• ઉત્સવ

    સુખમાં રહેવાની કરીએ ભૂલઆજે રહીએ હળવા ફૂલ

    આજે આટલું જ -શોભિત દેસાઈ મગજનું તો સત્યનાશ વળી જતું’તું રીક્શાવાળાને સમજાવવામાં કે ક્યાં જવાનું છે… થાકીને મેં ઉબર-ઓલાનો ઉપયોગ શરૂ કર્યો… હવે ય મગજનું તો સત્યાનાશ વળી જ જાય છે, ઉબર-ઓટો ડ્રાઈવરને સમજાવતાં કે એણે ક્યાં આવવાનું છે…--આ ખોદાયેલા……

  • ઉત્સવ

    ૨૦૨૪… આવી રહ્યું છે મુડીબજારમાં ધરખમ પરિવર્તનના પરિબળો લઈને…!

    આ બધા પરિબળ આર્થિક ક્ષેત્રની દિશા બદલવામાં કેવાક ઉપકારક સાબિત થશે એ આવો, આપણે જાણી લઈએ… ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા ૨૦૨૩ પહેલાં જ સોશ્યલ સ્ટોક એકસચેંજ કાર્યરત થઈ ગયું, પ્રથમ એનજીઓ (નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન) ઉન્નતિ ફાઉન્ડેશન’નું લિસ્ટિંગ પણ થયું. શેરબજારના બેન્માર્ક…

  • ઉત્સવ

    આ છે વિશ્ર્વનો સહુથી ઊંચો વિષમ પ્રદેશ…. અહીં તમને થશે બૌદ્ધ સંસ્કૃતિની અનન્ય ઝાંખી

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી શેય મોનેસ્ટ્રી ,જી થિકસે મોનેસ્ટ્રી, જી સ્તકના મોનેસ્ટ્રી કુદરતની ભવ્યાતિભવ્ય સિનેમેટોગ્રાફી જોઈને કોઈ કુશળ તસવીરકારને પણ ઈર્ષા આવી જાય એવો અહીં માહોલ સર્જાય છે... ‘લદ્દાખને ખા-પા-ચાન’ પણ કહેવામાં આવે છે , જેનો અર્થ છે: હિમભૂમિ. સમુદ્રની…

  • ઉત્સવ

    અજાણી વ્યક્તિ પણ ક્યારેકસુખનો પાસવર્ડ આપી જાય…!

    એ બહેન ગુજરાતી નીકળ્યાં. એ કહે: અહીં આજુબાજુમાં ચાર-પાંચ ઓટોશોપ અને ટાયરની દુકાનો છે, પરંતુ આજે તો ૪ જુલાઈ છે એટલે કદાચ બધું બંધ હશે. અમારો સ્ટોર તો ગેસ સ્ટેશન સાથે છે એટલે ખુલ્લો છે. તમે જુઓ કોઈ ટાયરવાળા મળી…

  • ઉત્સવ

    નવા વર્ષે વેપારમાં તાજગી ઉમેરીએ તો?

    જવાબમાં તમે કહેશો : તો..તો સોનામાં સુગંધ પણ આવી સુગંધ લાવશું કઈ રીતે? બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી આજે વર્ષ ૨૦૨૩નો છેલ્લો દિવસ… આપણે આવનારા વર્ષ માટે ઘણું વિચારી રાખ્યું હશે. વર્ષનું આગમન નવી ઉર્જા લઈને આવે છે. વીતેલા…

  • ઉત્સવ

    ચિનાબ રેલ્વે બ્રિજ: જ્યાં વાદળોની વચ્ચે દોડશે વંદે ભારત

    ચિનાબ રેલવે બ્રિજની ઊંચાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે એફિલ ટાવર, કુતુબ મિનાર અને સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી તેમજ સ્ટેચ્યૂ ઑફ યુનિટી કરતાં પણ ઊંચો છે. ફોકસ -વીણા ગૌતમ ભલે ચીને વિશ્ર્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ બનાવવાની…

  • રસ્તા પર ચાલવું એટલે જીવનું જોખમ

    વિશેષ -લોકમિત્ર ગૌતમ ભલે ડૉક્ટરો અને આરોગ્ય નિષ્ણાતો લોકોને સારા સ્વાસ્થ્ય માટે ચાલવાની સલાહ આપતા ક્યારેય થાકતા નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે આપણા દેશમાં અન્ય કોઈ પ્રવૃત્તિમાં ચાલવા જેટલું જોખમ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રોડ સેફ્ટી- ૨૦૨૩ પર…

  • આસામમાં ઉલ્ફા સાથે ત્રિપક્ષી શાંતિ કરાર

    નવી દિલ્હી: યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસોમ (ઉલ્ફા) ના વાટાઘાટ જૂથે શુક્રવારે કેન્દ્ર અને આસામ સરકાર સાથે હિંસા ટાળવા અને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સંમત થતા શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આસામના મુખ્ય…

  • કેનેડામાં હિંદુ નેતાના પુત્રના ઘર પર ગોળીબાર

    સરે: કેનેડામાં હિન્દુ ધર્મ પર ફરી વધુ એક પ્રહાર થયાના સમાચાર સામે આવ્યા છે. કેનેડાના સરેમાં હિન્દુ મંદિરના પ્રમુખ સતીશ કુમારના પુત્રના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ પણ ટોરોન્ટોમાં હિન્દુને મંદિરને નુકશાન પહોંચાડવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. કેનેડામાં…

  • અયોધ્યામાં આજનો દિન ઐતિહાસિક: સિંધિયા

    નવી દિલ્હી: અયોધ્યા એરપોર્ટના ઉદ્ઘાટનનો શનિવારનો દિવસ દેશ માટે ઐતિહાસિક છે તેવું કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે કહ્યું હતું. ૬૫૦૦ ચોરસ મીટર પર પથરાયેલું એરપોર્ટની વાર્ષિક ક્ષમતા ૧૦ લાખ પ્રવાસીઓની છે. સિંધિયાએ કહ્યું કે શનિવારનો દિવસ ન કેવળ નાગરિક ઉડ્ડયન…

Back to top button