Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 171 of 313
  • ગુજરાત સરકારે વર્ગ-૩ની ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારે સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં થોડો ફેરફાર કર્યો છે. ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ-૩ ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે. રાજ્ય સરકારે વર્ગ-૩ની ભરતી માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે જૂનિયર ક્લાર્કની…

  • આખરે લેખિત પરીક્ષા રદ કરાઇ

    જેટકોમાં ભરતી પરીક્ષાનું પોલમપોલ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતીને લઇને થયેલો વિવાદ આખરે શાંત પડવાના અણસાર આપી રહ્યો છે. જેટકોની ભરતી માટેની સમગ્ર પ્રક્રિયા રદ કરીને નવેસરથી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાની સત્તાધીશોએ…

  • ‘સ્વાગત’માં એક મહિનામાં ૩૮૮૭માંથી ૭૫ ટકા રજૂઆતોનું સમાધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગરમાં ‘રાજ્ય સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ ઉપક્રમમાં જિલ્લા કલેકટરો અને જિલ્લા વહીવટી તંત્ર વાહકોને સામાન્ય માનવીની રજૂઆતોના ત્વરિત અને સુખદ નિવારણ માટેનો વિશ્ર્વાસ કોણે નિર્દેશો આપ્યાં હતાં. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, નાનામાં નાનો, સામાન્ય…

  • પારસી મરણ

    નવલ દારબશૉ ખંબાતા તે મરહુમ જરૂ નવલ ખંબાતાના ખાવીંદ. તે મરહુમો કુવર તથા દારબશૉ ખંબાતાના દીકરા. તે મરહુમો સોનાબાઇ તથા મીનોચેર અદલજીના જમાઇ. તે મરહુમો મીનુ, હોમી અને મીનુના ભાઇ. તે ખુશરૂ, કેશમીરા, રશીદા, પરવેઝ અને ફીરૂઝાના માસાજી. તે વીસ્પી,…

  • હિન્દુ મરણ

    પાવરાઇ ભાટિયાસ્વ. ચારૂલતાબેન ભાટિયા (ઉં. વ. ૮૩) તા. ૨૯-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જમનાદાસ હરિદાસ ભાટિયાના પત્ની. ગં.સ્વ. પ્રભાવતીબેન હરિદાસ ભાટિયાના પુત્રવધુ. ચિરાયુ, નિખિલ અને સંદીપના માતા. કમલ, રાજશ્રી, અંકિતાના સાસુ. સ્વ. નવીનચંદ્ર જમનાદાસ નેગાંધી (આકોલા)ના પુત્રી. સ્વ. અનિલભાઇ,…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ*, શનિવાર, તા. ૩૦-૧૨-૨૦૨૩ ભારતીય દિનાંક ૯, માહે પૌષ, શકે ૧૯૪૫*વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૩*જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૩ પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૫મો અમરદાદ,…

  • ભારતને વધુ એક ઝટકો, આઇસીસીએ ફટકાર્યો દંડ

    દુબઇ: ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ હારી ગઈ હતી. સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકાની ટીમે એક ઇનિંગ્સ અને ૩૨ રનથી જીત મેળવી હતી. આ હાર બાદ ભારતને વધુ એક આંચકો લાગ્યો છે. આઇસીસીએ સ્લો ઓવર રેટ…

  • કેપટાઉન ટેસ્ટમાં રમી શકે છે જાડેજા

    સેન્ચુરિયન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કેપટાઉનમાં રમાશે. આ મેચ પહેલા ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. પીઠની સમસ્યાને કારણે તે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં રમી શક્યો…

  • આજે ઑસ્ટ્રેલિયા સામે બીજી વન-ડે

    મુંબઇ: મુંબઇના વાનખેડે ખાતે આજે ભારતીય મહિલા ટીમ અને ઑસ્ટ્રેલિયન મહિલા ટીમ વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે. ભારત માટે આજની મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. જો ભારત મેચ હારશે તો સીરિઝ ગુમાવશે. ઓસ્ટ્રેલિયાએ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં છ…

  • એકસ્ટ્રા અફેર

    વાડરા ભ્રષ્ટાચારી છે તો ધરપકડ કેમ થતી નથી ?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણી નજીક છે તેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સહિતની કેન્દ્ર સરકારની એજન્સીઓને રોબર્ટ વાડરા પાછા યાદ આવી ગયા છે. ઈડીને રોબર્ટ વાડરા યાદ આવ્યા તેનો મતલબ ભાજપને યાદ આવ્યા એવો થાય એ કહેવાની જરૂર નથી…

Back to top button