અમદાવાદની સાબરમતી નદી પર બનશે વધુ એક બ્રિજ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ : શહેરની સાબરમતી નદી પર રબર બેરેજ કમ બ્રિજની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આધુનિક ડિઝાઈન ધરાવતો આ બ્રિજ તૈયાર કરવાને લઈ વાહન વ્યવહારને માટે મોટી રાહત સર્જાવા સાથે સાબરમતી નદીમાં પાણીનો જથ્થો પણ રોકી શકાશે. નવીન…
અમદાવાદમાં ચંડોળા તળાવને કાકરિયાનો ટચ અપાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા દ્વારા કાકરિયા તળાવની જેમ જ ચંડોળા તળાવનો વિકાસ કરવામાં આવશે. જ્યાં ખંભાતી કૂવા, જેટી, વોક-વે, જંગલ જીમ સહિતના અનેક પ્રવાસન આકર્ષણો હશે. આ તળાવને વિકસાવવા માટે અંદાજે રૂ. ૨૪.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી શકે…
પારસી મરણ
નરગીશ ફીરોઝ ખારવનવાલા તે ફીરોઝ સોરાબ ખારવનવાલાનાં ધનિયાની. તે મરહુમો ખોરશેદ તથા માનેક પુરવેપરના દીકરી. તે રૂઝાનનાં માતાજી. તે નતાશા, શીરીન તથા અનાહીતાનાં કાકીજી. તે દેલના તથા મરહુમ દાયનાનાં મામીજી. તે મરહુમો પેરીન તથા સોરાબજી ખારવનવાલા (કોડીઆ)ના વહુ. તે યઝદી,…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાસ્વ. મીઠાબાઇ ઠાકરશી પ્રેમજી રૂખાણા કચ્છ ગામ તેરા હાલે ડોમ્બિવલીવાળાના પુત્રવધૂ કુસુમબહેન (ઉં. વ. ૬૮) તા. ૩૦-૧૨-૨૩ના શનિવારના રામશરણ પામેલ છે. તે રમેશભાઇના ધર્મપત્ની. તે સ્વ. કલાવંતીબેન શામજી ટોકરશી ચંદે કચ્છ ગામ દેવીસરવાળાના મોટા પુત્રી. તે બીજલ ભાવિકકુમાર ઠક્કર…
જૈન મરણ
અનોર નિવાસી હાલ મલાડ વસ્તુપાલ જીવનલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. હંસાબેન (ઉં. વ. ૮૧) શનિવાર તા. ૩૦-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે દેવેનભાઇ, લીનાબેન, પારૂલબેન, બિન્દેશભાઇ, સ્વાતીબહેન, સ્વ. પરેશભાઇ, ધ્રુમાબહેન, નિમેષભાઇના માતુશ્રી. તે પ્રિયલ, મિહિર, રિસીથ, નેહલ, ધ્રુવ, જશ, પ્રાજકતાના દાદી.…
- વેપાર
વૈશ્ર્વિક સોનામાં ૧૩ ટકાની તેજી સાથે વર્ષ ૨૦૨૩ની વિદાય
આગામી વર્ષે પણ તેજી સાથે ભાવ ₹ ૭૦,૦૦૦ પહોંચવાની ધારણા કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતની શરૂઆત કરે તેવા આશાવાદ સાથે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ…
વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી અને વ્યાજદરમાં કપાત સહિતનાં ઘટનાસભર વર્ષ માટે ઈક્વિટી માર્કેટ સજ્જ
નવી દિલ્હી: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં રોકાણકારોને આકર્ષક વળતર સાથે વર્ષ ૨૦૨૩ની વિદાય થઈ છે અને હવે લોકસભાની ચૂંટણી, ફેડરલના વ્યાજકપાતના નિર્ણય તેમ જ સ્થાનિક અને વૈશ્ર્વિક સ્તરના ભૌગોલિક-રાજકીય ઘટનાસભર વર્ષ ૨૦૨૪ માટે બજાર સજ્જ થઈ ગયું છે. જોકે, વિશ્ર્લેષકોનું માનવું…
- એકસ્ટ્રા અફેર
સઈદને સોંપવાની માગ બહુ કરી, હવે એક્શન જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતે મુંબઈમાં ૨૦૦૮ના દિવસે થયેલા ભીષણ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ હફીઝ સઈદને ભારતને સોંપવાની માગણી કરેલી ને પાકિસ્તાને આ માગને ફગાવી દીધી.કોઈને સવાલ થશે કે આ વાતમાં નવું શું ? સાવ સાચી વાત છે કેમ કે આ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),સોમવાર, તા. ૧-૧-૨૦૨૪, ઈસ્વીસન ૨૦૨૪ પ્રારંભ.ભારતીય દિનાંક ૧૧, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૫પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૫મો અમરદાદ,…
અંકશાસ્ત્ર મુજબ વર્ષ ૨૦૨૪ કેવું જશે?
આગમના એંધાણ -જયોતિષી આશિષ રાવલ ૨૦૨૪ વર્ષ અંકશાસ્ત્ર ના નિયમ મુજબ સોમવાર એટલે વારંક=૨ ગણાય. ૨૦૨૪=(૨+૦+૨+૪)=૮ થાય. અંકશાસ્ત્ર નિયમ મુજબ દરેક અંક ને ગ્રહ સાથે સંકળાયેલ છે જેમ કે અંક ૧=સૂર્ય, અંક ૨=ચંદ્ર, અંક ૩=ગુરુ, અંક ૪=રાહુ (હર્ષલ), અંક ૫=બુધ,…