Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 164 of 313
  • બિલ વેબસાઈટ પર ૧૦થી ૧૫ ટકા વધારાની જાહેરાત પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં: પાલિકા કમિશનરની સ્પષ્ટતા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ચાલુ આર્થિક વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના બિલ વેબસાઈટ પર ૧૦થી ૧૫ ટકાના વધારા સાથે મૂકવામાં આવ્યા હોવાનું જોવા મળતાં ભારે હોબાળો મચી જતાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને શનિવારે એવી સ્પષ્ટતા કરવી પડી કે…

  • મુંબઈમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં બમણો વધારો!

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં કોરોના નવા કેસમાં બમણો વધારો નોંધાયો હતો. શનિવારે કોરોનાના ૩૨ નવા કેસ નોંધાયા હતા. આ અગાઉ શુક્રવારે મુંબઈમાં કોરોનાના નવા માત્ર ૧૫ કેસ નોંધાયા હતા.…

  • આજે મુંબઈમાં ૧૦ જગ્યાએ ‘મેગા ડીપ ક્લીન’ ઝુંબેશ

    મહિનાભરમાં ૧,૩૦૦ મેટ્રિક ટન કાટમાળ, ૧૮૩ મેટ્રિક ટન કચરો જમા, ૨૨,૨૭૭ કિ.મી. રસ્તાની સફાઈ કરી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્ષના છેલ્લા દિવસે એટલે કે રવિવાર,૩૧ ડિસેમ્બરના મુંબઈમાં ૧૦ જગ્યાએ મુંબઈ ‘મેગા ડીપ ક્લીન’ ઝુંબેશ હાથ ધરવામાં આવવાની છે. મુંઈમાં ચાલી રહેલી…

  • આંતરજ્ઞાતીય લગ્ન કરનારા યુગલોને સંરક્ષણ આપવા વિશેષ સેલ સ્થપાશે

    મુંબઈ: આંતરજ્ઞાતીય લગ્ન કરવા ઇચ્છતા યુગલોની સુરક્ષા માટે અને ઓનર કિલિંગ જેવા ગુનાઓને રોકવા માટે દરેક જિલ્લામાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની આગેવાની હેઠળ એક વિશેષ સેલની સ્થાપના કરવામાં આવશે. આ સાથે આ યુગલોને પોલીસ કર્મચારીઓની સુરક્ષા સાથે ઘર પણ આપવામાં આવશે. સુપ્રીમ…

  • નેશનલ

    રર જાન્યુઆરીએ ઘેર ઘેર ‘શ્રી રામ જ્યોતિ’ પ્રગટાવી દીપોત્સવ મનાવો: મોદી

    રામનગરીને ₹૧૫,૭૦૦ કરોડના વિકાસકાર્યની ભેટ અયોધ્યા દુનિયાનું સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક ધામ બનશે અયોધ્યા માટે ₹ ૮૫ હજાર કરોડનો માસ્ટર પ્લાનઅયોધ્યા: ભગવાન રામની અયોધ્યાને એક આધ્યાત્મિક કેન્દ્ર, વૈશ્ર્વિક પર્યટન સ્થળ અને ભવ્ય સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. શહેરમાં એક નવી…

  • વિનેશ ફોગાટે અર્જુન અવૉર્ડ અને ખેલ રત્ન પરત કર્યા

    નવી દિલ્હી: એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે મહિલા કુસ્તીબાજો સાથે ખરાબ વર્તનના વિરોધમાં તેના અવૉર્ડ પરત કરી દીધા છે. તેણે કર્તવ્ય પથ બહાર પોતાના અવૉર્ડ મુકી દીધા હતા. જ્યારે વિનેશ ફોગાટ અવૉર્ડ પરત…

  • ઈસ્લામાબાદમાં ભારત-પાક વચ્ચે ડેવિસ કપ?

    નવી દિલ્હી: આગામી ડેવિસ કપ ટેનિસ મેચ માટે ભારતીય ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી મળી શકે છે. ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (એઆઈટીએ) એ શનિવારે આ માહિતી આપી હતી. એઆઈટીએએ તાજેતરમાં રમત મંત્રાલય પાસેથી સલાહ માગી હતી કે શું તે ત્રીજી અને…

  • ભારતે ખલિસ્તાની નેતાને ત્રાસવાદી જાહેર કર્યો

    નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે કેનેડા સ્થિત ગેંગસ્ટર લખબીર સિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યો છે. લખબીર સિંહ લાંડા આતંકવાદી મોડ્યુલ, પંજાબમાં આઇઇડી લાવવા, શસ્ત્રો અને માદક દ્રવ્યોની દાણચોરી કરવી અને ભંડોળ અથવા તેની આવકનો ઉપયોગ પંજાબમાં આતંકવાદી કૃત્યો માટે કરવા સહિત…

  • અમેરિકામાં ગુજરાતી સહિત બે જણની ધરપકડ

    ન્યૂ યોર્ક : ભારતીય મૂળના બે ઈસમની વિઝાની છેતરપિંડીના ગુનાસર ધરપકડ કરાઈ હોવાની માહિતી સત્તાવાળાઓએ આપી હતી. આ બે ઈસમ અગાઉથી નક્કી કરીને લૂંટ ચલાવતા જેથી ભોગ બનેલાઓ ઈમિગ્રિશન એટલે કે વસાહતી વિઝાનો લાભ મેળવી શકે. જો ગુના સાબિત થશેે…

  • નેશનલ

    રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામ અને પરિસરમાં બિરાજશે ઋષિઓ અને દેવી-દેવતાઓ

    મુખ્ય મંદિર ઉપરાંત મહર્ષિ વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્ર્વામિત્ર, માતા શબરી અને દેવી અહલ્યાનાં બની રહ્યાં છે અન્ય સાત મંદિર જય શ્રીરામ:અયોધ્યામાં શ્રદ્ધાળુઓએ વિવિધ તિલક કર્યા હતા. નવનિર્મિત ઍરપૉર્ટ, રેલવે સ્ટેશન ખૂલ્લું મૂક્યા બાદ રૂપિયા ૧૫,૭૦૦ કરોડની વિવિધ વિકાસ યોજનાનું લોકાર્પણ કર્યા…

Back to top button