Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 185 of 316
  • એરપોર્ટ પર ભુલક્કડ પ્રવાસીઓની સંખ્યા વધી

    ૪૧ હજાર સામાનના દાવેદાર હજી નથી મળ્યા મુંબઈ: ભુલક્કડ પ્રવાસી વર્ષ આખામાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૪૯ હજારથી વધુ વસ્તુઓ દાવા વિનાની પડી છે. એરપોર્ટ પર આવા સામાનની શોધ કરવા માટે ખાસ ટીમ લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં…

  • નેશનલ

    શત્રુઓને દરિયાના પેટાળમાંથી પણ શોધીને મારીશું: રાજનાથ

    નૌકાદળની વિનાશિકા મુંબઈમાં તરતી મુકાઈ વિનાશિકા: મુંબઈમાં મંગળવારે સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ ઈમ્ફાલનો ભારતીય નૌકાદળમાં સમાવેશ કરવામાં આવ્યો તે દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નૌકાદળના વડા ઍડમિરલ આર. હરિકુમાર, વૅસ્ટર્ન નૅવલ કમાન્ડ ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઈન ચીફ વાઈસ…

  • નેશનલ

    ફ્રાન્સે અટકાવેલું વિમાન ૨૭૬ પ્રવાસી સાથે મુંબઈ પરત

    સ્વદેશ પરત: શંકાસ્પદ માનવ તસ્કરીને મામલે ફ્રાન્સમાં ચાર દિવસ રોકી રાખવામાં આવેલું પ્રવાસી વિમાન મંગળવારે મુંબઈ આવી પહોંચ્યું હતું. ઍરક્રાફ્ટ, ઍરબસ એ-૩૪૦ મંગળવારે વહેલી સવારે લગભગ ચાર વાગે મુંબઈ આવી પહોંચ્યું હતું. સ્થાનિક સમય પ્રમાણે આ વિમાન પૅરિસસ્થિત હવાઈમથકેથી બપોરે…

  • હળવદમાં કોર્ટના પરિસરની બહાર ગોળીબાર: છરીઓ મરાઇ

    અમદાવાદ: મોરબી જિલ્લાની હળવદ કોર્ટ પરિસર બહાર ફાયરિંગની ઘટના બની હતી. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મિસ ફાયરની…

  • કોવિડ-૧૯ના સબ-વેરિયન્ટના દરદીઓ વધ્યા

    નવી દિલ્હી : દેશમાં કોવિડ-૧૯ના સબ-વેરિયન્ટ જેએન-વનના છ વધુ કેસ નોંધાતા દેશમાં આ નવા વેરિયન્ટના દર્દીની સંખ્યા વધીને ૬૯ થઈ છે. આના મોટા ભાગના દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં રખાયા છે અને હૉસ્પિટલમાં કોરોનાના દર્દીની સંખ્યા વધી નથી એમ સત્તાવાર સૂત્રોએ…

  • ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં લિકર પરમિશનના નિયમ જાહેર કરાયાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલી ગિફ્ટ સિટીમાં લિકર પરમિશન અંગે નિયમો મંગળવારે સરકારે જાહેર કર્યો હતા. અધિકૃત અધિકારીની મંજૂરી બાદ જ ગિફ્ટ સિટીના કર્મચારીઓ અને મુલાકાતીઓ દારૂનું સેવન નિયત રેસ્ટરાં કે શોપમાં કરી શકશે. જાહેર કરવામાં આવેલા…

  • રામ મંદિર પરિસર ‘આત્મનિર્ભર’ હશે

    અયોધ્યા: અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિર સંકુલ ગટર અને પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ સાથે તેની પોતાની રીતે ‘આત્મનિર્ભર’ હશે, અને તેમાં વૃદ્ધો અને દિવ્યાંગ લોકોની અવરજવરને સરળ બનાવવાની સુવિધાઓ પણ હશે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મંગળવારે અયોધ્યામાં ટ્રસ્ટના કાર્યાલયમાં કરવામાં…

  • મોદીની યૂટયૂબ ચેનલના સબ્સ્ક્રાઈબર સૌથી વધુ

    નવી દિલ્હી: વિશ્ર્વના નેતાઓની સરખામણીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યૂટયૂબ ચેનલના સબ્સ્ક્રાઈબર સૌથી વધુ છે. વડા પ્રધાન મોદીના સબ્સ્ક્રાઈબરની સંખ્યા મંગળવારે બે કરોડ થઈ હતી. બ્રાઝિલના ભૂતપૂર્વ પ્રમુખ બોલ્સોનારો બીજા ક્રમે છે જેમના સબ્સ્ક્રાઈબર લગભગ ૬૪ લાખ છે. અમેરિકાના…

  • શેર બજાર

    શૅરબજારમાં ક્રિસમસ ઉજવણી: નિફ્ટી ૨૧,૪૦૦ની ઉપર, સેન્સેક્સ ૨૩૦ પોઈન્ટ્સ ઉછળ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ક્રિસમસની રજા પછી શેરબજારમાં મંગળવારે ક્રિસમસની ઉજવણી થઇ હોય એવો માહોલ જોવા મળ્યો હતો. વિશ્ર્વબજારના અસ્પષ્ટ સંકેત વચ્ચે નબળી શરૂઆત થઇ હોવા છતાં બેન્ચમાર્ક શેરઆંકો ૨૬ ડિસેમ્બરે ત્રીજા દિવસે તેજીની આગેકૂચ જાળવીનેે સત્રને અંતે સકારાત્મક ટોન સાથે…

  • વેપાર

    ડોલર સામે રૂપિયામાં ૮૩.૪૦નું નવુ તળિયું દેખાયું

    મુંબઇ: દેશના કરન્સી બજારમાં વિતેલા વર્ષ ૨૦૨૩માં ખાસ્સી ઉછળકુદ જોવા મળી છે. ખાસ કરીને રૂપિયા તથા ડોલરના વિનિમય દરોમાં નોંધપાત્ર વધઘટ દેખાતાં એક તબક્કે ડોલર સામે રૂપિયાના ભાવ તૂટી નવા નીચા તળીયે ઉતરી ગયા હતા એવું બજારના એનાલીસ્ટોએ જણાવ્યું હતું.…

Back to top button