હિન્દુ મરણ
લુહાર સુથાર જ્ઞાતિગામ વાંકાનેર (હાલ મુંબઈ) સ્વ. ચીમનભાઈ હીરજીભાઈ હરસોરાના ધર્મપત્ની ગં. સ્વ. અનસુયાબેન (ઉં.વ. ૭૯) બુધવાર,તા. ૨૭-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રકાશભાઈ, સ્વ. વનિતાબેન પરમાર, નિતિનાબેન મુકેશભાઈ મિસ્ત્રી, વીણાબેન હસમુખભાઈ કવૈયાના માતુશ્રી. રાજેશ્રીબેનના સાસુ. કેયુરી, રાજના દાદીમા. જેતપર (મચ્છુ)…
સાઉથ આફ્રિકાનો એક દાવ અને ૩૨ રનથી ભવ્ય વિજય
સેન્ચુરિયન: સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતની એક દાવ અને ૩૨ રનથી કારમી હાર થઇ છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં ૧-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમનું દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત શ્રેણી જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ…
વન-ડેમાં ભારતીય મહિલા ટીમનો છ વિકેટથી પરાજય
મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયન મહિલા સામે છ વિકેટથી પરાજય થયો હતો. ફોબે લિચફિલ્ડ (૭૮), એલિસ પેરી (૭૫), બેથ મૂની (૪૨), તાહલિયા મેકગ્રા (૬૮)એ ટીમને જીત અપાવી હતી. પ્રથમ વન-ડેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે જેમિમાહ…
- એકસ્ટ્રા અફેર
કાશ્મીરમાં મસરતની પાર્ટી પર પ્રતિબંધ કેમ જરૂરી?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જમ્મુ અને કાશ્મીરમાં ફરી રાજકીય પ્રક્રિયા શરૂ કરવા માગે છે ત્યારે કેટલાંક પરિબળો કાશ્મીરને ફરી ભડકે બાળવાની ફિરાકમાં છે. આ સંગઠનોમાં મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ ગ્રૂપ) મુખ્ય છે કે જે કાશ્મીરમાં…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),શુક્રવાર, તા. ૨૯-૧૨-૨૦૨૩, ભદ્રા પ્રારંભભારતીય દિનાંક ૮, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૨પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૫મો અમરદાદ, સને…