Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 167 of 316
  • ઇન્દોરનું દેવી અહલ્યાબાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે ઇ-વિઝા સ્વીકારશે

    ઇન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોરનું દેવી અહલ્યાબાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવેથી પ્રવાસીઓને રાહત આપવા ઇ-વિઝા સ્વીકારશે. જેની લાંબા સમયથી માગ હતી.ભાજપના ઇન્દોર લોકસભા સાંસદ શંકર લાલવાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, મને તમને જણાવતા આનંદ થાય છે કે દેવી અહલ્યાબાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર…

  • પારસી મરણ

    એમી બોમન કુપર તે બહમન નવરોઝજી કુપરનાં ધણિયાની. તે મરહુમો ફ્રેની તથા ફરેદુન દાજીનાં દીકરી. તે ઝીનીયા શ્રોફ તથા ઝુબીન કુપરનાં માતાજી. તે રયોમંદ શ્રોફનાં સાસુજી. તે મહારૂખ આંતીયા તથા મરહુમ દીનશાહ દાજીના બહેન. તે નાદીર દાજી તથા નાઝનીનનાં ફૂઇજી.…

  • હિન્દુ મરણ

    સ્વ. ઇજ્જતલાલ પ્રેમચંદ શાહ તથા સ્વ ચંપાબેન ઇજ્જતલાલ શાહની સુપુત્રી કુ ઇંદુબેન ઇ. શાહ (અપ્પુ) (ઉં. વ. ૮૭) એ રસિકલાલ શાહ તથા શ્રી જીતેંદ્ર શાહના બેન તા: ૨૯/૧૨/૨૦૨૩ ના રોજ અક્ષરધામ પામ્યાં છે. લોકીક પ્રથા રાખેલ નથી.શ્રીમાળી બ્રાહ્મણશહાડ સ્થિત શ્રી…

  • જૈન મરણ

    ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈનઝોબાળા હાલ ઘાટકોપર સ્વ. રમેશચંદ્ર મગનલાલ સંઘવીના ધર્મપત્ની હિનાબેન (ઉં.વ. ૭૫) તે તુષાર-જીજ્ઞા, રૂપાલી-કેતનકુમાર, સ્વ. અમીના માતુશ્રી. દક્ષાબેન, સ્વ. અશોકભાઇ, ઇન્દિરાબેન-ભૂપેન્દ્રકુમાર તથા સ્વ. લતાબેન-અશ્ર્વિનકુમારના ભાભી. ભાવિશા, વિવાન, ભવ્યના દાદી. પિયર પક્ષે બોટાદ નિવાસી પ્રવીણચંદ્ર વૃજલાલ દોશીના…

  • સમય સાથે તાલ મિલાવે તે સફળ થાય!

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઇ યુદ્ધમાં સફ્ળ થવામાં મિલિટરીની ૩ પાંખોની મહત્ત્વની ભૂમિકા તો હોય જ છે, પણ તેની સાથે મુખ્ય ફાળો છે તે સમયની સમજદાર સરકાર અને સરકારને સાથ આપતી ઇન્ડસ્ટ્રી, વ્યાપારિક સંસ્થાઓ અને વ્યવસાયિકો એકમો કે નફાનો વિચાર…

  • વેપાર

    ટીન, નિકલ અને કોપરમાં આગળ ધપતો ઘટાડો

    મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પાંખાં વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગ છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. જોકે, આજે ટીન, નિકલ અને કોપરની વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૨૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે…

  • આપણું ગુજરાત

    વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉમાં ૧૫ લાખથી વધુ ફૂલ-છોડ મુકાયાં

    ફૂલોનું પ્રદર્શન: અમદાવાદમાં ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૨૪’માં રંગીન ફૂલોથી તૈયાર કરાયેલી વિવિધ કલાકૃતિ સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે શનિવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો-૨૦૨૪’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ‘વાઈબ્રન્ટ…

  • વાઇબ્રન્ટ ૨૦૨૪: ૨૮ દેશો ભાગીદાર બનશે: ૧૪ સંસ્થાઓનાં પ્રતિનિધિઓ પણ હાજર રહેશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના ૧૦મા સંસ્કરણ માટે સજ્જ થઈ રહ્યું છે. અત્યારસુધીમાં ૨૮ દેશો અને ૧૪ સંસ્થાઓએ જાન્યુઆરી ૨૦૨૪માં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે અનુક્રમે ભાગીદાર દેશો અને ભાગીદાર…

  • ભારત માલા પ્રોજેક્ટનાં વિરોધમાં ખેડૂતો ગાંધીનગર પહોંચ્યાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકામાંથી પસાર થઈ રહેલા ભારત માલા પ્રોજેક્ટ પહેલા ખેડૂતોમાં વિરોધ વ્યાપ્યો છે. બનાસકાંઠાના થરાદથી અમદાવાદ સુધી ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે એટલે કે જમીન સંપાદિત કરવા માટે ખેડૂતોને સંભાળ્યા વિના જ જમીન રેકોર્ડમાં કાચી નોંધ પાડી…

  • યુએઇ સામે પ્રથમ ટી-૨૦માં અફઘાનિસ્તાનનો ૭૨ રનથી વિજય, ગુરબાઝની આક્રમક સદી

    શાહજાહ: શારજાહમાં અફઘાનિસ્તાન અને યુએઇ વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ સિરીઝ રમાઈ રહી છે. તેની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને ૭૨ રનથી શાનદાર જીત નોંધાવી હતી. અફઘાનિસ્તાન માટે રહમાનુલ્લાહ ગુરબાઝે તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે આક્રમક બેટિંગ કરતા સદી ફટકારી હતી. આ મેચ…

Back to top button