Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • વર્ષ 2023માં કાશ્મીરમાં 35 જવાન શહીદ

    85 આતંકવાદી ઠાર, 14 નાગરિકની હત્યા સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: વર્ષ 2023માં કાશ્મીરમાં અત્યાર સુધીમાં 35 જવાન શહીદ થયા હોવા ઉપરાંત 85 આતંકવાદી ઠાર મરાયા હતા તેમ જ 14 નાગરિકની હત્યા કરવામાં આવી હતી.એક અહેવાલ મુજબ વર્ષ 2023માં કાશ્મીરમાં અત્યાર સુધીમાં…

  • ભારતીય નૌકાદળમાં સામેલ થશે આઇએનએસ ઇમ્ફાલ

    મુંબઇ: ભારતીય નૌકાદળ આજે 26 ડિસેમ્બરે મુંબઇ ખાતે આવેલા સેનાના ડોકયાર્ડ પર એક નવા યુદ્ધજહાજને પોતાના બેડાંમાં સામેલ કરશે. સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ આઇએનએસ ઇમ્ફાલ વિશાખાપટ્નમ ક્લાસનું ત્રીજું ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. મણિપુરની રાજધાની…

  • દેશનાં સાત રાજ્યમાં કોરોનાના નવા વૅરિયન્ટના કેસ વધ્યા

    નવી દિલ્હી: કર્ણાટકમાં અત્યાર સુધીમાં કોરોનાના જેએન.વન વૅરિયન્ટના 35 કેસ નોંધાયા હોવાનું મુખ્ય પ્રધાન દીનેશ ગુંડુ રાવે સોમવારે કહ્યું હતું.જેએન.વનને કારણે મૃત્યુ પામેલાંઓમાં અન્ય બીમારી પણ જોવા મળી હોવાનું તેમણે કહ્યું હતું. નવો ફેલાઈ રહેલો કોરોનાનો વૅરિયન્ટ નવો કે અચાનક…

  • આમચી મુંબઈ

    ફિનિક્સ મોલમાં આગ: 25-30 બાઈકને નુકસાન

    મુંબઈ: લોઅર પરેલમાં આવેલા ફિનિક્સ મોલમાં સોમવારે બપોરે 1.46 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. ફિનિક્સ મોલના પાર્કિંગ એરિયાના ત્રીજા માળે લાગેલી આગને લીધે ત્યાં ઊભેલી 25-30 જેટલી ટુ-વ્હીલરને નુકસાન થયું હતું.ફિનિક્સ મોલમાં આગ લાગતા અહીં આવેલા લોકોએ હાયડ્રન્ટ સિસ્ટમનો…

  • મીરા-ભાયંદરની સફાઈ માટે નવો નુસખો

    ક્યુઆર કોડથી પાલિકા સાફ કરશે કચરો થાણે: નવા વર્ષમાં ક્યુઆર કોડની ટેક્નિકથી મીરા-ભાયંદરની સૂરત બદલાઇ જશે. કચરાના વર્ગીકરણમાં મીરા-ભાયંદર પાલિકા આ ટેક્નિકનો વપરાશ કરવા જઇ રહી છે. વોર્ડ-13માં શરૂ કરવામાં આવેલા પાઈલોટ પ્રોજેક્ટને ધારી સફળતા મળી છે. નવા વર્ષમાં પાલિકા…

  • મહાવિકાસ આઘાડી રાજ્યમાં 40 લોકસભાની બેઠક જીતશે: રાઉત

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની આગામી ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપની એનડીએ આઘાડી અને વિપક્ષની ઈન્ડિયા આઘાડી જોરદાર તૈયારીમાં લાગ્યા છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં રાજ્યમાં ભાજપની મહાયુતી આઘાડીને લોકસભાની 48માંથી ફક્ત 18થી 20 બેઠક મળવાની…

  • ભાયખલા જેલ બની રેડિયો સેન્ટર

    સવારે ભજન અને બપોરે ફિલ્મી ગીતોની ફરમાઇશ મુંબઈ: કેદીઓનું ટેન્શન દૂર કરવા માટે જેલ પ્રશાસને જેલોમાં જુદી રીતનો પ્રવાહ વહે તેનો પ્રયોગ કરવાનો ફેંસલો કર્યો છે. આના જ ભાગરૂપે જેલોમાં એફએમ રેડિયો સેન્ટર ખોલવામાં આવી રહ્યું છે. જેલના વધારાના પોલીસ…

  • ચુનાભટ્ટીમાં ગોળીબારના કેસમાં આઠ કલાકમાં ચાર આરોપી પકડાયા

    વર્ચસ જમાવવાની હોડમાં જામીન પર છૂટેલા આરોપીને ગોળીએ દેવાયો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચુનાભટ્ટીમાં ભરબપોરે ગોળીબાર કરી રેકોર્ડ પરના આરોપીનું મોત અને બાળકી સહિત ચારને ઇજા પહોંચાડવાની ઘટનામાં પોલીસે આઠ કલાકમાં જ ચાર આરોપીની ધરપકડ કરી હતી. ચુનાભટ્ટી આસપાસના પરિસરમાં વર્ચસ…

  • 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોઈ નહીં: અજિત પવાર

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે કહ્યું હતું કે અત્યારની પરિસ્થિતિ મુજબ દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી.લોકસભાની ચૂંટણીમાં વિપક્ષો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકારવા માટે વિપક્ષ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે…

  • 54 લાખથી વધુની વસ્તી, પોલીસ માત્ર 2,100

    મીરા-ભાયંદર-વસઈ-વિરાર પોલીસ અડધા માનવબળ સાથે કામ કરે છે મુંબઈ શહેરમાં વધતી વસ્તી અને રહેણાંકની ટાંચને કારણે મુંબઈને જોડતા પશ્ચિમ ભાગમાં શહેરની ભાગોળે મીરા ભાયંદર-વસઈ વિરાર વિસ્તારોમાં વસ્તીનો ફેલાવો થયો છે. જ્યાં માત્ર રહેણાંક જ નહીં, પણ નાના-મોટા અનેક ઔદ્યોગિક એકમો…

Back to top button