મહેસાણા સહિત પાંચ તાલુકામાં આધાર નોંધણી કેન્દ્રો બંધ કરાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહેસાણા જિલ્લામાં આધારકાર્ડ નોંધણી સહિતની કામગીરી માટે ઊભા કરાયેલ સરકારી કિટથી સજ્જ 10 પૈકી પાંચ તાલુકામાં અચાનક આધાર નોંધણી કેન્દ્રો બંધ કરાયા હતા. પરિણામે, પાંચેય તાલુકામાં આધારકાર્ડ લગતા કામકાજ અર્થે આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો…
કેન્દ્રની ભાજપ સરકારે માત્ર 3 લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપીને ખેડૂતોને છેતર્યા: કૉંગ્રેસ
અમદાવાદ: ગુજરાતના અને દેશના ડુંગળી પકવતા ખેડૂતોને ભાજપે નિકાસબંધી કરીને ખૂબ મોટો અન્યાય કર્યા બાદ હવે જ્યારે ખેડૂતોનો રોષ ભભૂકી ઊઠ્યો છે અને સામે ચૂંટણી દેખાય છે ત્યારે માત્ર 3 લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપીને એવો પ્રચાર શરૂ કર્યો…
પારસી મરણ
આબાન પાલનજી દસ્તુર તે મરહુમો બાનુબાઈ તથા પાલનજી દસ્તુરના દીકરી. તે ફ્રેની દલાલ તથા મરહુમો નરગીશ દસ્તુર, દીનશા દસ્તુર તથા બેહરામ દસ્તુરના બહેન. તે આદીલ, પરસીસ અને શનાઝના માસીજી. તે તેમતન, તનાઝ, કેરમાન અને ડૈસીના ફુઈજી. (ઉં. વ. 92) રહે.…
હિન્દુ મરણ
હાલાઈ લોહાણામેથારી નિવાસી, હાલ આંબીવલી ગં. સ્વ. હંસાબેન (ઉં. વ. 78) સ્વ. ત્રિભોવનદાસ દેવચંદ નથવાણીના ધર્મપત્ની. સ્વ. ગોરધનદાસ દુર્લભજી ઉનડકટના પુત્રી. અજય, હિરેન, રશ્મિ સતીશકુમાર વિચારે, રૂપા હેમંતકુમાર વ્યાસના માતુશ્રી. અલકાબેન, નિશાબેનના સાસુ. હર્ષ, કાજલ જયકુમાર પોંડા, યશ, ધ્રુવના દાદી.…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમોટી ખેરાળી નિવાસી, હાલ મુલુંડ સમરતબેન જેચંદભાઈ દોશીના પુત્ર અનંતરાયભાઈના ધર્મપત્ની અ. સૌ. મંગળાબેન (ઉં. વ. 75) 16-2-24, શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે અમૃતલાલભાઈ-દિપચંદભાઈના નાનાભાઈના પત્ની. નવીનભાઈ તથા ચંપાબેન, હિરાબેન, રસિલાબેન, રંજનબેનના ભાભી. વિજય અને નીલાના માતુશ્રી.…
- એકસ્ટ્રા અફેર
ખેતીનું સહકારીકરણ ખેડૂતોની સમસ્યાનો કાયમી ઉકેલ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર છેલ્લા સાત દિવસથી ડેરા નાંખીને બેઠેલા અને આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોના નેતાઓને મનાવવા માટે મોદી સરકાર ભરચક પ્રયાસો કરી રહી છે. તેના ભાગરૂપે ખેડૂત સંગઠનના નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. 20-2-2024, જયા એકાદશીભારતીય દિનાંક 1, માહે ફાલ્ગુન, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ સુદ-11જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ સુદ-11પારસી શહેનશાહી રોજ 9મો આદર, માહે 7મો મેહેર, સને 1393પારસી…
- તરોતાઝા
તમે આવા `કમ્ફર્ટ ક્રિયેટર’ને ઓળખો છો?
વિષાદમાં હો કે ત્રસ્ત હો… અવઢવમાં હો કે અસાતામાં… ત્યારે આવી વ્યક્તિ તમારા માટે ખુશનુમા માહોલ સર્જી દે છે! આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણીકહે છે કે પહેરણ-પગરખાં અને પરિચિત વ્યક્તિ આરામદાયક ન હોય તો બદલી કાઢો… અર્થાત કપડાં ટાઈટ…
- તરોતાઝા
કાળા ફળ: સોનેરી સ્વાસ્થ્ય
તંદુરસ્તી-મનદુરસ્તી – રાજકુમાર `દિનકર’ સદીયો અગાઉ મહાન અંગ્રેજ લેખક શેક્સપિયરે કહ્યું હતું કે નામમાં શું રાખ્યું છે?' એ જ પ્રમાણે દાયકાઓ અગાઉ બોલીવુડના એક ગીતકારે કહ્યું હતુંગોરે રંગ પે ઈતના ગુમાન અચ્છા નહીં’. સ્વાભાવિક રીતે જ એમ કહેવાનો અર્થ એ…
- તરોતાઝા
બીમારીનો અક્સીર ઈલાજ.: બિચ્છુ ઘાસ કે કંડાલીનું શાક
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક બાળકોને શાળામાં છુટ્ટી પડે તેની સાથે અનેક પરિવાર ઉત્તરાખંડના પહાડોમાં ફરવા માટે નીકળી પડે.ઉત્તરાખંડ દેવભૂમિ’ તરીકે ઓળખાય છે. પ્રાકૃત્તિક સૌંદર્યવાળા રાજ્યોમાં ઉત્તરાખંડ અવ્વલ નંબરે આવે છે. તેનું મુખ્ય કારણ પહાડોની સુંદરતાની સાથે કલા, સાંસ્કૃતિક વારસો,…