Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • પીએમ જનધન યોજના હેઠળ ૧૦ કરોડથી વધુ ખાતાઓ હાલમાં નિષ્ક્રિય

    નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વપૂર્ણ યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત કુલ ૫૧ કરોડથી વધુ બૅન્ક ખાતાઓમાંથી ૧૦ કરોડથી વધુ ખાતા નિષ્ક્રિય થઇ ચૂક્યા હોવાના અહેવાલ છે. જેમાંથી લગભગ પાંચ કરોડ બૅન્ક એકાઉન્ટ મહિલાઓના નામે છે, જે…

  • વાઇબ્રન્ટ ગુજરાત: ₹ ૨૪,૭૦૭ કરોડના ૩૦ એમઓયુ કરાયાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-૨૦૨૪માં ૧૦ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. જેના ભાગરૂપે બુધવારે ગાંધીનગર ખાતે વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે કુલ રૂ.…

  • સુરતમાં બેફામ બીઆરટીએસ સામે લગામ અકસ્માત બાદ એજન્સી સામે પણ ગુનો નોંધાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત શહેરમાં કતારગામમાં થયેલા બીઆરટીએસ બસ અકસ્માત બાદ આખરે સુરત મનપા જાગી છે અને તાત્કાલિક ધોરણે પાલિકા મેયર, પાલિકા કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ડ્રાઈવર અને ક્ધડકટરની લાયકાત નક્કી કરવાની સૂચના અપાઈ…

  • સાબરમતી રિવરફ્રન્ટ પરના ફ્લાવર શૉમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ભવ્ય સ્કલ્પચર તૈયાર

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના ફ્લાવર શૉ નવું નજરાણું ઉમેરાયું છે. જેમાં સંસદ ભવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભવ્ય સ્કલ્પચર જોવા મળશે. હવે માત્ર ફ્લેવર શૉને ત્રણ જ દિવસ બાકી છે. રાત દિવસ હજારો લોકો દ્વારા પુરજોશમાં ફ્લેવર શૉની તૈયારી ચાલી…

  • ગુજરાતમાં વૈશ્ર્વિક કંપનીઓ વિશેષ રોકાણ નીતિથી આકર્ષાઇ: વીજીજીએસ ૨૦૨૪ સીમાચિહ્ન બનશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓએ વ્યાપાર રોકાણો આકર્ષવાના તેના પ્રયત્નોને મદદ કરી છે, જેમાં ભારતના જીડીપીમાં રાજ્યનો ફાળો લગભગ ૮ ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા અને નિકાસમાં ૩૦ ટકા છે જે તેની વૃદ્ધિ પર નીતિઓની અસરના પુરાવા છે એમ…

  • જીટીયુએ નવી કોલેજ, જોડાણ, બેઠક વધારા સહિતની પ્રક્રિયા માટે કાર્યક્રમ જાહેર કર્યો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષે નવી કોલેજોની મંજૂરી, રીન્યુઅલ મંજૂરી, ફી સહિતની પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. નવી કોલેજની મંજૂરી માટે કયા પ્રકારના દસ્તાવેજો રજૂ કરવા તે સહિતની સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે. વર્ષ ૨૦૨૪માં…

  • ગાંધીનગરમાં એક રાતમાં ત્રણ હજાર બોટલ વિદેશી દારૂ ઝડપાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ૩૧મી ડિસેમ્બરની ઉજવણીને હવે આંગળીના દિવસો બાકી છે. ત્યારે બુટલેગરો દ્વારા ઉજવણીમાં રૂપિયા કમાવવા માટે મોટા પ્રમાણમાં દારૂ ઠાલવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર એક રાતમાં ત્રણ હજાર બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એલસીબી અને પેથાપુર…

  • પારસી મરણ

    મહારૂખ સામ પટેલ તે સામ ફીરદોશ પટેલના ધનીયાની. તે મરહુમો હોમી તથા દીના પંથકીના દીકરી. તે પરીનાઝ સામ પટેલના માતાજી. તે મરહુમો ફીરદોશ તથા ખોરશેદ પટેલના વહુ. તે મરહુમ સોરાબ ફીરદોશ પટેલના દેરાની. તે દારાયસ તથા નેવીલ અને દીનયાર પલસેટીઆના…

  • હિન્દુ મરણ

    હાલાઈ લોહાણાનલિનીબહેન (હસુબહેન) (ઉં.વ. ૭૬), તે સ્વ. નરેન્દ્રભાઈ મજીઠિયાના પત્ની. સ્વ. મંજુલાબહેન તથા સ્વ. ભગવાનદાસ ગોવિંદજી મજીઠિયાના પુત્રવધૂ. દેવેન તથા હેમાલીના માતુશ્રી. કવિતા અને પાયસ નરોનાના સાસુ. સ્વ. મુક્તાબહેન અને સ્વ. દ્વારકાદાસ ત્રિકમજી ચંદારાણાના પુત્રી. શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા.…

  • જૈન મરણ

    વાગડ વિ.ઓ. જૈનગામ રવના સ્વ. કંકુબેન કારિયા (ઉં.વ ૮૪) શનિવાર, તા. ૨૩-૧૨-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. વાઘજી ભારમલના પત્ની. મનસુખ, પ્રેમજી, કિરીટ, નીતિન, કેશરના માતુશ્રી. મીના, કમલા, અશ્ર્વિના, શાંતિલાલના સાસુ. પિયુષ, કોમલ, ડૉ. જેનીશા, નીરજ, પ્રિયંકા, પલક, ઋતુ, શુભ, નીલના…

Back to top button