• અંકશાસ્ત્ર મુજબ વર્ષ ૨૦૨૪ કેવું જશે?

    આગમના એંધાણ -જયોતિષી આશિષ રાવલ ૨૦૨૪ વર્ષ અંકશાસ્ત્ર ના નિયમ મુજબ સોમવાર એટલે વારંક=૨ ગણાય. ૨૦૨૪=(૨+૦+૨+૪)=૮ થાય. અંકશાસ્ત્ર નિયમ મુજબ દરેક અંક ને ગ્રહ સાથે સંકળાયેલ છે જેમ કે અંક ૧=સૂર્ય, અંક ૨=ચંદ્ર, અંક ૩=ગુરુ, અંક ૪=રાહુ (હર્ષલ), અંક ૫=બુધ,…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • નેશનલ

    રર જાન્યુઆરીએ ઘેર ઘેર ‘શ્રી રામ જ્યોતિ’ પ્રગટાવી દીપોત્સવ મનાવો: મોદી

    રામનગરીને ₹૧૫,૭૦૦ કરોડના વિકાસકાર્યની ભેટ અયોધ્યા દુનિયાનું સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક ધામ બનશે અયોધ્યા માટે ₹ ૮૫ હજાર કરોડનો માસ્ટર પ્લાનઅયોધ્યા: ભગવાન રામની અયોધ્યાને એક આધ્યાત્મિક કેન્દ્ર, વૈશ્ર્વિક પર્યટન સ્થળ અને ભવ્ય સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. શહેરમાં એક નવી…

  • વિનેશ ફોગાટે અર્જુન અવૉર્ડ અને ખેલ રત્ન પરત કર્યા

    નવી દિલ્હી: એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે મહિલા કુસ્તીબાજો સાથે ખરાબ વર્તનના વિરોધમાં તેના અવૉર્ડ પરત કરી દીધા છે. તેણે કર્તવ્ય પથ બહાર પોતાના અવૉર્ડ મુકી દીધા હતા. જ્યારે વિનેશ ફોગાટ અવૉર્ડ પરત…

  • ઈસ્લામાબાદમાં ભારત-પાક વચ્ચે ડેવિસ કપ?

    નવી દિલ્હી: આગામી ડેવિસ કપ ટેનિસ મેચ માટે ભારતીય ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી મળી શકે છે. ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (એઆઈટીએ) એ શનિવારે આ માહિતી આપી હતી. એઆઈટીએએ તાજેતરમાં રમત મંત્રાલય પાસેથી સલાહ માગી હતી કે શું તે ત્રીજી અને…

  • ભારતે ખલિસ્તાની નેતાને ત્રાસવાદી જાહેર કર્યો

    નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે કેનેડા સ્થિત ગેંગસ્ટર લખબીર સિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યો છે. લખબીર સિંહ લાંડા આતંકવાદી મોડ્યુલ, પંજાબમાં આઇઇડી લાવવા, શસ્ત્રો અને માદક દ્રવ્યોની દાણચોરી કરવી અને ભંડોળ અથવા તેની આવકનો ઉપયોગ પંજાબમાં આતંકવાદી કૃત્યો માટે કરવા સહિત…

  • અમેરિકામાં ગુજરાતી સહિત બે જણની ધરપકડ

    ન્યૂ યોર્ક : ભારતીય મૂળના બે ઈસમની વિઝાની છેતરપિંડીના ગુનાસર ધરપકડ કરાઈ હોવાની માહિતી સત્તાવાળાઓએ આપી હતી. આ બે ઈસમ અગાઉથી નક્કી કરીને લૂંટ ચલાવતા જેથી ભોગ બનેલાઓ ઈમિગ્રિશન એટલે કે વસાહતી વિઝાનો લાભ મેળવી શકે. જો ગુના સાબિત થશેે…

  • નેશનલ

    રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામ અને પરિસરમાં બિરાજશે ઋષિઓ અને દેવી-દેવતાઓ

    મુખ્ય મંદિર ઉપરાંત મહર્ષિ વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્ર્વામિત્ર, માતા શબરી અને દેવી અહલ્યાનાં બની રહ્યાં છે અન્ય સાત મંદિર જય શ્રીરામ:અયોધ્યામાં શ્રદ્ધાળુઓએ વિવિધ તિલક કર્યા હતા. નવનિર્મિત ઍરપૉર્ટ, રેલવે સ્ટેશન ખૂલ્લું મૂક્યા બાદ રૂપિયા ૧૫,૭૦૦ કરોડની વિવિધ વિકાસ યોજનાનું લોકાર્પણ કર્યા…

  • રામ મંદિરના કાર્યક્રમ માટે ૩૦૦ મેટ્રિક ટન સુગંધિત ચોખા મોકલવામાં આવ્યા

    રાયપુર: અયોધ્યામાં રામ મંદિરના ૨૨ જાન્યુઆરીએ થનારા અભિષેક સમારોહ માટે શનિવારે કુલ ૩૦૦ મેટ્રિક ટન સુગંધિત ચોખા છત્તીસગઢથી રવાના કરવામાં આવ્યા હતા.સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈએ અહીં વીઆઈપી રોડ પર શ્રી રામ મંદિર ખાતે…

  • વૈષ્ણોદેવીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા એક દાયકામાં સૌથી વધુ

    જમ્મુ: વૈષ્ણોદેવીના મંદિરની આ વર્ષે અત્યાર સુધીમાં ૯૩.૫૦ લાખથી વધુ યાત્રાળુઓએ મુલાકાત લીધી છે – જે એક દાયકામાં સૌથી વધુ છે. મંદિરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવાર સુધીમાં કુલ ૯૩.૫૦ લાખ લોકોએ મંદિરની મુલાકાત લીધી હતી, જે ૨૦૧૩ના ૯૩.૨૪ લાખના આંકડાને…

Back to top button