• જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈનઘાટકોપર મૂળ થાનગઢ, સ્વ. વિનોદચંદ્ર કેશવલાલ શાહ (દોઢીવાળા)ના ધર્મપત્ની જયશ્રીબેન (ઉં. વ. 83) તા. 21-12-23ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વાતિ – ભરતકુમાર, કમલેશ – હેતલ, હેમંત – હીનાના માતુશ્રી. સ્વ. નવનીતભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. સરયુબેન નવીનભાઈ…

  • તરોતાઝા

    `મસાલાની રાણી’ તરીકે ઓળખાતી ઈલાયચી આરોગ્યવર્ધક ગણાય છે

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક `એક કપ ગરમાગરમ એલચીવાળી ચા પીવડાવી દોને’, તેમ ઘરે આવેલાં ખાસ અતિથિના આગમન બાદ યજમાન દ્વારા ઘરની ગૃહિણીને ધીમા લહેકાથી કહેવામાં આવતું. થોડી જ વારમાં ઘરમાં એલચી નાંખેલી ગરમાગરમ ચાની સોડમ સંપૂર્ણ ઘરમાં ફેલાઈ જતી.…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?ઘટ્ટ થયેલા ગાઢા દૂધમાં સાકર અથવા ગોળ ઉમેરી બનાવવામાં આવતી સ્વાદિષ્ટ બંગાળી મીઠાઈની ઓળખાણ પડી? આ મીઠાઈમાં ક્યારેક ચોકલેટ પણ ઉમેરવામાં આવે છે.અ) રસમંજરી બ) સંદેશ ક) અમ્રિતી ડ) ચમચમભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bઉચિત SUPERFICIALઉત્સાહી OBLIGATIONઉપકાર…

  • તરોતાઝા

    એક્ઝિમા – પરેશાન કરતી ત્વચાની બીમારી

    હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક આપણે હંમેશા વાતાવરણ સંપર્કમાં વિવિધ રીતે રહીએ છીએ. જેના વિના જીવન શક્ય નથી તે શ્વાસ લેવાની પ્રક્રિયાથી લઈને પ્રત્યેક ક્ષણે આપણે આપણી આસપાસના વાતાવરણ સાથે જોડાયેલા રહીએ છીએ. સ્વાભાવિક રીતે તેની અસર આપણી ઉપર સતત…

  • તરોતાઝા

    પર્યાવરણ ને આબોહવાની કટોકટી માનવ હતાશામાં ફેરવાઈ રહી છે

    પર્યાવરણ – વીણા ગૌતમ માનવી ઈતિહાસમાં અનેક વખત એવી આફતોનો સામનો કરી ચૂક્યો છે. અનેક આફતો તો એવી હતી જેની તેને કોઈ આગોતરી જાણકારી નહોતી કે પછી એવી ઘટનાઓ જેમાં તેની કોઈ ભૂમિકા નહોતી. જેમ કે હિમ યુગનું આગમન. પરંતુ…

  • તરોતાઝા

    મોહ

    ટૂંકી વાર્તા – રાજેશ અંતાણી સવારે આંખો ખુલી એની સાથે પહેલો વિચાર તો પ્રભાનો જ આવ્યો. નાગેશને અંદરથી તીણો લીસોટો પસાર થઈ ગયો – ન સમજી શકાય એવો… પ્રભા…નાગેશે બાજુની પથારી તરફ જોયું. બાજુની પથારી સાફ-સુથરી – સળ વિનાની ચાદર…

  • સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર જાતજાતના પુડલા

    સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર જાતજાતના પુડલા સ્વાદ-સ્વાસ્થ્ય – રાજકુમાર દિનકર ઉત્તર થી દક્ષિણ અને પૂર્વ થી પશ્ચિમ સુધી સમગ્ર હિન્દુસ્તાનમાં સવારના નાશ્તામાં પુડલા ખાવાનું ચલણ છે. તેને ચીલા તરીકે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર દેશમાં સ્થાનિકતાને આધારે અલગ અલગ પ્રકારના…

  • તરોતાઝા

    સર તેરા ચક્કરાયે યા દિલ ડૂબા જાયે

    આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી `મન’ આયુર્વેદમાં `અભ્યંગ’ તરીકે ઓળખાતા માલિશને એક સચોટ ચિકિત્સા તરીકે સ્વીકારવામાં આવ્યું છે. યોગ્ય રીતે કરવામાં આવે તો માલિશ વૃદ્ધાવસ્થાના થાક- વાયુથી લઈને અનેક પ્રકારની આધિ -વ્યાધિ,વગેરેનો નાશ કરી માણસનું આયુષ્ય વધારે છે. માલિશની પ્રથા…

  • સ્પોર્ટસ

    ઓસ્ટે્રલિયા વિરુદ્ધ વન-ડે અને ટી-20 સિરીઝ માટે ભારતીય મહિલા ટીમ જાહેર

    ઈંગ્લેન્ડ અને ઑસ્ટે્રલિયા સામે ટેસ્ટ મેચમાં વિજય પછી ભારતીય ટીમનો ઉત્સાહ ચરમસીમાએ નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટે્રલિયા સામેની ત્રણ મેચની વન-ડે અને ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષ અને…

  • સ્પોર્ટસ

    હું સાઉથ આફ્રિકામાં એ હાંસલ કરવા માગું છું જે કોઇએ હાંસલ કર્યું નથી: રોહિત શર્મા

    સેન્ચુરિયન: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ આજથી શરૂ થશે. મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ટીમ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં હાર પછી અમારો ઉદ્દેશ્ય આ…

Back to top button