Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • મધ્ય પ્રદેશ પ્રધાનમંડળનું વિસ્તરણ: 28 પ્રધાને શપથ લીધા

    ભોપાલ: મધ્ય પ્રદેશના પ્રધાનમંડળમાં 28 વિધાનસભ્યોનો સોમવારે મુખ્ય પ્રધાન મોહન યાદવના પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રલ્હાદ પટેલ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય સહિત 28 વિધાનસભ્યોએ પદ અને ગુપ્તતાના સોગંદ લીધા હતા. ગવર્નર મંગુભાઈ પટેલે રાજભવનમાં યોજાયેલા…

  • અમેરિકામાં નાતાલની પૂર્વ સંધ્યાએ મોલમાં ગોળીબાર

    કોલોરાડો: નાતાલની પૂર્વ સંધ્યાએ અમેરિકાના કોલોરાડો રાજ્યમાં એક શોપિંગ સેન્ટરમાં ગોળીબારની ઘટના ઘટી હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિને જીવલેણ ગોળી મારવામાં આવતા મૃત્યુ થયું હતું અને ત્રણ લોકો ઘાયલ થયા હતા.કોલોરાડો સ્પ્રિંગ્સ પોલીસ વિભાગ દ્વારા એક્સ…

  • કર્ણાટકમાં ફૂડ પોઈઝનિંગને કારણે એકનું મોત, 70ને હૉસ્પિટલમાં દાખલ કરાયા

    બેંગલુ: બેંગલુ ગ્રામીણ સીમાના હોસ્કોટેમાં ખોરાકના ઝેરના શંકાસ્પદ કેસમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને અન્ય 70 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પોલીસે સોમવારે જણાવ્યું હતું કે તેમને શંકા છે કે આ વિસ્તારમાં પૂજાના સ્થળે પ્રસાદ ખાધા બાદ આવું થયું…

  • વર્ષ 2023માં કાશ્મીરમાં 35 જવાન શહીદ

    85 આતંકવાદી ઠાર, 14 નાગરિકની હત્યા સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: વર્ષ 2023માં કાશ્મીરમાં અત્યાર સુધીમાં 35 જવાન શહીદ થયા હોવા ઉપરાંત 85 આતંકવાદી ઠાર મરાયા હતા તેમ જ 14 નાગરિકની હત્યા કરવામાં આવી હતી.એક અહેવાલ મુજબ વર્ષ 2023માં કાશ્મીરમાં અત્યાર સુધીમાં…

  • ભારતીય નૌકાદળમાં સામેલ થશે આઇએનએસ ઇમ્ફાલ

    મુંબઇ: ભારતીય નૌકાદળ આજે 26 ડિસેમ્બરે મુંબઇ ખાતે આવેલા સેનાના ડોકયાર્ડ પર એક નવા યુદ્ધજહાજને પોતાના બેડાંમાં સામેલ કરશે. સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ આઇએનએસ ઇમ્ફાલ વિશાખાપટ્નમ ક્લાસનું ત્રીજું ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. મણિપુરની રાજધાની…

  • દેશનાં સાત રાજ્યમાં કોરોનાના નવા વૅરિયન્ટના કેસ વધ્યા

    નવી દિલ્હી: કર્ણાટકમાં અત્યાર સુધીમાં કોરોનાના જેએન.વન વૅરિયન્ટના 35 કેસ નોંધાયા હોવાનું મુખ્ય પ્રધાન દીનેશ ગુંડુ રાવે સોમવારે કહ્યું હતું.જેએન.વનને કારણે મૃત્યુ પામેલાંઓમાં અન્ય બીમારી પણ જોવા મળી હોવાનું તેમણે કહ્યું હતું. નવો ફેલાઈ રહેલો કોરોનાનો વૅરિયન્ટ નવો કે અચાનક…

  • આમચી મુંબઈ

    ફિનિક્સ મોલમાં આગ: 25-30 બાઈકને નુકસાન

    મુંબઈ: લોઅર પરેલમાં આવેલા ફિનિક્સ મોલમાં સોમવારે બપોરે 1.46 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. ફિનિક્સ મોલના પાર્કિંગ એરિયાના ત્રીજા માળે લાગેલી આગને લીધે ત્યાં ઊભેલી 25-30 જેટલી ટુ-વ્હીલરને નુકસાન થયું હતું.ફિનિક્સ મોલમાં આગ લાગતા અહીં આવેલા લોકોએ હાયડ્રન્ટ સિસ્ટમનો…

  • મીરા-ભાયંદરની સફાઈ માટે નવો નુસખો

    ક્યુઆર કોડથી પાલિકા સાફ કરશે કચરો થાણે: નવા વર્ષમાં ક્યુઆર કોડની ટેક્નિકથી મીરા-ભાયંદરની સૂરત બદલાઇ જશે. કચરાના વર્ગીકરણમાં મીરા-ભાયંદર પાલિકા આ ટેક્નિકનો વપરાશ કરવા જઇ રહી છે. વોર્ડ-13માં શરૂ કરવામાં આવેલા પાઈલોટ પ્રોજેક્ટને ધારી સફળતા મળી છે. નવા વર્ષમાં પાલિકા…

  • મહાવિકાસ આઘાડી રાજ્યમાં 40 લોકસભાની બેઠક જીતશે: રાઉત

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની આગામી ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપની એનડીએ આઘાડી અને વિપક્ષની ઈન્ડિયા આઘાડી જોરદાર તૈયારીમાં લાગ્યા છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં રાજ્યમાં ભાજપની મહાયુતી આઘાડીને લોકસભાની 48માંથી ફક્ત 18થી 20 બેઠક મળવાની…

  • ભાયખલા જેલ બની રેડિયો સેન્ટર

    સવારે ભજન અને બપોરે ફિલ્મી ગીતોની ફરમાઇશ મુંબઈ: કેદીઓનું ટેન્શન દૂર કરવા માટે જેલ પ્રશાસને જેલોમાં જુદી રીતનો પ્રવાહ વહે તેનો પ્રયોગ કરવાનો ફેંસલો કર્યો છે. આના જ ભાગરૂપે જેલોમાં એફએમ રેડિયો સેન્ટર ખોલવામાં આવી રહ્યું છે. જેલના વધારાના પોલીસ…

Back to top button