ભારતે ખલિસ્તાની નેતાને ત્રાસવાદી જાહેર કર્યો
નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે કેનેડા સ્થિત ગેંગસ્ટર લખબીર સિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યો છે. લખબીર સિંહ લાંડા આતંકવાદી મોડ્યુલ, પંજાબમાં આઇઇડી લાવવા, શસ્ત્રો અને માદક દ્રવ્યોની દાણચોરી કરવી અને ભંડોળ અથવા તેની આવકનો ઉપયોગ પંજાબમાં આતંકવાદી કૃત્યો માટે કરવા સહિત…
અમેરિકામાં ગુજરાતી સહિત બે જણની ધરપકડ
ન્યૂ યોર્ક : ભારતીય મૂળના બે ઈસમની વિઝાની છેતરપિંડીના ગુનાસર ધરપકડ કરાઈ હોવાની માહિતી સત્તાવાળાઓએ આપી હતી. આ બે ઈસમ અગાઉથી નક્કી કરીને લૂંટ ચલાવતા જેથી ભોગ બનેલાઓ ઈમિગ્રિશન એટલે કે વસાહતી વિઝાનો લાભ મેળવી શકે. જો ગુના સાબિત થશેે…
- નેશનલ
રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામ અને પરિસરમાં બિરાજશે ઋષિઓ અને દેવી-દેવતાઓ
મુખ્ય મંદિર ઉપરાંત મહર્ષિ વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્ર્વામિત્ર, માતા શબરી અને દેવી અહલ્યાનાં બની રહ્યાં છે અન્ય સાત મંદિર જય શ્રીરામ:અયોધ્યામાં શ્રદ્ધાળુઓએ વિવિધ તિલક કર્યા હતા. નવનિર્મિત ઍરપૉર્ટ, રેલવે સ્ટેશન ખૂલ્લું મૂક્યા બાદ રૂપિયા ૧૫,૭૦૦ કરોડની વિવિધ વિકાસ યોજનાનું લોકાર્પણ કર્યા…
રામ મંદિરના કાર્યક્રમ માટે ૩૦૦ મેટ્રિક ટન સુગંધિત ચોખા મોકલવામાં આવ્યા
રાયપુર: અયોધ્યામાં રામ મંદિરના ૨૨ જાન્યુઆરીએ થનારા અભિષેક સમારોહ માટે શનિવારે કુલ ૩૦૦ મેટ્રિક ટન સુગંધિત ચોખા છત્તીસગઢથી રવાના કરવામાં આવ્યા હતા.સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈએ અહીં વીઆઈપી રોડ પર શ્રી રામ મંદિર ખાતે…
વૈષ્ણોદેવીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા એક દાયકામાં સૌથી વધુ
જમ્મુ: વૈષ્ણોદેવીના મંદિરની આ વર્ષે અત્યાર સુધીમાં ૯૩.૫૦ લાખથી વધુ યાત્રાળુઓએ મુલાકાત લીધી છે – જે એક દાયકામાં સૌથી વધુ છે. મંદિરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવાર સુધીમાં કુલ ૯૩.૫૦ લાખ લોકોએ મંદિરની મુલાકાત લીધી હતી, જે ૨૦૧૩ના ૯૩.૨૪ લાખના આંકડાને…
ઇન્દોરનું દેવી અહલ્યાબાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે ઇ-વિઝા સ્વીકારશે
ઇન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોરનું દેવી અહલ્યાબાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવેથી પ્રવાસીઓને રાહત આપવા ઇ-વિઝા સ્વીકારશે. જેની લાંબા સમયથી માગ હતી.ભાજપના ઇન્દોર લોકસભા સાંસદ શંકર લાલવાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, મને તમને જણાવતા આનંદ થાય છે કે દેવી અહલ્યાબાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર…
પારસી મરણ
એમી બોમન કુપર તે બહમન નવરોઝજી કુપરનાં ધણિયાની. તે મરહુમો ફ્રેની તથા ફરેદુન દાજીનાં દીકરી. તે ઝીનીયા શ્રોફ તથા ઝુબીન કુપરનાં માતાજી. તે રયોમંદ શ્રોફનાં સાસુજી. તે મહારૂખ આંતીયા તથા મરહુમ દીનશાહ દાજીના બહેન. તે નાદીર દાજી તથા નાઝનીનનાં ફૂઇજી.…
હિન્દુ મરણ
સ્વ. ઇજ્જતલાલ પ્રેમચંદ શાહ તથા સ્વ ચંપાબેન ઇજ્જતલાલ શાહની સુપુત્રી કુ ઇંદુબેન ઇ. શાહ (અપ્પુ) (ઉં. વ. ૮૭) એ રસિકલાલ શાહ તથા શ્રી જીતેંદ્ર શાહના બેન તા: ૨૯/૧૨/૨૦૨૩ ના રોજ અક્ષરધામ પામ્યાં છે. લોકીક પ્રથા રાખેલ નથી.શ્રીમાળી બ્રાહ્મણશહાડ સ્થિત શ્રી…
જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈનઝોબાળા હાલ ઘાટકોપર સ્વ. રમેશચંદ્ર મગનલાલ સંઘવીના ધર્મપત્ની હિનાબેન (ઉં.વ. ૭૫) તે તુષાર-જીજ્ઞા, રૂપાલી-કેતનકુમાર, સ્વ. અમીના માતુશ્રી. દક્ષાબેન, સ્વ. અશોકભાઇ, ઇન્દિરાબેન-ભૂપેન્દ્રકુમાર તથા સ્વ. લતાબેન-અશ્ર્વિનકુમારના ભાભી. ભાવિશા, વિવાન, ભવ્યના દાદી. પિયર પક્ષે બોટાદ નિવાસી પ્રવીણચંદ્ર વૃજલાલ દોશીના…
સમય સાથે તાલ મિલાવે તે સફળ થાય!
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઇ યુદ્ધમાં સફ્ળ થવામાં મિલિટરીની ૩ પાંખોની મહત્ત્વની ભૂમિકા તો હોય જ છે, પણ તેની સાથે મુખ્ય ફાળો છે તે સમયની સમજદાર સરકાર અને સરકારને સાથ આપતી ઇન્ડસ્ટ્રી, વ્યાપારિક સંસ્થાઓ અને વ્યવસાયિકો એકમો કે નફાનો વિચાર…