- ઉત્સવ
લોકો એમને ‘એક રાતમાં ચાલ બાંધનારા છબિલદાસ’ તરીકે ઓળખતા હતા
મુંબઈમાં તે વખતે એવો રિવાજ હતો કે પારસી અને ગુજરાતી શ્રીમંત શેઠિયાઓ પોતાના છોકરાને તેરથી પંદર વર્ષની વયે સર્વ પ્રથમ અંગ્રેજી કંપનીમાં કારકુન કે ગોડાઉનકીપર તરીકે મૂકતા નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા (ગતાંકથી ચાલુ)આવતા જૂન મહિનાની ૨૩મી તારીખે વર્તમાન મુંબઈ…
- ઉત્સવ
ખાખી મની-૯
‘ગ્રંથી સાહેબ, ગલતી સુધારને કે દો રાસ્તે હૈ. બસરા મુઝે દે દો, યા હમારે પૈસે વાપિસ કર દો.’ ઇમામે ફતવાની ભાષામાં કહી દીધું અનિલ રાવલ અમન રસ્તોગી બીજે જ દિવસે સવારે અલિયાપુર પહોંચ્યો. ‘મારે રાંગણેકર સાહેબને મળવું છે.’ સોલંકીના ટેબલની…
- ઉત્સવ
ભારતીય ગણિત અને ખગોળ વિજ્ઞાનીઓ અને ભારતના એ શાસ્ત્રો
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ વર્તુળ બ્રહ્માંડનું દૈવી ભૌમિતીક સર્જન છે. તે ગોળા પર છે. નળાકાર પર છે અને શંકુ પર પણ છે. આ બધી બ્રહ્માંડની પાયાની ભૌમિતિક આકૃતિઓ છે. તમે ગમે તે વર્તુળ લો નાનું કે મોટું કે…
- ઉત્સવ
તીરથ જઈને પણ જો ચિત્ત ચંચળ, મન ચોર,પાપ રતિભાર ના ઘટે, દશ મણ વધે ઓર!
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી હેમચંદ્રાચાર્ય બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક છે. સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં આચાર્યશ્રીએ પ્રદાન આપ્યું છે. એમનો ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથ ગુજરાતી ભાષા વિશ્ર્વનો એક બેમિસાલ પ્રકાશ પુંજ છે. આચાર્યશ્રીએ વ્યાકરણ, કોશ, કાવ્ય, અલંકાર, છંદ, ચરિત્ર લેખન સહિત સાહિત્યનાં અનેક…
- ઉત્સવ
રાઠોડોના પ્રતાપે શાહજાદો હવે ઔરંગઝેબ વિરોધી થવા માંડ્યો
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૨૫)પોતાનાથી ખૂબ તાકાતવર શત્રુને માત્ર બળથી નહિ પણ કળથી ય શાંત પાડી શકાય, પાડવો જ જોઈએ. ઔરંગઝેબની પાશવતા અને પાશવી શક્તિ સામે લડી શકાય, હંફાવી શકાય પણ જીતવું – જીવવું મુશ્કેલ છે એ ચાલાક રાજપૂતો સમજી…
- ઉત્સવ
આહિરાણીયુંનો વિક્રમી મહારાસ
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી ૩૭ હજારથી વધુ આહીરાણીઓએ કૃષ્ણનગરી દ્વારકા ખાતે મહારાસ દ્વારા કૃષ્ણભક્તિથી વિશ્વ વિક્રમ સર્જી દીધો. આશરે પાંચ સદી જુની વ્રજરાસ પરંપરાને ઉજાગર કરતા આ આયોજનની ગુજરાતભરમાં સવિશેષ નોંધ લેવાઇ. ખુશીની વાત તો એ છે કે મહારાસ…
- ઉત્સવ
કચરાનો સમય, સમાજનો કચરો: છોટી કહાનીયાં , બડી બાયેં
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: દરેક વાર્તા અધૂરી વેદના છે. (છેલવાણી)કહેવાય છે કે લેખક અર્નેસ્ટ હેમિંગ્વેએ એમના લેખક મિત્રો સાથે ૧૦-૧૦ ડોલરની શરત લગાવી કે તેઓ માત્ર ૬ જ શબ્દોમાં જગતની સૌથી ટૂંકીવાર્તા લખી શકે છે! આ દાવા પર સૌ…
- ઉત્સવ
પેઢીઓથી ભારતમાં, છતાં લાખો ભારતીયોને પરદેશી જેવું કેમ લાગે છે?
કેનવાસ -અભિમન્યુ મોદી ભારતનો નકશો મનમાં વિચારો, નકશાની ફક્ત આઉટલાઈન વિચારવાની છે. ઓફ કોર્સ, આપણે ભારતીય છીએ એટલે આપણા નકશામાં કાશ્મીર આખું દેખાશે. કાશ્મીરથી લઈને કેરળ સુધી અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીની ચોક્કસ આકારમાં એક રેખા આપણાં મનમાં અંકિત…
- ઉત્સવ
‘હું તારી બહેનને પ્રેમ કરું છું’
મહેશ્ર્વરી રંગમંચ પર અનેક વાર ‘વહુરાણી’નો રોલ કરી પ્રેક્ષકો અને નાટ્યકર્મીઓની અફાટ પ્રશંસા મેળવનારી મહેશ્વરી એટલે કે હું હવે જીવનના રંગમંચ પર વહુરાણી બની ગઈ હતી. નાટકમાં ભજવેલા પાત્ર અભિનયથી ઉજળા બનતા હોય છે, જ્યારે જીવનનાં પાત્રો કર્મથી નીખરતાં હોય…
- ઉત્સવ
ખરા ખાનદાન ચોર…
ખાતર પાડવું એ પણ એક કળા છે. તક મળે તો ચોરભાઈઓ કુશળ જાદુગરની જેમ કેવી કેવી વસ્તુઓ અલોપ કરી દે એના કિસ્સા જાણવા જેવા છે વ્યંગ -ભરત વૈષ્ણવ જુના જમાનામાં રાજકુમારોને રાજકાજની તાલીમ આપવામાં આવતી ,જેમાં તીરદાંજી, ઘોડેસ્વારી, તલવારબાજી,મુત્સદ્દીગીરી,વગેરે બધું…