રશિયા પર યુક્રેનનો બૉમ્બમારો: ૨૧નાં મોત, ૧૧૧ ઘાયલ
મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ફરી વેગ પક્ડયો છે. હાલમાં રશિયાએ યુક્રેન પર ભારે બોંબમારો કર્યો હતો. જેનો વળતો જવાબ આપતા યુક્રેને રશિયન શહેર પર કરેલા બોંબમારામાં ત્રણ બાળકો સહિત ૨૧ લોકોનાં મોત થયાં છે. યુક્રેનની ઉત્તર…
રામના ભજન સોશિયલ મીડિયા પર મૂકો: મોદી
નવી દિલ્હી: અયોધ્યામાં રામમંદિરને મામલે દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હોવાની નોંધ લેતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘શ્રી રામ ભજન’ હૅશટેગ સાથે રામના ભજન સોશિયલ મીડિયા પર મૂકવાની દેશવાસીઓને રવિવારે વિનંતી કરી હતી. આ બાબત લોકોમાં લાગણીઓ તેમ…
ઈઝરાયલનો ગાઝા પર હુમલો : ૩૫નાં મોત
દીર અલ બલાહ (પેલેસ્ટાઈન): મધ્ય ગાઝામાં ઈઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા ૩૫ જણનાં મોત થયાં છે એવી માહિતી હૉસ્પિટલના અધિકારીઓએ આપી હતી. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામના આંતરરાષ્ટ્રીય અનુરોધને ઠુકરાવીને કહ્યું હતું કે યુદ્ધ હજી ઘણાં મહિના ચાલુ રહેશે. આના…
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદમાં ઘટાડો
શ્રીનગર: ૨૦૨૩નો આજે છેલ્લો દિવસ છે ત્યારે આપણે દરવર્ષે એ જોઈએ છીએ કે ગયું વર્ષ ગયું તેમાં સારું શું કર્યું તો તમને જાણીને આનંદ થશે કે ભારત ૨૦૨૩માં કલમ ૩૭૦ હટાવ્યા બાદ આતંકવાદ પર કાબૂ મેળવવામાં ઘણા અંશે સફળ રહ્યું…
અમદાવાદની સાબરમતી નદી પર બનશે વધુ એક બ્રિજ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ : શહેરની સાબરમતી નદી પર રબર બેરેજ કમ બ્રિજની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આધુનિક ડિઝાઈન ધરાવતો આ બ્રિજ તૈયાર કરવાને લઈ વાહન વ્યવહારને માટે મોટી રાહત સર્જાવા સાથે સાબરમતી નદીમાં પાણીનો જથ્થો પણ રોકી શકાશે. નવીન…
અમદાવાદમાં ચંડોળા તળાવને કાકરિયાનો ટચ અપાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા દ્વારા કાકરિયા તળાવની જેમ જ ચંડોળા તળાવનો વિકાસ કરવામાં આવશે. જ્યાં ખંભાતી કૂવા, જેટી, વોક-વે, જંગલ જીમ સહિતના અનેક પ્રવાસન આકર્ષણો હશે. આ તળાવને વિકસાવવા માટે અંદાજે રૂ. ૨૪.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી શકે…
પારસી મરણ
નરગીશ ફીરોઝ ખારવનવાલા તે ફીરોઝ સોરાબ ખારવનવાલાનાં ધનિયાની. તે મરહુમો ખોરશેદ તથા માનેક પુરવેપરના દીકરી. તે રૂઝાનનાં માતાજી. તે નતાશા, શીરીન તથા અનાહીતાનાં કાકીજી. તે દેલના તથા મરહુમ દાયનાનાં મામીજી. તે મરહુમો પેરીન તથા સોરાબજી ખારવનવાલા (કોડીઆ)ના વહુ. તે યઝદી,…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાસ્વ. મીઠાબાઇ ઠાકરશી પ્રેમજી રૂખાણા કચ્છ ગામ તેરા હાલે ડોમ્બિવલીવાળાના પુત્રવધૂ કુસુમબહેન (ઉં. વ. ૬૮) તા. ૩૦-૧૨-૨૩ના શનિવારના રામશરણ પામેલ છે. તે રમેશભાઇના ધર્મપત્ની. તે સ્વ. કલાવંતીબેન શામજી ટોકરશી ચંદે કચ્છ ગામ દેવીસરવાળાના મોટા પુત્રી. તે બીજલ ભાવિકકુમાર ઠક્કર…
જૈન મરણ
અનોર નિવાસી હાલ મલાડ વસ્તુપાલ જીવનલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. હંસાબેન (ઉં. વ. ૮૧) શનિવાર તા. ૩૦-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે દેવેનભાઇ, લીનાબેન, પારૂલબેન, બિન્દેશભાઇ, સ્વાતીબહેન, સ્વ. પરેશભાઇ, ધ્રુમાબહેન, નિમેષભાઇના માતુશ્રી. તે પ્રિયલ, મિહિર, રિસીથ, નેહલ, ધ્રુવ, જશ, પ્રાજકતાના દાદી.…
- વેપાર
વૈશ્ર્વિક સોનામાં ૧૩ ટકાની તેજી સાથે વર્ષ ૨૦૨૩ની વિદાય
આગામી વર્ષે પણ તેજી સાથે ભાવ ₹ ૭૦,૦૦૦ પહોંચવાની ધારણા કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતની શરૂઆત કરે તેવા આશાવાદ સાથે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ…