- ધર્મતેજ
શ્રીરામકૃષ્ણદેવ શ્રીરામકૃષ્ણ સત્ય અને નમ્રતાની મૂર્તિ હતા
જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૩. યોગેશ્ર્વરીદેવી (ભૈરવી બ્રાહ્મણી)એ શ્રીરામકૃષ્ણદેવને સૌપ્રથમ ભગવદવતાર જાહેર કર્યા. તેમણે વૈષ્ણવમતના ગ્રંથોમાંથી અવતારનાં લક્ષણો શોધીને તે બધાં લક્ષણો શ્રીરામકૃષ્ણદેવમાં છે તેમ સાબિત કરી બતાવ્યું. મથુરબાબુએ એ અંગે વિચારણા કરવા માટે વિદ્વાનોની એક સભા બોલાવી. યોગેશ્ર્વરીદેવીએ વિદ્વાનોની…
- ધર્મતેજ
હો જા હુશિયા૨ અલખ ધણી આગે…
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સંપૂર્ણપણે નિર્ગુણ-નિ૨ાકા૨ બ્રહ્મની ઉપાસના ક૨ના૨ા આપણા લોક્સંતોએ પ૨મતત્ત્વની પૂજા જ્યોતિસ્વરૂપે ક૨ી છે. પાટ-ઉપાસનામાં જ્યોતનું સ્થાપન જ મુખ્ય હોય છે, અને સદ્ગુ૨ુને પણ જાગૃત દેવ માનીને એનું પૂજન થાય છે. મહાપંથમાં જેવો અને જેટલો ગુ૨ુમહિમા ગવાયો…
- ધર્મતેજ
જખમ
ટૂંકી વાર્તા -રસિક બારભાયા બે હાથ જોડી વંદન કરતો દીપક આગળ વધ્યો. સ્ટેજ પાસે પહોંચીને પ્રથમ તેણે સ્ટેજની વ્યવસ્થા જોઈ. પછી ઊંચે નજર કરી. દીવાલ ઉપર મહાત્મા ગાંધીની તસવીર લટકતી હતી અને તેની બંને બાજુ પંડિત જવાહરલાલ નહેરુ તથા લાલ…
- ધર્મતેજ
સત્યજ્ઞાન: સમયનો તકાજો
આચમન -અનવર વલિયાણી ભગવાન બુદ્ધે એકવાર તેમના ફરમાબરદાર (આજ્ઞાંકિત) શિષ્યને ગોચરી અર્થાત્ (ભિક્ષા) લેવા પાસેના એક કસ્બામાં મોકલ્યો. શિષ્ય પહેલીવાર અજાણ્યા ગામમાં જઈ રહ્યો હતો એટલે થોડો ડરતો હતો. આથી એણે ભગવાનને મનમાં જાગતો પ્રશ્ર્ન પૂછ્યો જે આજના સમયમાં સત્યજ્ઞાનનો…
- ધર્મતેજ
પરમાત્મામય કાર્યશૈલી
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં ભક્તિમાં દક્ષતાની ચર્ચા કરીને હવે ભગવાન કૃષ્ણ એક અન્ય ગુણની વાત કરી રહ્યા છે તેને સમજીએ.“અણક્ષજ્ઞર્ષીં યૂરુખડૃષ ઈડળલણિળજ્ઞ ઉંટવ્રર્ઠીંલમળૃફબ્ધક્ષફિટ્ટ્રૂળઉિં ્રૂળજ્ઞ પફ્રત્ટ્ટર્ઇીંં લ પજ્ઞ રુપ્ર ર્ીં ॥ ૧૨/૧૬॥ઉપરોક્ત શ્ર્લોકમાં દર્શાવેલ ભગવાનને પ્રિય એવા ભક્તના ગુણોની ચર્ચા…
- ધર્મતેજ
એ જ નવું વર્ષ ફરીથી
પ્રાસંગિક -હેમુ ભીખુ પંચાંગની દૃષ્ટિએ જોવા જઈએ તો નવું વરસ એ કેલેન્ડરના નવા અધ્યાયની શરૂઆત છે. પણ સૂર્યની ચારે તરફ પૃથ્વી જે રીતે ફરે છે તેનાથી ક્યારેય એમ નહીં કહી શકાય કે પૃથ્વીની સૂર્ય-પ્રદક્ષિણા માર્ગની અહીંથી શરૂઆત થાય છે. પૃથ્વીની…
- ધર્મતેજ
નિવૃત્તિ પછી સન્માનપૂર્વક અને આનંદથી કેવી રીતે જીવવું?
ખરું જીવન ૬૦ વર્ષે શરૂ થાય છે જીવનને સારુ બનાવવું કે દુષ્કર બધું આપણા હાથમાં છે જિનદર્શન -મહેન્દ્ર પુનાતર જીવનના ત્રણ તબક્કા છે.બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા.બાળપણમાં જીવન કલકલ વહેતા ઝરણા જેવું હોય છે. યુવાનીમાં હોય છે ઉત્સાહ, ઉમંગ અને ખુમારી.…
- ધર્મતેજ
હું તમને વરદાન આપું છું કે તમે યોગ વિદ્યામાં પારંગત થઈ અસંખ્ય શિષ્યોને યોગ વિદ્યા પ્રદાન કરશો
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવના ઇશારે ઉપમન્યુની આજુબાજુમાં આગની જ્વાળાઓ લપેટાઈ જાય છે, ગભરાયેલો ઉપમન્યુ ભગવાન શિવની લિંગને વિંટળાઈ જાય છે અને ‘ૐ નમ: શિવાય’ના જાપ શરૂ કરે છે, થાકી હારી ભગવાન શિવ પોતાનો ખરો વેશ ધારણ કરતાં…
- ધર્મતેજ
વિશ્ર્વના તમામ દેશ પોતાની સંસ્કૃતિ મુજબ વરસના પહેલા દિવસની ઉજવણી કરે છે
સંસ્કૃતિ -ધીરજ બસાક વિશ્ર્વના તમામ દેશ પોતાની સંસ્કૃતિ મુજબ વરસના પહેલા દિવસની ઉજવણી કરે છે. સ્પેનમાં વરસને પહેલે દિવસે બાર દ્રાક્ષ ખાવાની પ્રથા છે જેનો આરંભ નવા વર્ષની પૂર્વસંધ્યાએ મધરાતે થાય છે અને આગલી બાર મિનિટ દરેક એક એક કરીને…
અંકશાસ્ત્ર મુજબ વર્ષ ૨૦૨૪ કેવું જશે?
આગમના એંધાણ -જયોતિષી આશિષ રાવલ ૨૦૨૪ વર્ષ અંકશાસ્ત્ર ના નિયમ મુજબ સોમવાર એટલે વારંક=૨ ગણાય. ૨૦૨૪=(૨+૦+૨+૪)=૮ થાય. અંકશાસ્ત્ર નિયમ મુજબ દરેક અંક ને ગ્રહ સાથે સંકળાયેલ છે જેમ કે અંક ૧=સૂર્ય, અંક ૨=ચંદ્ર, અંક ૩=ગુરુ, અંક ૪=રાહુ (હર્ષલ), અંક ૫=બુધ,…