Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 184 of 316
  • પુરુષ

    કઈ રીતે આવકારશો તમે નવા વર્ષને? આયોજન તો ઘણા બધાં હશે, પણ…

    મેલ મેટર્સ -અંકિત દેસાઈ આપણે ત્યાં એવી ઉક્તિ અથવા તો માન્યતા છે કે જન્મદિવસે કે નવા વર્ષના દિવસે તમે જે કરો એ આખું વર્ષ થાય! એટલે જ આપણે ત્યાં નવા વર્ષે અને જન્મદિવસે વહેલા ઊઠી જવાનો રિવાજ છે કે પછી…

  • પુરુષ

    સ્વિત્ઝરલેન્ડ, વાયા ચારધામ, વાયા…

    લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી સાંભળો છો?કાન ખુલ્લા છે. એ જાહેર પ્રોપર્ટી છે એટલે બોલો. તો સાંભળો, મારે એમ કહેવાનું છે કે, આપણે પણ આયોજન કરવું જોઈએ. જે કહેવું હોય તે પોઇન્ટ ટુ પોઇન્ટ બોલો. પતિદેવ તાડૂક્યા. એટલે કે મને એમ…

  • ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવ ટનલ પ્રોજેકટ માટે ₹ ૭,૩૨૬ કરોડની લોન લેવા મંજૂરી

    મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) નો અત્યંત મહત્ત્વનો પ્રોજેકટ ઓરેન્જ ગેટ, ઈસ્ટર્ન ફ્રીવેથી મરીન ડ્રાઇવ ટનલ પ્રકલ્પ માટે ૯,૧૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની માહિતી એક અધિકારીએ આપી હતી. આ કુલ ખર્ચમાંથી ૭,૩૨૬ કરોડ રૂપિયાનું ભંડોળ લોન દ્વારા લેવાનો…

  • એરપોર્ટ પર ભુલક્કડ પ્રવાસીઓની સંખ્યા વધી

    ૪૧ હજાર સામાનના દાવેદાર હજી નથી મળ્યા મુંબઈ: ભુલક્કડ પ્રવાસી વર્ષ આખામાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૪૯ હજારથી વધુ વસ્તુઓ દાવા વિનાની પડી છે. એરપોર્ટ પર આવા સામાનની શોધ કરવા માટે ખાસ ટીમ લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં…

  • નેશનલ

    શત્રુઓને દરિયાના પેટાળમાંથી પણ શોધીને મારીશું: રાજનાથ

    નૌકાદળની વિનાશિકા મુંબઈમાં તરતી મુકાઈ વિનાશિકા: મુંબઈમાં મંગળવારે સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ ઈમ્ફાલનો ભારતીય નૌકાદળમાં સમાવેશ કરવામાં આવ્યો તે દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નૌકાદળના વડા ઍડમિરલ આર. હરિકુમાર, વૅસ્ટર્ન નૅવલ કમાન્ડ ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઈન ચીફ વાઈસ…

  • નેશનલ

    ફ્રાન્સે અટકાવેલું વિમાન ૨૭૬ પ્રવાસી સાથે મુંબઈ પરત

    સ્વદેશ પરત: શંકાસ્પદ માનવ તસ્કરીને મામલે ફ્રાન્સમાં ચાર દિવસ રોકી રાખવામાં આવેલું પ્રવાસી વિમાન મંગળવારે મુંબઈ આવી પહોંચ્યું હતું. ઍરક્રાફ્ટ, ઍરબસ એ-૩૪૦ મંગળવારે વહેલી સવારે લગભગ ચાર વાગે મુંબઈ આવી પહોંચ્યું હતું. સ્થાનિક સમય પ્રમાણે આ વિમાન પૅરિસસ્થિત હવાઈમથકેથી બપોરે…

  • હળવદમાં કોર્ટના પરિસરની બહાર ગોળીબાર: છરીઓ મરાઇ

    અમદાવાદ: મોરબી જિલ્લાની હળવદ કોર્ટ પરિસર બહાર ફાયરિંગની ઘટના બની હતી. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મિસ ફાયરની…

  • કોવિડ-૧૯ના સબ-વેરિયન્ટના દરદીઓ વધ્યા

    નવી દિલ્હી : દેશમાં કોવિડ-૧૯ના સબ-વેરિયન્ટ જેએન-વનના છ વધુ કેસ નોંધાતા દેશમાં આ નવા વેરિયન્ટના દર્દીની સંખ્યા વધીને ૬૯ થઈ છે. આના મોટા ભાગના દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં રખાયા છે અને હૉસ્પિટલમાં કોરોનાના દર્દીની સંખ્યા વધી નથી એમ સત્તાવાર સૂત્રોએ…

  • ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં લિકર પરમિશનના નિયમ જાહેર કરાયાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલી ગિફ્ટ સિટીમાં લિકર પરમિશન અંગે નિયમો મંગળવારે સરકારે જાહેર કર્યો હતા. અધિકૃત અધિકારીની મંજૂરી બાદ જ ગિફ્ટ સિટીના કર્મચારીઓ અને મુલાકાતીઓ દારૂનું સેવન નિયત રેસ્ટરાં કે શોપમાં કરી શકશે. જાહેર કરવામાં આવેલા…

  • રામ મંદિર પરિસર ‘આત્મનિર્ભર’ હશે

    અયોધ્યા: અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિર સંકુલ ગટર અને પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ સાથે તેની પોતાની રીતે ‘આત્મનિર્ભર’ હશે, અને તેમાં વૃદ્ધો અને દિવ્યાંગ લોકોની અવરજવરને સરળ બનાવવાની સુવિધાઓ પણ હશે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મંગળવારે અયોધ્યામાં ટ્રસ્ટના કાર્યાલયમાં કરવામાં…

Back to top button