Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 17 of 316
  • આજથી અટલ સેતૂ પર એસી શિવનેરી દોડશે

    રૂટમાં પુણે-મંત્રાલય, દાદર-સ્વારગેટ મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી) દ્વારા મુંબઈ-પુણેના લોકોને રાહત આપવા દેશનો સૌથી લાંબો શિવડી-ન્હાવાશેવા અટલ સેતુથી પુણે-મંત્રાલય, સ્વારગેટ-દાદર શિવનેરી રૂટ મંગળવાર શરૂ થશે. 20 ફેબ્રુઆરીથી પ્રાયોગિક ધોરણે પૂણે સ્ટેશન-મંત્રાલય (સવારે 6.30) અને સ્વારગેટ-દાદર (સવારે 7.00…

  • હિન્દુ મરણ

    હાલાઈ લોહાણામેથારી નિવાસી, હાલ આંબીવલી ગં. સ્વ. હંસાબેન (ઉં. વ. 78) સ્વ. ત્રિભોવનદાસ દેવચંદ નથવાણીના ધર્મપત્ની. સ્વ. ગોરધનદાસ દુર્લભજી ઉનડકટના પુત્રી. અજય, હિરેન, રશ્મિ સતીશકુમાર વિચારે, રૂપા હેમંતકુમાર વ્યાસના માતુશ્રી. અલકાબેન, નિશાબેનના સાસુ. હર્ષ, કાજલ જયકુમાર પોંડા, યશ, ધ્રુવના દાદી.…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમોટી ખેરાળી નિવાસી, હાલ મુલુંડ સમરતબેન જેચંદભાઈ દોશીના પુત્ર અનંતરાયભાઈના ધર્મપત્ની અ. સૌ. મંગળાબેન (ઉં. વ. 75) 16-2-24, શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે અમૃતલાલભાઈ-દિપચંદભાઈના નાનાભાઈના પત્ની. નવીનભાઈ તથા ચંપાબેન, હિરાબેન, રસિલાબેન, રંજનબેનના ભાભી. વિજય અને નીલાના માતુશ્રી.…

  • અમદાવાદમાં અત્યાધુનિક પાર્કિંગ

    નિયત સમય બાદ કાર ઓટોમેટિક લોક થઇ જશે (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં પાર્કિંગની સમસ્યાઓ દિવસે દિવસે ત્રાસ દાયક બનતી જઇ રહી છે. અમદાવાદ મનપા દ્વારા મલ્ટિ સ્ટોરેડ પાર્કિંગ પણ બનાવ્યા છે તે પણ અમુક વિસ્તારમાં ફુલ થઇ જાય છે જ્યારે…

  • મહેસાણા સહિત પાંચ તાલુકામાં આધાર નોંધણી કેન્દ્રો બંધ કરાયાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહેસાણા જિલ્લામાં આધારકાર્ડ નોંધણી સહિતની કામગીરી માટે ઊભા કરાયેલ સરકારી કિટથી સજ્જ 10 પૈકી પાંચ તાલુકામાં અચાનક આધાર નોંધણી કેન્દ્રો બંધ કરાયા હતા. પરિણામે, પાંચેય તાલુકામાં આધારકાર્ડ લગતા કામકાજ અર્થે આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો…

  • શેર બજાર

    નિસ્તેજ હવામાન છતાં તેજીની આગેકૂચ જારી: નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો, સેન્સેક્સમાં 282 પોઈન્ટનો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક સ્તરે અસ્પષ્ટ સંકેત સાથે સ્થાનિક સ્તરે વિદેશી ફંડોની વેચવાલી એકધારી ચાલુ રહી હોવા છતાં સતત પાંચમા દિવસે શેરબજારમાં આગેકૂચ ચાલુ રહી હતી. સેન્સેક્સમાં 282 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો જ્યારે નિફ્ટી અનેક નિષ્ણાતોની આગાહીને ખોટી ઠેરવતો નવી…

  • ભાજપના 26માંથી 22 સાંસદની ટિકિટ કપાશે?

    ગુજરાતમાં આ વખતે નો રિપીટનું વાવાઝોડું ફૂંકાશે (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એ લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. રાજ્યમાં 26 સાંસદમાંથી 22 સાંસદને ભાજપ રિપીટ નહિ કરે અને તેમનું પત્તું કપાઈ શકે તેવી…

  • પારસી મરણ

    આબાન પાલનજી દસ્તુર તે મરહુમો બાનુબાઈ તથા પાલનજી દસ્તુરના દીકરી. તે ફ્રેની દલાલ તથા મરહુમો નરગીશ દસ્તુર, દીનશા દસ્તુર તથા બેહરામ દસ્તુરના બહેન. તે આદીલ, પરસીસ અને શનાઝના માસીજી. તે તેમતન, તનાઝ, કેરમાન અને ડૈસીના ફુઈજી. (ઉં. વ. 92) રહે.…

  • કેન્દ્રની ભાજપ સરકારે માત્ર 3 લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપીને ખેડૂતોને છેતર્યા: કૉંગ્રેસ

    અમદાવાદ: ગુજરાતના અને દેશના ડુંગળી પકવતા ખેડૂતોને ભાજપે નિકાસબંધી કરીને ખૂબ મોટો અન્યાય કર્યા બાદ હવે જ્યારે ખેડૂતોનો રોષ ભભૂકી ઊઠ્યો છે અને સામે ચૂંટણી દેખાય છે ત્યારે માત્ર 3 લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપીને એવો પ્રચાર શરૂ કર્યો…

  • એકસ્ટ્રા અફેર

    ખેતીનું સહકારીકરણ ખેડૂતોની સમસ્યાનો કાયમી ઉકેલ

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર છેલ્લા સાત દિવસથી ડેરા નાંખીને બેઠેલા અને આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોના નેતાઓને મનાવવા માટે મોદી સરકાર ભરચક પ્રયાસો કરી રહી છે. તેના ભાગરૂપે ખેડૂત સંગઠનના નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે…

Back to top button