• વેપાર

    રૂપિયો નબળો પડતાં સોનામાં 106નો અને ચાંદીમાં 310નો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં આજે વર્ષનાં આરંભે સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 105થી 106નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે…

  • ફ્રાંસ કબૂતરબાજી: અમેરિકામાં ઘૂસ્યા પછી હવાલાથી એજન્ટોને પૈસા ચૂકવવાના હતા?

    અમદાવાદ: ગુજરાતમાંથી ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવનારાં એજન્ટો વિદેશમાં જવા માગતા લોકો પાસેથી મોટા ભાગે એડવાન્સમાં પૈસા વસૂલતા નથી, પરંતુ ઘૂસણખોરી બાદ ત્યાં ગેરકાયદે કમાણીથી ભેગા કરેલા પૈસામાંથી એજન્ટોને હવાલાથી ભારતમાં ચૂકવણુ કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે. ફ્રાંસમાં પકડાયેલા…

  • હિન્દુ મરણ

    દશા દિશાવળ વણિકઅનીલ પારેખ (ઉં.વ. 81) તે સ્વ. વિનોદ ર. પારેખ તથા સ્વ. ઉર્મિલા વિ. પારેખના જયેષ્ઠ પુત્ર. રક્ષા અનીલ પારેખના પતિ. નિશિતા અ. પારેખના પિતા. સ્વ. મુકુલ તથા સ્વ. અતુલના મોટાભાઈ. અજીત મારફતીયા તથા સ્વ. સુધાબેન બરફીવાળાના બનેવી તા.…

  • શેર બજાર

    શૅરબજારમાં નવા વર્ષે નવી ઓલટાઇમ હાઈ સપાટી: બેન્ચમાર્કે સાધારણ સુધારા સાથે રચ્યા નવાં શિખર

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : શેરબજારમાં નવા વર્ષની શરૂઆત નિરસ ટોન સાથે થઇ હતી પરંતુ તેજીવાળાઓએ જોર લગાવીને બેન્ચમાર્રને નવી ઓલટાઇમ હાઈ સપાટી સુધી લઇ જવામાં સફળતા મેળવી હતી. બંને બેન્ચમાર્કે સાધારણ સુધારા સાથે રચ્યા નવા શિખર બનાવવ્ાામાં સફળતા મેળવી હતી.નવા…

  • બીલીમોરામાં ટ્રેન સામે આપઘાત કરતા યુવાનને મિત્ર બચાવવા જતા બંનેનાં મોત

    અમદાવાદ: નવસારી જિલ્લાના બીલીમોરા-અમલસાડ સ્ટેશન વચ્ચે દેવધા ભેંસલા ખાડી રેલવે ટે્રક ઉપર આપઘાત કરવા ગયેલા અને તેને બચાવવા ગયેલા મિત્રનાં મોત થયાં હતાં. પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને યુવાનોનાં મૃતદેહને હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા. દાદર-બિકાનેર ટે્રન નંબર 12400 ડાઉન બીલીમોરા-અમલસાડ…

  • પારસી મરણ

    પરવેઝ અદી કેરમાની તે મરહુમ અદી ફરેદુન કેરમાનીના વિધવા. તે મરહુમો પોલી ને કેખુશરૂ મીસ્ત્રીના દિકરી. તે દાનેશ ને હોરમઝના માતાજી. તે દીલઝીનોબીયા ને આરમીનના સાસુ. તે કેરસી મિસ્ત્રીના બહેન. તે વરઝાવંદ પારઝોન ને ખોદાવંદના બપયજી. (ઉં. વ. 87). રે.…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનચિતલ નિવાસી હાલ વસઇ જીતેન્દ્ર વલ્લભદાસ મહેતા (ઉં. વ. 78) તા. 31-12-23ના અરિહંતશરણ પામેલ છે. તે સરોજબેનના પતિ. તે મયુર, નિપેશ, નિલેશના પિતાશ્રી. તે સોનલ, તોરલ, લીનાના સસરા. તે સ્વ. હિંમતભાઇ, ભોગીભાઇ, સ્વ. પ્રફુલભાઇ, સ્વ. ઇન્દુબેન ગાંધી,…

  • બિઝનેસ બિટ્સ

    એઆઇ સાથે ચાલવુ જરૂરી: ટીસીએસમુંબઇ: વિકાસ સાતત્ય માટે જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જેનએઆઇ) ટેક્નોલોજી સાથે તાલ મિલાવવો આવશ્યક હોવાનું ટાટા ક્નસલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કે કૃતિવાસને કર્મચારીઓને નવા વર્ષના સંદેશમાં જણાવ્યું છે. તેમણે 600,000 કરતાં વધુ…

  • એકસ્ટ્રા અફેર

    કુશ્તીબાજોની અપરિપક્વતા, મેડલ પાછા આપવાની શું જરૂર?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કેન્દ્રના રમતગમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના નવા ચૂંટાયેલા હોદ્દેદારોને સસ્પેન્ડ કરીને તેનો વહીવટ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને સોંપી દીધો એ પછી પણ કુશ્તીબાજો અને બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચેનો વિવાદ શમવાનું નામ નથી લેતો. કુશ્તીબાજો…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), મંગળવાર, તા. ૨-૧-૨૦૨૪, ભદ્રા, બુધ માર્ગી ભારતીય દિનાંક ૧૨, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૬પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે…

Back to top button