Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ₹ પંદર કરોડના કોકેઇન સાથે વિદેશી મહિલા પકડાઇ

    હેર કન્ડિશનર-બોડી વૉશની બોટલમાં છુપાવીને ડ્રગ્સ લવાયું હતું મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પર રૂ. પંદર કરોડના ડ્રગ્સ સાથે વિદેશી મહિલાની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સ મહિલા હેર કન્ડિશનર અને બોડી વૉશની બોટલમાં છુપાવીને લાવી હતી.…

  • દુરન્તો એક્સ્પ્રેસ ટ્રેનમાં ૨૪૦ કિલો ચાંદીના દાગીનાની દાણચોરી

    મુંબઈ: દેશમાં રેલવે દ્વારા દાણચોરી કરવાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હાલમાં પશ્ર્ચિમ રેલવેની ટીમ દ્વારા ૨૪૦ કિલો ચાંદીના દાગીનાને જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી પશ્ર્ચિમ રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવી છે. પશ્ર્ચિમ રેલવે માર્ગ પર દોડતી હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરન્તો…

  • કૉંગ્રેસ લોકસભાની એકેય બેઠક જીતી ન હોવાથી વાટાઘાટો શૂન્યથી: રાઉત

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની લોકસભામાં બેઠકોની વહેંચણીને મુદ્દે ફરી એક નવો વિવાદ જન્મ્યો છે. શિવસેના (યુબીટી)ની લોકસભાની ૨૩ બેઠકોની માગણીને કૉંગ્રેસે ફગાવી દીધાના બીજા દિવસે સંજય રાઉતે કહ્યું હતું કે કૉંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા શૂન્યથી શરૂ કરવાની…

  • વરલી ડેરીની જમીન પર ‘બિઝનેસ હબ’

    રાજ્ય સરકારનો વિચાર વિકાસકારોને અસ્વીકાર્ય મુંબઈ: એક સમયે જ્યાં ડેરી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનું અસ્તિત્વ હતું એ વરલીના ૧૬.૨૫ એકરના પ્લોટ પર મહારાષ્ટ્ર સરકાર વેપાર કેન્દ્ર (બિઝનેસ હબ) ઊભું કરવા વિચારી રહી છે. જોકે, મુંબઈમાં કેટલાક બિઝનેસ હબ અસ્તિત્વ ધરાવે જ છે…

  • આરે-બીકેસી મેટ્રો લાઇન એપ્રિલ સુધીમાં કાર્યરત થવાની સંભાવના

    મુંબઈ: મુંબઈ મેટ્રો લાઇન ત્રણનો પ્રથમ તબક્કો, જેને એક્વા લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આરે કોલોની અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ને જોડે છે, તે આવતા વર્ષની શરૂઆતમાં કાર્યરત થવાની અપેક્ષા છે. ૨૮ ડિસેમ્બરના રોજ, મુંબઈ મેટ્રો રેલ…

  • નવા વર્ષથી પશ્ર્ચિમ રેલવેમાં એસી લોકલની વધુ ફેરી

    મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં પ્રવાસીઓની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી એસી લોકલ ટ્રેનની સર્વિસમાં વધારો કરવામાં આવી રહ્યો છે, જેમાં નવા વર્ષથી પશ્ર્ચિમ રેલવેમાં વધુ લોકલ ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ થઈ શકે છે. હાલની એસી લોકલ કરતાં આ બે નવી ટ્રેનમાં…

  • પંઢરપુરના વિઠ્ઠલ-રુક્મિણી મંદિરમાંથી ૩૧૪ ઘરેણાં પગ કરી ગયાં

    દેવસ્થાન સમિતિના કારભાર પર સવાલ ઊઠ્યા: એસઆઈટી તપાસની મહાસંઘે માગણી કરી પંઢરપુર: કરોડો ભાવિકોનું શ્રદ્ધાસ્થાન, ગરીબોના દેવની ઓળખ જેની થાય છે એવા પંઢરપુરના શ્રી વિઠ્ઠલ-રુકિમણીના અત્યંત પ્રાચીન અને અમૂલ્ય ગણાતા એવાં ૩૧૪ સોના-ચાંદીનાં ઘરેણાં મંદિર સમિતિના સરવૈયામાં નોંધયાં જ નથી.…

  • નેશનલ

    સોનિયાના જમાઈએ ‘રિનોવેટ’ કરેલું ઘર જપ્ત કરાશે

    નવી દિલ્હી: કૉંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ અને કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ રિનેવોટ કરાવેલા ઘર સહિતની યુનાઈટેડ કિંગડમ (યુકે)માંની બે પ્રોપર્ટી જપ્ત કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ શુક્રવારે અહીંની અદાલતમાં અરજી કરી હતી. ગયા મહિનામાં ઈડીએ…

  • નેશનલ

    મોદી: આજે અયોધ્યામાં નવા એરપોર્ટ, સ્ટેશનનું ઉદ્ઘાટન

    નવી દિલ્હી: વડા પ્રધાન મોદી શનિવારે અત્રે નવા એરપોર્ટ, પુનર્વિકસિત સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને અમૃત ભારત ટ્રેન, વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. મોદીના સ્વાગત માટે અયોધ્યાને ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને રામ પથ પર લાઇટના કલાત્મક થાંભલાને ગલગોટાના હારથી…

  • ગુજરાત રમખાણ કેસના ૯૫ જણની સુરક્ષા પાછી ખેંચાઇ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારે ૨૦૦૨ના ગોધરા ટ્રેન હત્યાકાંડ અને ત્યારપછીનાં રમખાણોના કેસોની તપાસ કરવા માટે નિયુક્ત કરેલી વિશેષ તપાસ ટીમની સુપ્રીમ કોર્ટના વિટનેસ પ્રોટેક્શન સેલની ભલામણોને આધારે ૯૫ સાક્ષીઓનું સુરક્ષા કવચ પાછું ખેંચી લીધું છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા…

Back to top button