટેક કેર
કવર સ્ટોરી – મુકેશ પંડયા લ્યો હવે કોરોનાના નવા વેરિએન્ટ જે એન 1 નું સંક્રમણ ભારતમાં થઈ રહ્યું છે. શિયાળામાં આ વિષાણુ ઝડપથી ફેલાઈ શકે એ વાત પણ સાચી. જોકે, એક વાતની નિરાંત છે. નિષ્ણાતો ક્હે છે આ વિષાણુ ઝડપથી…
- તરોતાઝા
શિયાળામાં સ્વાસ્થ્યનું રખેવાળ- ગલગોટાનું ફૂલ
હેલ્થ વેલ્થ – રેખા દેશરાજ આપણે ગલગોટાના ફૂલનો ઉપયોગ પૂજામાં કે સજાવટમાં જ મોટેભાગે કરીએ છીએ. પણ ગલગોટાનું આ ફૂલ ઔષધીય અને સૌંદર્ય પ્રસાધનના રૂપમાં પણ ખૂબ ઉપયોગી છે, ખાસ કરીને શિયાળામાં. ગલગોટાનું ફૂલ શિયાળામાં તમારી ત્વચા મુલાયમ અને ચમકદાર…
- તરોતાઝા
કાયાને કઈ રીતે જોબનવંતી રાખે છે જળ ?
`આરોગ્ય + પ્લસ ‘ – ભરત ઘેલાણી જેટલી સહેલાઈથી મળતું એટલી જ સહજતાથી વેડફાતું પાણી આપણું જીવન ટકાવી રાખતી એક અતિ અગત્યની કુદરતની ભેટ છે. અનેક અટપટી બીમારી ટાળી શકે એવી આજની અતિ આધુનિક જળ – ચિકિત્સા પણ જાણવા જેવી…
- તરોતાઝા
(no title)
`મસાલાની રાણી’ તરીકે ઓળખાતી ઈલાયચી આરોગ્યવર્ધક ગણાય છે સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક `એક કપ ગરમાગરમ એલચીવાળી ચા પીવડાવી દોને’, તેમ ઘરે આવેલાં ખાસ અતિથિના આગમન બાદ યજમાન દ્વારા ઘરની ગૃહિણીને ધીમા લહેકાથી કહેવામાં આવતું. થોડી જ વારમાં ઘરમાં એલચી…