મધ્ય ભારતમાં જાન્યુઆરીમાં કોલ્ડવેવ આવશે
નવી દિલ્હી : ઈન્ડિયા મીટિઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)એ જાન્યુઆરી માટે દેશના મધ્ય વિસ્તારોમાં ઠંડીના મોજાવાળા દિવસો અને આગામી ત્રણ દિવસમાં વાયવ્ય અને પૂર્વ ભારતમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે. જાન્યુઆરીના મહિના માટે માસિક આગાહી કરવા પત્રકાર પરિષદ સંબોધતાં હવામાન ખાતાના ડિરેક્ટર…
કૅનેડા સ્થિત ગૅંગસ્ટર ગોલ્ડી બ્રારને કેન્દ્ર દ્વારા આતંકવાદી જાહેર કરાયો
નવી દિલ્હી: કેનેડા સ્થિત ગેંગસ્ટર અને પંજાબી ગાયક સિદ્ધુ મૂસવાલાની હત્યાના કથિત માસ્ટરમાઇન્ડ સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારને રવિવારે સરકારે આતંકવાદ વિરોધી કાયદા યુએપીએ હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત એજન્સી દ્વારા…
પેકેજ્ડ આઈટમ પર ઉત્પાદનની તારીખ’ અને એકમ વેચાણ કિંમત’ છાપવી ફરજિયાત
નવી દિલ્હી: સોમવારથી પેકેજ્ડ કોમોડિટીઝ પર ઉત્પાદનની તારીખ' અનેએકમ વેચાણ કિંમત’ છાપવી પહેલી જાન્યુઆરીથી ફરજિયાત બન્યું છે એવી માહિતી ગ્રાહક બાબતોના ખાતાના સચિવ રોહિત કુમાર સિંહે કરી હતી. અગાઉ કંપનીઓને પેકેજ્ડ કોમોડિટી પર ત્રણ લખાણ- ઉત્પાદનની તારીખ' કેઆયાતની તારીખ’ કે…
- એકસ્ટ્રા અફેર
કુશ્તીબાજોની અપરિપક્વતા, મેડલ પાછા આપવાની શું જરૂર?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કેન્દ્રના રમતગમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના નવા ચૂંટાયેલા હોદ્દેદારોને સસ્પેન્ડ કરીને તેનો વહીવટ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને સોંપી દીધો એ પછી પણ કુશ્તીબાજો અને બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચેનો વિવાદ શમવાનું નામ નથી લેતો. કુશ્તીબાજો…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), મંગળવાર, તા. ૨-૧-૨૦૨૪, ભદ્રા, બુધ માર્ગી ભારતીય દિનાંક ૧૨, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૬પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે…
અમદાવાદમાં પાણી વપરાશ વધ્યો: માથાદીઠ150 લિટરના બદલે 230 લિટર સપ્લાય
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં પીવાલાયક પાણી અંગે વારંવાર ફરિયાદો થતી રહે છે. પાણીના અપૂરતા પ્રેશર કે પાણી સપ્લાય ન થવા અંગે વિપક્ષ દ્વારા પણ આક્ષેપો થતાં રહે છે જયારે સત્તાધારી પક્ષના કોર્પોરેટરો પણ છાનાખૂણે રજૂઆત કરતા જોવા મળે છે પરંતુ…
ફ્રાંસ કબૂતરબાજી: અમેરિકામાં ઘૂસ્યા પછી હવાલાથી એજન્ટોને પૈસા ચૂકવવાના હતા?
અમદાવાદ: ગુજરાતમાંથી ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવનારાં એજન્ટો વિદેશમાં જવા માગતા લોકો પાસેથી મોટા ભાગે એડવાન્સમાં પૈસા વસૂલતા નથી, પરંતુ ઘૂસણખોરી બાદ ત્યાં ગેરકાયદે કમાણીથી ભેગા કરેલા પૈસામાંથી એજન્ટોને હવાલાથી ભારતમાં ચૂકવણુ કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે. ફ્રાંસમાં પકડાયેલા…
બીલીમોરામાં ટ્રેન સામે આપઘાત કરતા યુવાનને મિત્ર બચાવવા જતા બંનેનાં મોત
અમદાવાદ: નવસારી જિલ્લાના બીલીમોરા-અમલસાડ સ્ટેશન વચ્ચે દેવધા ભેંસલા ખાડી રેલવે ટે્રક ઉપર આપઘાત કરવા ગયેલા અને તેને બચાવવા ગયેલા મિત્રનાં મોત થયાં હતાં. પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને યુવાનોનાં મૃતદેહને હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા. દાદર-બિકાનેર ટે્રન નંબર 12400 ડાઉન બીલીમોરા-અમલસાડ…
પારસી મરણ
પરવેઝ અદી કેરમાની તે મરહુમ અદી ફરેદુન કેરમાનીના વિધવા. તે મરહુમો પોલી ને કેખુશરૂ મીસ્ત્રીના દિકરી. તે દાનેશ ને હોરમઝના માતાજી. તે દીલઝીનોબીયા ને આરમીનના સાસુ. તે કેરસી મિસ્ત્રીના બહેન. તે વરઝાવંદ પારઝોન ને ખોદાવંદના બપયજી. (ઉં. વ. 87). રે.…
હિન્દુ મરણ
દશા દિશાવળ વણિકઅનીલ પારેખ (ઉં.વ. 81) તે સ્વ. વિનોદ ર. પારેખ તથા સ્વ. ઉર્મિલા વિ. પારેખના જયેષ્ઠ પુત્ર. રક્ષા અનીલ પારેખના પતિ. નિશિતા અ. પારેખના પિતા. સ્વ. મુકુલ તથા સ્વ. અતુલના મોટાભાઈ. અજીત મારફતીયા તથા સ્વ. સુધાબેન બરફીવાળાના બનેવી તા.…