ચુનાભટ્ટીમાં ગોળીબારના કેસમાં આઠ કલાકમાં ચાર આરોપી પકડાયા
વર્ચસ જમાવવાની હોડમાં જામીન પર છૂટેલા આરોપીને ગોળીએ દેવાયો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચુનાભટ્ટીમાં ભરબપોરે ગોળીબાર કરી રેકોર્ડ પરના આરોપીનું મોત અને બાળકી સહિત ચારને ઇજા પહોંચાડવાની ઘટનામાં પોલીસે આઠ કલાકમાં જ ચાર આરોપીની ધરપકડ કરી હતી. ચુનાભટ્ટી આસપાસના પરિસરમાં વર્ચસ…
2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોઈ નહીં: અજિત પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે કહ્યું હતું કે અત્યારની પરિસ્થિતિ મુજબ દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી.લોકસભાની ચૂંટણીમાં વિપક્ષો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકારવા માટે વિપક્ષ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે…
54 લાખથી વધુની વસ્તી, પોલીસ માત્ર 2,100
મીરા-ભાયંદર-વસઈ-વિરાર પોલીસ અડધા માનવબળ સાથે કામ કરે છે મુંબઈ શહેરમાં વધતી વસ્તી અને રહેણાંકની ટાંચને કારણે મુંબઈને જોડતા પશ્ચિમ ભાગમાં શહેરની ભાગોળે મીરા ભાયંદર-વસઈ વિરાર વિસ્તારોમાં વસ્તીનો ફેલાવો થયો છે. જ્યાં માત્ર રહેણાંક જ નહીં, પણ નાના-મોટા અનેક ઔદ્યોગિક એકમો…
સ્કૂલમાં પહેલા ધોરણથી કૃષિ વિષયનો કરાશે સમાવેશશિક્ષણ પ્રધાનની જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં શાળા શિક્ષણ વિભાગના અભ્યાસક્રમમાં વ્યાપક સુધારા કરવામાં આવી રહ્યા છે. એક તરફ પૂરતા વિદ્યાર્થીઓ ન હોય તેવી શાળાઓનું વિલીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ અભ્યાસક્રમમાં કાળાનુરૂપ સુધારા કરવામાં આવી રહ્યા છે. દેશના અર્થતંત્રની કરોડરજ્જૂ…
રાજ્યમાં ખનિજ માફિયાઓ સાથે મિલીભગત: જાસૂસી કાંડમાં મોટા માથાની સંડોવણી ખૂલશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહેસાણા જિલ્લામાં રાજ્યવ્યાપી જાસૂસી કાંડમાં પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. જેમાં આઠ જેટલા વોટ્સએપ ગ્રૂપના એડમીનને હાજર રહેવા તાકીદ છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તેમાં પોલીસ દ્વારા ગ્રૂપના એડમીનની કોલ ડિટેલ્સ મેળવાઈ…
પારસી મરણ
ફરગી ફરોખ નારગોલવાલા તે મરહુમ ઓસ્તા ફરોખ તથા એરવદ સોરાબજી નારગોલવાલાના ધનીયાની. તે મરહુમો ખોરશેદ તથા ફરામરોઝ સુનાવાલાના દીકરી. તે ઓસ્તી નીલુફર તથા ઓસ્તી રશના નારગોલવાલાના માતાજી. તે મરહુમો ઓસ્તી ખોરશેદ તથા એરવદ સોરાબજી નારગોલવાલાના વહુ. તે સીલ્લુ અદી કાંગાના…
હિન્દુ મરણ
ગં. સ્વ. લીલાવતીબેન રામાણી (ઉં. વ.72) તા. 23-12-23ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. ગામ ખારોઇ, હાલે ડોમ્બિવલી તે સ્વ. જયંતીલાલ મેઘજીભાઇ રામાણીનાં ધર્મપત્ની. તે સ્વ.મેઘજીભાઇ મોરારજીભાઇના પુત્રવધૂ. તેમ જ સુરજીભાઇ પ્રાગજીભાઇ રતાણીના સુપુત્રી. તે સ્વ. વસંતભાઇ, સ્વ. મહેન્દ્રભાઇના ભાભી. સ્વ. વિમળાબેન,…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 26-12-2023, વ્રતની પૂનમ,શ્રી દત્તાત્રય જયંતીભારતીય દિનાંક 5, માહે પૌષ, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માર્ગશીર્ષ સુદ-15જૈન વીર સંવત 2550, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-15પારસી શહેનશાહી રોજ 13મો તીર, માહે…
- વેપાર
શું સાન્તાક્લોઝ સાત સત્રમાં સ્મોલકેપમાં વીંટળી બીગ ગીફ્ટની લહાણી કરશે?
કરંટ ટોપિક – નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારના રોકાણકારો માટે વિગત વર્ષ ખૂબ જ લાભદાયી રહ્યું અને ખાસ કરીને સ્મોલ અને મિડકેપ શેરોએ તો ઘણાં ઇન્વેસ્ટર્સને ન્યાલ કરી દીધાં. જોકે આજકાલ નિષ્ણાતો કે વિશ્લેષકો કે રિસર્ચ હેડ કે બ્રોકર પાસેથી એક…
- તરોતાઝા
કોરાના કેર વર્તાવવા આવી રહ્યો છે ત્યારે ટેક કેર
કવર સ્ટોરી – મુકેશ પંડયા લ્યો હવે કોરોનાના નવા વેરિએન્ટ જે એન 1 નું સંક્રમણ ભારતમાં થઈ રહ્યું છે. શિયાળામાં આ વિષાણુ ઝડપથી ફેલાઈ શકે એ વાત પણ સાચી. જોકે, એક વાતની નિરાંત છે. નિષ્ણાતો ક્હે છે આ વિષાણુ ઝડપથી…