- ઈન્ટરવલ
તપસ્યા
ટૂંકી વાર્તા -પ્રફુલ કાનાબાર ગંગાએ ગંગાજીનાં પવિત્ર જળમાં કોડિયામાં દીવો વહેતો મૂક્યો ત્યારે સૂર્યાસ્ત થઈ ચૂકયો હતો. સેંકડો શ્રદ્ધાનાં દિપકો વહેતાં પાણીમાં લબૂકઝબૂક થઈને ગંગાજીની શોભામાં વધારો કરી રહ્યાં હતાં. ગંગા પણ તેણે મૂકેલા દીવાને પાણીમાં દૂર સુધી વહેતો જોઈ…
- ઈન્ટરવલ
સપ્તરંગી કલકલિયો KING FISHER માછલી પકડવાનો બેતાજ બાદશાહ છે
તસવીરની આરપાર -ભાટી એન. “વન્ય સૃષ્ટિની દિલચસ્પ વાતો એટલે તેના ટહુકામાં ભાવાભિવ્યક્તિનું નિર્દેશન નિહાળવા મળે છે…! પક્ષીનો હર્ષધ્વનિ તેનો અવાજ તેની આગવી પહેચાન હોય છે!? તેમાંય પક્ષીઓની દુનિયા નિરાળી નખરાળી છે..!!? એક જ પક્ષી હોય પણ તેના રંગરૂપને માપ સાઈઝ…
- ઈન્ટરવલ
જન્મદિવસ : બાળપણની યાદોને તાજી કરવાનો ઉત્સવ…
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી ઓશો કહેતા કે તમારા જન્મ પહેલાં કોઈ તમારી પરવાનગી માગવા આવેલું કે પૃથ્વી પર પધારવાનું છે… એ જ રીતે પૃથ્વી પરથી વિદાય સમયે કોઈ પૂછવા આવશે નહીં- સીધા ઊંચકી જશે. જિંદગી એ કિનારા વગરની…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી સ્વર્ગસ્થના સૂરથી સાંત્વના મળે ઉરને…મશીન પાસેથી બની શકે એટલા કામ કરાવી લેવાની માનવ ઘેલછા કઈ હદે પહોંચશે અને કેવાં પરિમાણ ધારણ કરશે એની કલ્પના ન કરી શકતા હો તો ચીનનો આ કિસ્સો તમારા મગજને એ દિશામાં દોડતું કરી…
- ઈન્ટરવલ
આવી હતી આપણી વિશ્ર્વવિખ્યાતતક્ષશિલા- નાલંદા વિદ્યાપીઠ…
અહીં નાત- જાતના ભેદભાવ વગર અભ્યાસ-આવાસ-ભોજન- ઔષધ, વગેરેની સુવિધા ગરીબ વિદ્યાર્થીને વિનામૂલ્યે મળતી ,જયારે શ્રીમંત વિદ્યાર્થીઓ ફી ભરીને ભણતા. મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા તક્ષશિલા તથા નાલંદા જેવી વિશ્ર્વપ્રસિદ્ધ વિદ્યાપીઠ ભારતમાં હતી.તક્ષશિલા ઈસુના જન્મ પહેલાં સાતમી સદીથી જન્મ પછી છઠ્ઠી સુધી…
- ઈન્ટરવલ
ચૂંટણીમાં કેવો ઉમેદવાર હોવો જોઇએ?
એક વાર મત આપો ને આજીવન ખવડાવે એવો …! વ્યંગ -ભરત વૈષ્ણવ ચૂંટણીના જાહેરનામા, પ્રતીકોની યાદી અને ઉમેદવારાના મેનીફ્સ્ટો-વચનપત્રો, સંકલ્પપત્રો અને ગેરંટી કાર્ડ( માનો કે ચૂંટણી કોઇ પ્રોડકટ હોય અને કાયદા મુજબ ગેરંટી કે વોરંટી મળવાપાત્ર હોય અને ભંગના કિસ્સામાં…
જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈનઘાટકોપર મૂળ થાનગઢ, સ્વ. વિનોદચંદ્ર કેશવલાલ શાહ (દોઢીવાળા)ના ધર્મપત્ની જયશ્રીબેન (ઉં. વ. 83) તા. 21-12-23ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વાતિ – ભરતકુમાર, કમલેશ – હેતલ, હેમંત – હીનાના માતુશ્રી. સ્વ. નવનીતભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. સરયુબેન નવીનભાઈ…
- તરોતાઝા
`મસાલાની રાણી’ તરીકે ઓળખાતી ઈલાયચી આરોગ્યવર્ધક ગણાય છે
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક `એક કપ ગરમાગરમ એલચીવાળી ચા પીવડાવી દોને’, તેમ ઘરે આવેલાં ખાસ અતિથિના આગમન બાદ યજમાન દ્વારા ઘરની ગૃહિણીને ધીમા લહેકાથી કહેવામાં આવતું. થોડી જ વારમાં ઘરમાં એલચી નાંખેલી ગરમાગરમ ચાની સોડમ સંપૂર્ણ ઘરમાં ફેલાઈ જતી.…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ઘટ્ટ થયેલા ગાઢા દૂધમાં સાકર અથવા ગોળ ઉમેરી બનાવવામાં આવતી સ્વાદિષ્ટ બંગાળી મીઠાઈની ઓળખાણ પડી? આ મીઠાઈમાં ક્યારેક ચોકલેટ પણ ઉમેરવામાં આવે છે.અ) રસમંજરી બ) સંદેશ ક) અમ્રિતી ડ) ચમચમભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bઉચિત SUPERFICIALઉત્સાહી OBLIGATIONઉપકાર…
- તરોતાઝા
એક્ઝિમા – પરેશાન કરતી ત્વચાની બીમારી
હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક આપણે હંમેશા વાતાવરણ સંપર્કમાં વિવિધ રીતે રહીએ છીએ. જેના વિના જીવન શક્ય નથી તે શ્વાસ લેવાની પ્રક્રિયાથી લઈને પ્રત્યેક ક્ષણે આપણે આપણી આસપાસના વાતાવરણ સાથે જોડાયેલા રહીએ છીએ. સ્વાભાવિક રીતે તેની અસર આપણી ઉપર સતત…