Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 175 of 313
  • ઝોમેટોને 401.7 કરોડ રૂપિયાની જીએસટીની નોટિસ આપી

    નવી દિલ્હી : ઓનલાઈન ફૂડ ડિલિવરી ફર્મ ઝોમેટો લિમિટેડને ડિલિવરી ચાર્જ પર 401.7 કરોડ રૂપિયાની ગૂડ્સ એન્ડ સર્વિસીસ (જીએસટી) ટેક્સની જવાબદારીની કારણદર્શક નોટિસ મળી છે એવી માહિતી કંપનીએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં આપી છે. જો કે ઝોમેટોએ ભારપૂર્વક જણાવ્યું છે કે અમે…

  • અમેરિકામાં અકસ્માતમાં છ ભારતીયનાં મૃત્યુ

    હ્યૂસ્ટન: અમેરિકાના ટૅક્સાસ શહેરમાં ભારતીય પરિવારના સભ્યોની મિની વૅન અને પિકઅપ ટ્રક વચ્ચે થયેલાં અકસ્માતમાં બે બાળક સહિત એક જ પરિવારના છ સભ્યનાં મોત થયાં હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. ટૅક્સાસ ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક સેફ્ટી (ડીપીએસ)ના જણાવ્યા અનુસાર ફૉર્ટવર્થ નજીક જ્હૉન્સન…

  • આપણું ગુજરાત

    છેલ્લા બે દશકામાં સ્પોર્ટ્સ સેન્ટર્સની સંખ્યામાં આઠ ગણો વધારો થયો: મુખ્ય પ્રધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્ય સરકારે બે દાયકામાં અઢી કરોડ રૂપિયાના સ્પોર્ટ્સ બજેટને ઉત્તરોત્તર વધારીને આજે ૨૯૩ કરોડ રૂપિયા કર્યું છે. તેના પરિણામે છેલ્લા બે દશકામાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સેન્ટર્સની સંખ્યામાં પણ આઠ ગણો વધારો થયો હોવાનું રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર…

  • આપણું ગુજરાત

    ચા પર ચર્ચા:

    ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં કચ્છ જિલ્લામાં ખાવડા જંક્શન પાસે રસ્તા પરના ચાના સ્ટોલ પર ચા પીધી હતી. (એજન્સી)

  • ગાંધીનગરના કમલમ ખાતે આજથી ભાજપના વિવિધ મોરચાની બેઠક શરૂ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ને લઇને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તા.૨૯મી ડિસેમ્બર અને તા.૩૦ ડિસેમ્બરના રોજ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સીઆર પાટીલની અધ્યક્ષતામાં શુક્રવારે પ્રદેશની…

  • ગિફ્ટ સિટી બાદ ગુજરાતના આ પ્રવાસન સ્થળે મળશે દારૂમાં છૂટ?

    ઋષિકેશ પટેલે આપ્યા મોટા સંકેત (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં જરૂરિયાતોને અનુલક્ષીને દારૂની છૂટ મામલે નિર્ણય લેવાશે. સમય જતા ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય લેવામાં આવશે તેવું રાજ્યનાં પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલને રાજ્યના પ્રવાસન સ્થળોએ દારૂની છૂટ મામલે જણાવ્યું હતું.…

  • એસટી નિગમના ફિક્સ પે કર્મચારીઓના વેતનમાં ૩૦ ટકાનો વધારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના ફિક્સ પગારવાળા કર્મચારીઓને ૩૦ ટકા વધારો આપવાની જાહેરાત કરાઈ હતી. નાણાં વિભાગ દ્વારા એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને આ ૩૦ ટકા વધારો આપવાની મંજૂરી આપી દીધી હતી. રાજ્ય વાહન વ્યવહાર વિભાગના જણાવ્યા…

  • ૩૧ ડિસેમ્બર પહેલા વલસાડ પોલીસ એલર્ટ મોડ પર

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણીને લઈ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે. દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની બોર્ડર પર પોલીસ પહેરો અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યાં રાત દિવસ પોલીસ ચેકિંગ…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • જૈન મરણ

    ખંભાત વિશા શ્રીમાળી જૈનખંભાત હાલ અંધેરી હેમલતાબેન શાહ (ઉં.વ. ૭૧) તા. ૨૫-૧૨-૨૩, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે જયંતભાઈ રમણલાલ શાહના ધર્મપત્ની. નિરવ, મયંકના માતુશ્રી. દિપલ, બીજલના સાસુ. મોક્ષા, ટીશા, યાવ્હીના દાદી. કોકિલાબેન – સ્વ. ભૂપેન્દ્રભાઈ, રાજેશભાઈ, પ્રવિણાબેન ચંદ્રકાંતભાઈ, સુનીતાબેન નવીનભાઈના…

Back to top button