Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 170 of 313
  • પંઢરપુરના વિઠ્ઠલ-રુક્મિણી મંદિરમાંથી ૩૧૪ ઘરેણાં પગ કરી ગયાં

    દેવસ્થાન સમિતિના કારભાર પર સવાલ ઊઠ્યા: એસઆઈટી તપાસની મહાસંઘે માગણી કરી પંઢરપુર: કરોડો ભાવિકોનું શ્રદ્ધાસ્થાન, ગરીબોના દેવની ઓળખ જેની થાય છે એવા પંઢરપુરના શ્રી વિઠ્ઠલ-રુકિમણીના અત્યંત પ્રાચીન અને અમૂલ્ય ગણાતા એવાં ૩૧૪ સોના-ચાંદીનાં ઘરેણાં મંદિર સમિતિના સરવૈયામાં નોંધયાં જ નથી.…

  • નેશનલ

    સોનિયાના જમાઈએ ‘રિનોવેટ’ કરેલું ઘર જપ્ત કરાશે

    નવી દિલ્હી: કૉંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ અને કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ રિનેવોટ કરાવેલા ઘર સહિતની યુનાઈટેડ કિંગડમ (યુકે)માંની બે પ્રોપર્ટી જપ્ત કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ શુક્રવારે અહીંની અદાલતમાં અરજી કરી હતી. ગયા મહિનામાં ઈડીએ…

  • નેશનલ

    મોદી: આજે અયોધ્યામાં નવા એરપોર્ટ, સ્ટેશનનું ઉદ્ઘાટન

    નવી દિલ્હી: વડા પ્રધાન મોદી શનિવારે અત્રે નવા એરપોર્ટ, પુનર્વિકસિત સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને અમૃત ભારત ટ્રેન, વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. મોદીના સ્વાગત માટે અયોધ્યાને ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને રામ પથ પર લાઇટના કલાત્મક થાંભલાને ગલગોટાના હારથી…

  • ગુજરાત રમખાણ કેસના ૯૫ જણની સુરક્ષા પાછી ખેંચાઇ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારે ૨૦૦૨ના ગોધરા ટ્રેન હત્યાકાંડ અને ત્યારપછીનાં રમખાણોના કેસોની તપાસ કરવા માટે નિયુક્ત કરેલી વિશેષ તપાસ ટીમની સુપ્રીમ કોર્ટના વિટનેસ પ્રોટેક્શન સેલની ભલામણોને આધારે ૯૫ સાક્ષીઓનું સુરક્ષા કવચ પાછું ખેંચી લીધું છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા…

  • આસામમાં ઉલ્ફા સાથે ત્રિપક્ષી શાંતિ કરાર

    નવી દિલ્હી: યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસોમ (ઉલ્ફા) ના વાટાઘાટ જૂથે શુક્રવારે કેન્દ્ર અને આસામ સરકાર સાથે હિંસા ટાળવા અને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સંમત થતા શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આસામના મુખ્ય…

  • કેનેડામાં હિંદુ નેતાના પુત્રના ઘર પર ગોળીબાર

    સરે: કેનેડામાં હિન્દુ ધર્મ પર ફરી વધુ એક પ્રહાર થયાના સમાચાર સામે આવ્યા છે. કેનેડાના સરેમાં હિન્દુ મંદિરના પ્રમુખ સતીશ કુમારના પુત્રના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ પણ ટોરોન્ટોમાં હિન્દુને મંદિરને નુકશાન પહોંચાડવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. કેનેડામાં…

  • અયોધ્યામાં આજનો દિન ઐતિહાસિક: સિંધિયા

    નવી દિલ્હી: અયોધ્યા એરપોર્ટના ઉદ્ઘાટનનો શનિવારનો દિવસ દેશ માટે ઐતિહાસિક છે તેવું કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે કહ્યું હતું. ૬૫૦૦ ચોરસ મીટર પર પથરાયેલું એરપોર્ટની વાર્ષિક ક્ષમતા ૧૦ લાખ પ્રવાસીઓની છે. સિંધિયાએ કહ્યું કે શનિવારનો દિવસ ન કેવળ નાગરિક ઉડ્ડયન…

  • નાની બચતની બે સ્કીમના વ્યાજદર વધ્યા

    નવી દિલ્હી: નાની બચત યોજનાથી વિવિધ યોજનાઓ પર વ્યાજદર વધારવામાં આવ્યા છે. નવા વ્યાજદર પહેલી જાન્યુઆરી ૨૦૨૪થી અમલમાં આવશે. ત્રણ વર્ષની બચત યોજના પર હાલમાં ૭.૦ ટકા વ્યાજ મળે છે જે વધારી ૭.૧ ટકા કરવામાં આવશે. સુક્ધયા સમૃદ્ધિ અકાઉન્ટ સ્કીમમાં…

  • વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪માં આવનારા મહેમાનોની સુવિધામાં કોઇ કચાસ નહીં રહે

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર:વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડી આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ને માત્ર ગણતરીના દિવસો જ બાકી હોવાથી આ ઇવેન્ટને સફળ બનાવવા રાજ્યમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે, અને ગુજરાત સરકાર…

  • બૂથ સ્તરની જડબેસલાક રણનીતિ

    લોકસભા-૨૦૨૪ ભાજપનું મનોમંથન શરૂ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીકના કોબા નજીકના ભાજપ કાર્યાલયમાં લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ બીજેપીની કારોબારી બેઠક મળી છે. ત્યારે કારોબારી બેઠકમાં સી.આર.પાટીલે ઉધડો લીધો છે. જિલ્લા સંગઠન પદાધિકારીઓને બરાબરનો પાઠ ભણાવ્યો છે. કારોબારી બેઠકમાં…

Back to top button