Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 188 of 313
  • આમચી મુંબઈ

    ફિનિક્સ મોલમાં આગ: 25-30 બાઈકને નુકસાન

    મુંબઈ: લોઅર પરેલમાં આવેલા ફિનિક્સ મોલમાં સોમવારે બપોરે 1.46 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. ફિનિક્સ મોલના પાર્કિંગ એરિયાના ત્રીજા માળે લાગેલી આગને લીધે ત્યાં ઊભેલી 25-30 જેટલી ટુ-વ્હીલરને નુકસાન થયું હતું.ફિનિક્સ મોલમાં આગ લાગતા અહીં આવેલા લોકોએ હાયડ્રન્ટ સિસ્ટમનો…

  • મીરા-ભાયંદરની સફાઈ માટે નવો નુસખો

    ક્યુઆર કોડથી પાલિકા સાફ કરશે કચરો થાણે: નવા વર્ષમાં ક્યુઆર કોડની ટેક્નિકથી મીરા-ભાયંદરની સૂરત બદલાઇ જશે. કચરાના વર્ગીકરણમાં મીરા-ભાયંદર પાલિકા આ ટેક્નિકનો વપરાશ કરવા જઇ રહી છે. વોર્ડ-13માં શરૂ કરવામાં આવેલા પાઈલોટ પ્રોજેક્ટને ધારી સફળતા મળી છે. નવા વર્ષમાં પાલિકા…

  • મહાવિકાસ આઘાડી રાજ્યમાં 40 લોકસભાની બેઠક જીતશે: રાઉત

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની આગામી ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપની એનડીએ આઘાડી અને વિપક્ષની ઈન્ડિયા આઘાડી જોરદાર તૈયારીમાં લાગ્યા છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં રાજ્યમાં ભાજપની મહાયુતી આઘાડીને લોકસભાની 48માંથી ફક્ત 18થી 20 બેઠક મળવાની…

  • ભાયખલા જેલ બની રેડિયો સેન્ટર

    સવારે ભજન અને બપોરે ફિલ્મી ગીતોની ફરમાઇશ મુંબઈ: કેદીઓનું ટેન્શન દૂર કરવા માટે જેલ પ્રશાસને જેલોમાં જુદી રીતનો પ્રવાહ વહે તેનો પ્રયોગ કરવાનો ફેંસલો કર્યો છે. આના જ ભાગરૂપે જેલોમાં એફએમ રેડિયો સેન્ટર ખોલવામાં આવી રહ્યું છે. જેલના વધારાના પોલીસ…

  • ચુનાભટ્ટીમાં ગોળીબારના કેસમાં આઠ કલાકમાં ચાર આરોપી પકડાયા

    વર્ચસ જમાવવાની હોડમાં જામીન પર છૂટેલા આરોપીને ગોળીએ દેવાયો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચુનાભટ્ટીમાં ભરબપોરે ગોળીબાર કરી રેકોર્ડ પરના આરોપીનું મોત અને બાળકી સહિત ચારને ઇજા પહોંચાડવાની ઘટનામાં પોલીસે આઠ કલાકમાં જ ચાર આરોપીની ધરપકડ કરી હતી. ચુનાભટ્ટી આસપાસના પરિસરમાં વર્ચસ…

  • 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોઈ નહીં: અજિત પવાર

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે કહ્યું હતું કે અત્યારની પરિસ્થિતિ મુજબ દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી.લોકસભાની ચૂંટણીમાં વિપક્ષો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકારવા માટે વિપક્ષ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે…

  • 54 લાખથી વધુની વસ્તી, પોલીસ માત્ર 2,100

    મીરા-ભાયંદર-વસઈ-વિરાર પોલીસ અડધા માનવબળ સાથે કામ કરે છે મુંબઈ શહેરમાં વધતી વસ્તી અને રહેણાંકની ટાંચને કારણે મુંબઈને જોડતા પશ્ચિમ ભાગમાં શહેરની ભાગોળે મીરા ભાયંદર-વસઈ વિરાર વિસ્તારોમાં વસ્તીનો ફેલાવો થયો છે. જ્યાં માત્ર રહેણાંક જ નહીં, પણ નાના-મોટા અનેક ઔદ્યોગિક એકમો…

  • સ્કૂલમાં પહેલા ધોરણથી કૃષિ વિષયનો કરાશે સમાવેશશિક્ષણ પ્રધાનની જાહેરાત

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં શાળા શિક્ષણ વિભાગના અભ્યાસક્રમમાં વ્યાપક સુધારા કરવામાં આવી રહ્યા છે. એક તરફ પૂરતા વિદ્યાર્થીઓ ન હોય તેવી શાળાઓનું વિલીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ અભ્યાસક્રમમાં કાળાનુરૂપ સુધારા કરવામાં આવી રહ્યા છે. દેશના અર્થતંત્રની કરોડરજ્જૂ…

  • રાજ્યમાં ખનિજ માફિયાઓ સાથે મિલીભગત: જાસૂસી કાંડમાં મોટા માથાની સંડોવણી ખૂલશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહેસાણા જિલ્લામાં રાજ્યવ્યાપી જાસૂસી કાંડમાં પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. જેમાં આઠ જેટલા વોટ્સએપ ગ્રૂપના એડમીનને હાજર રહેવા તાકીદ છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તેમાં પોલીસ દ્વારા ગ્રૂપના એડમીનની કોલ ડિટેલ્સ મેળવાઈ…

  • પારસી મરણ

    ફરગી ફરોખ નારગોલવાલા તે મરહુમ ઓસ્તા ફરોખ તથા એરવદ સોરાબજી નારગોલવાલાના ધનીયાની. તે મરહુમો ખોરશેદ તથા ફરામરોઝ સુનાવાલાના દીકરી. તે ઓસ્તી નીલુફર તથા ઓસ્તી રશના નારગોલવાલાના માતાજી. તે મરહુમો ઓસ્તી ખોરશેદ તથા એરવદ સોરાબજી નારગોલવાલાના વહુ. તે સીલ્લુ અદી કાંગાના…

Back to top button