- તરોતાઝા
આરોગ્યક્ષેત્રનો વર્ષ ૨૦૨૪નો સિનેરિયો : આરોગ્યક્ષેત્રનું ઉજ્જવળ ભાવિ
હેલ્થ વેલ્થ – સીમા શ્રીવાસ્તવ (ગયા વર્ષે દેશના આરોગ્ય ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હતી અને આ ક્ષેત્રના આરોગ્યમાં ધીમી ગતિએ સુધારો થઈ રહ્યો છે. આરોગ્યના ક્ષેત્રમાં ગયા વર્ષે કરાયેલી કેટલીક ઘોષણાનો અમલ આ વર્ષમાં થશે અને જે પ્રોજેક્ટ પર ૨૦૨૩…
- તરોતાઝા
અદમ્ય ઈચ્છાઓ
ટૂંકી વાર્તા – અજય સોની એ ચાલતાં ચાલતાં અટકી ગઇ. અજાણી જગ્યાને જોતી હોય એમ આમ-તેમ જોવા લાગી. જાતે સ્મૃતિમાંથી એકાએક આ જગ્યા સાથે જોડાયેલું બધું કપાઇ ગયું હોય એવું લાગ્યું. એણે પાછળ વળીને જોયું. ઘેરી વનરાજીથી ઘેરાયેલી કેડી થોડે…
- તરોતાઝા
નવા વર્ષની શરૂઆતથી ઠંડીનો પવન વધુ ફુંકાવાથી તાવ-શરદી- ઉધરસ-કફના દર્દી વધશે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહ ગ્રહમંડળમાં રાજાદી ગ્રહ :સૂર્ય – ધન રાશિમંગળ -ધન રાશિબુધ – વૃશ્ર્ચિક રાશિગુરુ – મેષ રાશિશુક્ર – વૃશ્ર્ચિક રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ – મીન રાશિ વક્રીભ્રમણકેત – ક્ધયા રાશિ વક્રીભ્રમણરાશિમાં રહેશે. નવા વર્ષની હાર્દિક…
- તરોતાઝા
શિયાળામાં ગોળ ખાવાથી ફેફસાં સ્વસ્થ અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે
જ્યારે ઘી અને ગોળને એકસાથે ભેળવીને શિયાળા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે, ત્યારે આ મિશ્રણ કુદરતી સુપરફૂડ બને છે, જે પોષક તત્ત્વોથી ભરપૂર છે. હેલ્થ વેલ્થ – રાજકુમાર દિનકર દરેક ઋતુમાં ગોળ ખાવાના ફાયદા છે, પરંતુ ખાસ કરીને જ્યારે શિયાળો…
- તરોતાઝા
તંદુરસ્તીને જાળવી રાખવા આહારમાં સમાવેશ કરવા જેવા છે ‘કેળાના ફૂલ’
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક કેળા સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે ખિસ્સાને પરવડે તેવા હોય છે. ગરીબ હોય કે તવંગર પ્રત્યેક વ્યક્તિને માટે કેળું મનગમતું ફળ છે. ઝટપટ શક્તિ મેળવવાનો ઉત્તમ પર્યાય ગણાય છે. કેળાના પાનનો ઉપયોગ દક્ષિણ ભારતમાં વિવિધ રીતે કરવામાં…
- તરોતાઝા
જાણવા જેવું -આચરવા જેવું…
પૂરતું ધ્યાન રાખીએ તો ગંભીર રોગ-બીમારીથી ઉગરી શકાય આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ સામાન્ય માંદગી આપણે ત્યાં એટલી બધી સામાન્ય બની ગઈ છે કે એની તરફ આપણે પૂરતું લક્ષ્ય આપી શકતા નથી. એકવીસમી સદી જાણે કે એક વસમી સદી…
- તરોતાઝા
સુપરફૂડ પાલકની વિવિધ વેરાયટી
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ખાટી પાલક, વોટર સ્પીનેચ, ઓલગ્રીન પાલક, લાલ પાલક, પંજાબી ગ્રીન પૃથ્વી ઉપર અવતાર સજીવોમાં વનસ્પતિ અગ્રજ છે, મનુષ્યનું અનુજ છે. વનસ્પતિ જેટલી પ્રાચીન છે. તેટલી જ સર્વવ્યાપી છે. પૃથ્વીના કોઇપણ ખૂણે એક કે…
- તરોતાઝા
શિયાળામાં સૂપ પીતી વખતે આટલું ધ્યાન રાખજો
સ્વાદ-સ્વાસ્થ્ય – નિધિ ભટ્ટ અત્યારે સરસમજાની પ્લેઝન્ટ કહી શકાય એવી ઠંડી પડી રહી છે અને આ ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ છે અને. સૂપમાં ભરપૂર પોષક ઘટક તત્વો હોય જ છે જે શરીર માટે તો ફાયદાકારક સાબિત…
- તરોતાઝા
મેરથોન: લાંબી દોડથી આયુષ્ય પણ લાંબુ થઈ શકે
જાન્યુઆરી, ફેબ્રુઆરી એટલે રન ફોર ફન ઉપરાંત સ્વાસ્થ્ય માટે આબાલ-વૃદ્ધ સૌ કોઈ ભાગ લઈ શકે તેવા સ્પોર્ટ્સના બે મહિના સ્પોર્ટ્સ ફોર હેલ્થ – યશ ચોટાઈ શિયાળો આવે એટલે મોટા ભાગના ગુજરાતી પરિવારોમાં અડદિયા પાક, મેથી પાક, વગેરે વસાણાં સહિતના આરોગ્યપ્રદ…
- આમચી મુંબઈ
શ્રી રામના શંખનાદ સાથે ૨૦૨૪નો અરુણોદય
અનેક વર્ષોથી હિન્દુસ્તાનીઓે જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા એશ્રી રામમંદિર આજથી શરૂ થતા ૨૦૨૪ના બાવીસમાં દિવસે અસ્તિત્વમાં આવનાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૧૦ વર્ષના કાર્યકાળમાં આ શક્ય બન્યું છે. જાન્યુઆરી મહિનાની પંદર તારીખથી દેશમાં દિવાળી જેવો માહોલ જોવા…