Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • અમદાવાદમાં પાણી વપરાશ વધ્યો: માથાદીઠ150 લિટરના બદલે 230 લિટર સપ્લાય

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં પીવાલાયક પાણી અંગે વારંવાર ફરિયાદો થતી રહે છે. પાણીના અપૂરતા પ્રેશર કે પાણી સપ્લાય ન થવા અંગે વિપક્ષ દ્વારા પણ આક્ષેપો થતાં રહે છે જયારે સત્તાધારી પક્ષના કોર્પોરેટરો પણ છાનાખૂણે રજૂઆત કરતા જોવા મળે છે પરંતુ…

  • ફ્રાંસ કબૂતરબાજી: અમેરિકામાં ઘૂસ્યા પછી હવાલાથી એજન્ટોને પૈસા ચૂકવવાના હતા?

    અમદાવાદ: ગુજરાતમાંથી ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવનારાં એજન્ટો વિદેશમાં જવા માગતા લોકો પાસેથી મોટા ભાગે એડવાન્સમાં પૈસા વસૂલતા નથી, પરંતુ ઘૂસણખોરી બાદ ત્યાં ગેરકાયદે કમાણીથી ભેગા કરેલા પૈસામાંથી એજન્ટોને હવાલાથી ભારતમાં ચૂકવણુ કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે. ફ્રાંસમાં પકડાયેલા…

  • બીલીમોરામાં ટ્રેન સામે આપઘાત કરતા યુવાનને મિત્ર બચાવવા જતા બંનેનાં મોત

    અમદાવાદ: નવસારી જિલ્લાના બીલીમોરા-અમલસાડ સ્ટેશન વચ્ચે દેવધા ભેંસલા ખાડી રેલવે ટે્રક ઉપર આપઘાત કરવા ગયેલા અને તેને બચાવવા ગયેલા મિત્રનાં મોત થયાં હતાં. પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને યુવાનોનાં મૃતદેહને હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા. દાદર-બિકાનેર ટે્રન નંબર 12400 ડાઉન બીલીમોરા-અમલસાડ…

  • પારસી મરણ

    પરવેઝ અદી કેરમાની તે મરહુમ અદી ફરેદુન કેરમાનીના વિધવા. તે મરહુમો પોલી ને કેખુશરૂ મીસ્ત્રીના દિકરી. તે દાનેશ ને હોરમઝના માતાજી. તે દીલઝીનોબીયા ને આરમીનના સાસુ. તે કેરસી મિસ્ત્રીના બહેન. તે વરઝાવંદ પારઝોન ને ખોદાવંદના બપયજી. (ઉં. વ. 87). રે.…

  • હિન્દુ મરણ

    દશા દિશાવળ વણિકઅનીલ પારેખ (ઉં.વ. 81) તે સ્વ. વિનોદ ર. પારેખ તથા સ્વ. ઉર્મિલા વિ. પારેખના જયેષ્ઠ પુત્ર. રક્ષા અનીલ પારેખના પતિ. નિશિતા અ. પારેખના પિતા. સ્વ. મુકુલ તથા સ્વ. અતુલના મોટાભાઈ. અજીત મારફતીયા તથા સ્વ. સુધાબેન બરફીવાળાના બનેવી તા.…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનચિતલ નિવાસી હાલ વસઇ જીતેન્દ્ર વલ્લભદાસ મહેતા (ઉં. વ. 78) તા. 31-12-23ના અરિહંતશરણ પામેલ છે. તે સરોજબેનના પતિ. તે મયુર, નિપેશ, નિલેશના પિતાશ્રી. તે સોનલ, તોરલ, લીનાના સસરા. તે સ્વ. હિંમતભાઇ, ભોગીભાઇ, સ્વ. પ્રફુલભાઇ, સ્વ. ઇન્દુબેન ગાંધી,…

  • બિઝનેસ બિટ્સ

    એઆઇ સાથે ચાલવુ જરૂરી: ટીસીએસમુંબઇ: વિકાસ સાતત્ય માટે જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જેનએઆઇ) ટેક્નોલોજી સાથે તાલ મિલાવવો આવશ્યક હોવાનું ટાટા ક્નસલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કે કૃતિવાસને કર્મચારીઓને નવા વર્ષના સંદેશમાં જણાવ્યું છે. તેમણે 600,000 કરતાં વધુ…

  • વેપાર

    રૂપિયો નબળો પડતાં સોનામાં 106નો અને ચાંદીમાં 310નો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં આજે વર્ષનાં આરંભે સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 105થી 106નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે…

  • શેર બજાર

    શૅરબજારમાં નવા વર્ષે નવી ઓલટાઇમ હાઈ સપાટી: બેન્ચમાર્કે સાધારણ સુધારા સાથે રચ્યા નવાં શિખર

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : શેરબજારમાં નવા વર્ષની શરૂઆત નિરસ ટોન સાથે થઇ હતી પરંતુ તેજીવાળાઓએ જોર લગાવીને બેન્ચમાર્રને નવી ઓલટાઇમ હાઈ સપાટી સુધી લઇ જવામાં સફળતા મેળવી હતી. બંને બેન્ચમાર્કે સાધારણ સુધારા સાથે રચ્યા નવા શિખર બનાવવ્ાામાં સફળતા મેળવી હતી.નવા…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

Back to top button