કેન્દ્રમાં નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી; મહારાષ્ટ્રમાંથી કોઈ પ્રોજેક્ટ બહાર નથી જઈ રહ્યો: અજિત પવાર
પુણે: ભીમા-કોરગાંવ યુદ્ધ સ્મારક ખાતે શહીદોને અંજલિ આપવા આવેલા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પત્રકારો સાથે વાત કરતા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી. તેમના…
નાંદેડ સિવાયના તમામ મરાઠવાડા જિલ્લાઓમાં ભૂગર્ભજળનું સ્તર ઘટ્યું
છત્રપતિ સંભાજીનગર: રાજ્ય માટે માઠા સમાચાર છે કે, મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં સરેરાશ ભૂગર્ભજળનું સ્તર 1.01 મીટર જેટલું ઘટી ગયું છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં ચોમાસા પછી ભૂગર્ભજળની સરેરાશ ઊંડાઈ 4.03 મીટર હતી, જ્યારે 2023ના ચોમાસા…
અજિત પવાર સંદર્ભે સંજય રાઉતની સાફ વાત
જેણે ગુલામી સ્વીકારી લીધી હોય તેણે અમારા વિશે બોલવાની સત્તા નથી મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તરફ તોપ તાકતાં શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે જે વ્યક્તિએ ગુલામી સ્વીકારી લીધી હોય તેણે અમારા વિશે પોતાના મંતવ્ય…
પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવાના લક્ષ્યાંક સામે 10 ટકા વસૂલ
ત્રણ મહિના બાકી ને માત્ર 638 કરોડ રૂપિયા વસૂલ્યા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ આર્થિક વર્ષ 2023-24માં 6,000 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જોકે તેની સામે પાલિકાની તિજોરીમાં માત્ર 638 કરોડ રૂપિયા જ જમા થયા…
જયંત પાટીલને કારણે પ્રધાનમંડળનું વિસ્તરણ રખડ્યું હતું: સંજય શિરસાટ
મુંબઈ: શરદ પવાર જૂથમાં હોવા છતાં જયંત પાટીલની ઈચ્છા અજિત પવાર જૂથમાં જોડાવાની હતી અને એ જ કારણથી મહાયુતિમાં થનારા પ્રધાનમંડળનું વિસ્તરણ ઘોંચમાં પડ્યું હતું, એવું શિંદે જૂથના નેતા સંજય શિરસાટે જણાવ્યું હતું. સંજય શિરસાટે જણાવ્યું હતું કે જયંત પાટીલ…
- આમચી મુંબઈ
હિટ એન્ડ રન કેસના નવા કાયદામાં 10 વર્ષ સુધીની જેલ
મહારાષ્ટ્રના ટેન્કરચાલકોએ કર્યો વિરોધ: બળતણ પુરવઠાને ફટકો નાશિક: મહારાષ્ટ્રના ટેન્કરચાલકોએ હિટ એન્ડ રન કેસના નવા કાયદાનો વિરોધ કરવા માટે નાશિક જિલ્લામાં પાનેવાડી ગામમાં 1000થી વધુ વાહનોને પાર્ક કરીને કામ બંધ કર્યું હતું. નવા કાયદામાં ડ્રાઈવરોને હિટ એન્ડ રન કેસમાં 10…
- આમચી મુંબઈ
કુર્લામાં લાકડાની વખારમાં ભીષણ આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુર્લા (પશ્ચિમ)માં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ (એલ.બી.એસ) પર આવેલી લાકડાની વખારમાં સોમવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે આગમાં લાકડાની પાંચથી છ વખાર બળીને ખાખ થઈ ગઈ હતી.એલ.બી.એસ માર્ગ પર પર…
- નેશનલ
ગુજરાતમાં એક સાથે 108 સ્થળે 50 હજારથી વધુ લોકો દ્વારા સૂર્યનમસ્કાર
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતની સિદ્ધિ વર્લ્ડ રેકોર્ડસોમવારે ગુજરાતમાં મોઢેરા સૂર્યમંદિર સહિત 108 સ્થળ પર લોકો દ્વારા એક સાથે સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા હતા. (પીટીઆઈ) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતે 2024નું એક અદ્ભુત સિદ્ધિ સાથે સ્વાગત કર્યું છે. રાજ્યમાં 108 સ્થળોએ…
જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ: સુનામીની ચેતવણી
ટૉકિયો: સોમવારે આવેલા શ્રેણીબદ્ધ ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી આપી સંવેદનશીલ વિસ્તારો ખાલી કરાવવાનો અને લોકોને વહેલામાં વહેલી તકે ઘરે પહોંતી જવાનો આદેશ આપ્યો હતો.શ્રેણીબદ્ધ ભૂકંપને કારણે પશ્ચિમ કિનારે આવેલા મુખ્ય ટાપુ પર લોકો કાટમાળ હેઠળ ફસાઈ ગયા હતા અને…
ઈંગ્લૅન્ડમાં સ્ટુડન્ટ વિઝાના કડક નિયમો અમલમાં આવ્યા: વિદેશી વિદ્યાર્થીઓ તેમના આશ્રિતોને નહીં લાવી શકે
લંડન : સોમવારથી યુનાઈટેડ કિંગ્ડમમાં વિઝાના કડક નિયમો અમલમાં મુકાયા હોવાથી ભારતીયો સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે આ મહિનાથી તેમના કુુટુંબીજનોને ઈંગ્લૅન્ડમાં લાવવાનું શક્ય નહીં બને. જો કે પોસ્ટગ્રજ્યુએટ રિસર્ચ અભ્યાસક્રમ અને સરકારના ફંડ વડે અપાતી સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિમાં આ…