Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • આસામમાં ઉલ્ફા સાથે ત્રિપક્ષી શાંતિ કરાર

    નવી દિલ્હી: યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસોમ (ઉલ્ફા) ના વાટાઘાટ જૂથે શુક્રવારે કેન્દ્ર અને આસામ સરકાર સાથે હિંસા ટાળવા અને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સંમત થતા શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આસામના મુખ્ય…

  • કેનેડામાં હિંદુ નેતાના પુત્રના ઘર પર ગોળીબાર

    સરે: કેનેડામાં હિન્દુ ધર્મ પર ફરી વધુ એક પ્રહાર થયાના સમાચાર સામે આવ્યા છે. કેનેડાના સરેમાં હિન્દુ મંદિરના પ્રમુખ સતીશ કુમારના પુત્રના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ પણ ટોરોન્ટોમાં હિન્દુને મંદિરને નુકશાન પહોંચાડવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. કેનેડામાં…

  • અયોધ્યામાં આજનો દિન ઐતિહાસિક: સિંધિયા

    નવી દિલ્હી: અયોધ્યા એરપોર્ટના ઉદ્ઘાટનનો શનિવારનો દિવસ દેશ માટે ઐતિહાસિક છે તેવું કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે કહ્યું હતું. ૬૫૦૦ ચોરસ મીટર પર પથરાયેલું એરપોર્ટની વાર્ષિક ક્ષમતા ૧૦ લાખ પ્રવાસીઓની છે. સિંધિયાએ કહ્યું કે શનિવારનો દિવસ ન કેવળ નાગરિક ઉડ્ડયન…

  • નાની બચતની બે સ્કીમના વ્યાજદર વધ્યા

    નવી દિલ્હી: નાની બચત યોજનાથી વિવિધ યોજનાઓ પર વ્યાજદર વધારવામાં આવ્યા છે. નવા વ્યાજદર પહેલી જાન્યુઆરી ૨૦૨૪થી અમલમાં આવશે. ત્રણ વર્ષની બચત યોજના પર હાલમાં ૭.૦ ટકા વ્યાજ મળે છે જે વધારી ૭.૧ ટકા કરવામાં આવશે. સુક્ધયા સમૃદ્ધિ અકાઉન્ટ સ્કીમમાં…

  • વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪માં આવનારા મહેમાનોની સુવિધામાં કોઇ કચાસ નહીં રહે

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર:વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડી આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ને માત્ર ગણતરીના દિવસો જ બાકી હોવાથી આ ઇવેન્ટને સફળ બનાવવા રાજ્યમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે, અને ગુજરાત સરકાર…

  • બૂથ સ્તરની જડબેસલાક રણનીતિ

    લોકસભા-૨૦૨૪ ભાજપનું મનોમંથન શરૂ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીકના કોબા નજીકના ભાજપ કાર્યાલયમાં લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ બીજેપીની કારોબારી બેઠક મળી છે. ત્યારે કારોબારી બેઠકમાં સી.આર.પાટીલે ઉધડો લીધો છે. જિલ્લા સંગઠન પદાધિકારીઓને બરાબરનો પાઠ ભણાવ્યો છે. કારોબારી બેઠકમાં…

  • ગુજરાત સરકારે વર્ગ-૩ની ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારે સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં થોડો ફેરફાર કર્યો છે. ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ-૩ ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે. રાજ્ય સરકારે વર્ગ-૩ની ભરતી માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે જૂનિયર ક્લાર્કની…

  • આખરે લેખિત પરીક્ષા રદ કરાઇ

    જેટકોમાં ભરતી પરીક્ષાનું પોલમપોલ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતીને લઇને થયેલો વિવાદ આખરે શાંત પડવાના અણસાર આપી રહ્યો છે. જેટકોની ભરતી માટેની સમગ્ર પ્રક્રિયા રદ કરીને નવેસરથી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાની સત્તાધીશોએ…

  • ‘સ્વાગત’માં એક મહિનામાં ૩૮૮૭માંથી ૭૫ ટકા રજૂઆતોનું સમાધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગરમાં ‘રાજ્ય સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ ઉપક્રમમાં જિલ્લા કલેકટરો અને જિલ્લા વહીવટી તંત્ર વાહકોને સામાન્ય માનવીની રજૂઆતોના ત્વરિત અને સુખદ નિવારણ માટેનો વિશ્ર્વાસ કોણે નિર્દેશો આપ્યાં હતાં. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, નાનામાં નાનો, સામાન્ય…

  • પારસી મરણ

    નવલ દારબશૉ ખંબાતા તે મરહુમ જરૂ નવલ ખંબાતાના ખાવીંદ. તે મરહુમો કુવર તથા દારબશૉ ખંબાતાના દીકરા. તે મરહુમો સોનાબાઇ તથા મીનોચેર અદલજીના જમાઇ. તે મરહુમો મીનુ, હોમી અને મીનુના ભાઇ. તે ખુશરૂ, કેશમીરા, રશીદા, પરવેઝ અને ફીરૂઝાના માસાજી. તે વીસ્પી,…

Back to top button