હિન્દુ મરણ
કચ્છી લોહાણાસ્વ. મીઠાબાઇ ઠાકરશી પ્રેમજી રૂખાણા કચ્છ ગામ તેરા હાલે ડોમ્બિવલીવાળાના પુત્રવધૂ કુસુમબહેન (ઉં. વ. ૬૮) તા. ૩૦-૧૨-૨૩ના શનિવારના રામશરણ પામેલ છે. તે રમેશભાઇના ધર્મપત્ની. તે સ્વ. કલાવંતીબેન શામજી ટોકરશી ચંદે કચ્છ ગામ દેવીસરવાળાના મોટા પુત્રી. તે બીજલ ભાવિકકુમાર ઠક્કર…
જૈન મરણ
અનોર નિવાસી હાલ મલાડ વસ્તુપાલ જીવનલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. હંસાબેન (ઉં. વ. ૮૧) શનિવાર તા. ૩૦-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે દેવેનભાઇ, લીનાબેન, પારૂલબેન, બિન્દેશભાઇ, સ્વાતીબહેન, સ્વ. પરેશભાઇ, ધ્રુમાબહેન, નિમેષભાઇના માતુશ્રી. તે પ્રિયલ, મિહિર, રિસીથ, નેહલ, ધ્રુવ, જશ, પ્રાજકતાના દાદી.…
- વેપાર
વૈશ્ર્વિક સોનામાં ૧૩ ટકાની તેજી સાથે વર્ષ ૨૦૨૩ની વિદાય
આગામી વર્ષે પણ તેજી સાથે ભાવ ₹ ૭૦,૦૦૦ પહોંચવાની ધારણા કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતની શરૂઆત કરે તેવા આશાવાદ સાથે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ…
વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી અને વ્યાજદરમાં કપાત સહિતનાં ઘટનાસભર વર્ષ માટે ઈક્વિટી માર્કેટ સજ્જ
નવી દિલ્હી: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં રોકાણકારોને આકર્ષક વળતર સાથે વર્ષ ૨૦૨૩ની વિદાય થઈ છે અને હવે લોકસભાની ચૂંટણી, ફેડરલના વ્યાજકપાતના નિર્ણય તેમ જ સ્થાનિક અને વૈશ્ર્વિક સ્તરના ભૌગોલિક-રાજકીય ઘટનાસભર વર્ષ ૨૦૨૪ માટે બજાર સજ્જ થઈ ગયું છે. જોકે, વિશ્ર્લેષકોનું માનવું…
- એકસ્ટ્રા અફેર
સઈદને સોંપવાની માગ બહુ કરી, હવે એક્શન જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતે મુંબઈમાં ૨૦૦૮ના દિવસે થયેલા ભીષણ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ હફીઝ સઈદને ભારતને સોંપવાની માગણી કરેલી ને પાકિસ્તાને આ માગને ફગાવી દીધી.કોઈને સવાલ થશે કે આ વાતમાં નવું શું ? સાવ સાચી વાત છે કેમ કે આ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),સોમવાર, તા. ૧-૧-૨૦૨૪, ઈસ્વીસન ૨૦૨૪ પ્રારંભ.ભારતીય દિનાંક ૧૧, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૫પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૫મો અમરદાદ,…
- ધર્મતેજ
પાંચમોે યમ: અપરિગ્રહ સંસારમાં રહીને પણ અપરિગ્રહ કેવી રીતે પાળી શકાય તે સમજવું જરૂરી છે
યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા (ગતાંકથી ચાલુ)હવે આપણે યમના અંતિમ અંગ અપરિગ્રહ વિશે વાત કરીએ. મહર્ષિ પતંજલિ મુજબ, માલિકીપણાની ભાવના, અહમ્, મમતા, સંગ્રહ કરવાની વૃત્તિ તથા આસક્તિનો ત્યાગ કરવો એટલે અપરિગ્રહ. આજે શાળામાં કોઇ વિદ્યાર્થીને અપરિગ્રહનો અર્થ પૂછીએ તો અર્થ તો શું,…
- ધર્મતેજ
ભગવાનના ચરણમાં પ્રેમ જાગશેતો ક્લેશો એની મેળે હટી જશે
માનસ મંથન -મોરારિબાપુ એક પ્રશ્ર્ન આવ્યો છે કે જીવનમાં ક્લેશો, સંકટો, દુ:ખો, ચિંતાઓ, ઉપાધિ આદિ જે છે તે ભગવાનનાં ચરણમાં દ્રઢ ભક્તિ લાગે તો એનાથી મુક્તિ મળે કે એ કપટો હટી જાય પછી મુક્તિ મળે ? પ્રભુમાં પછી મન લાગે…
- ધર્મતેજ
શ્રીરામકૃષ્ણદેવ શ્રીરામકૃષ્ણ સત્ય અને નમ્રતાની મૂર્તિ હતા
જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૩. યોગેશ્ર્વરીદેવી (ભૈરવી બ્રાહ્મણી)એ શ્રીરામકૃષ્ણદેવને સૌપ્રથમ ભગવદવતાર જાહેર કર્યા. તેમણે વૈષ્ણવમતના ગ્રંથોમાંથી અવતારનાં લક્ષણો શોધીને તે બધાં લક્ષણો શ્રીરામકૃષ્ણદેવમાં છે તેમ સાબિત કરી બતાવ્યું. મથુરબાબુએ એ અંગે વિચારણા કરવા માટે વિદ્વાનોની એક સભા બોલાવી. યોગેશ્ર્વરીદેવીએ વિદ્વાનોની…
- ધર્મતેજ
હો જા હુશિયા૨ અલખ ધણી આગે…
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સંપૂર્ણપણે નિર્ગુણ-નિ૨ાકા૨ બ્રહ્મની ઉપાસના ક૨ના૨ા આપણા લોક્સંતોએ પ૨મતત્ત્વની પૂજા જ્યોતિસ્વરૂપે ક૨ી છે. પાટ-ઉપાસનામાં જ્યોતનું સ્થાપન જ મુખ્ય હોય છે, અને સદ્ગુ૨ુને પણ જાગૃત દેવ માનીને એનું પૂજન થાય છે. મહાપંથમાં જેવો અને જેટલો ગુ૨ુમહિમા ગવાયો…