Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું જોખમ!

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બદલાતા વાતાવરણનો સૌથી મોટો ફટકો ખેડૂતોને પડી રહ્યો છે. ગયા વર્ષે રાજ્યમાં કમોસમી વરસાદ અને કરાને કારણે મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું હતું. હવે નવા વર્ષમાં પણ રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ માથે ઊભું થયું…

  • મહારાષ્ટ્રમાં ગુનાખોરી વધવાનું કારણ દેવેન્દ્ર ફડણવીસ છે: સુપ્રિયા સુળે

    મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જ્યારથી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનપદની જવાબદારી સ્વીકારી ત્યારથી રાજ્યમાં ગુનાખોરી વધી છે. આ જવાબદારી સ્વીકારવામાં દેવેન્દ્ર ફડણવીસ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે, એવી ટીકા એનસીપીનાં સાંસદ સુપ્રિયા સુળેએ કરી છે. મહારાષ્ટ્ર પોલીસની સતત બદલી…

  • નવા વર્ષની ઉજવણી ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવમાં 283 વાહનચાલક પકડાયા

    મુંબઈ: નવા વર્ષની ઉજવણીમાં દારૂ ઢીંચી વાહન હંકારવા બદલ પોલીસે 283 જણને પકડી પાડ્યા હતા, જ્યારે હેલ્મેટ પહેર્યા વિના ટૂ-વ્હીલર ચલાવનારા 2,410 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું.નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને…

  • કેન્દ્રમાં નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી; મહારાષ્ટ્રમાંથી કોઈ પ્રોજેક્ટ બહાર નથી જઈ રહ્યો: અજિત પવાર

    પુણે: ભીમા-કોરગાંવ યુદ્ધ સ્મારક ખાતે શહીદોને અંજલિ આપવા આવેલા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પત્રકારો સાથે વાત કરતા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી. તેમના…

  • નાંદેડ સિવાયના તમામ મરાઠવાડા જિલ્લાઓમાં ભૂગર્ભજળનું સ્તર ઘટ્યું

    છત્રપતિ સંભાજીનગર: રાજ્ય માટે માઠા સમાચાર છે કે, મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં સરેરાશ ભૂગર્ભજળનું સ્તર 1.01 મીટર જેટલું ઘટી ગયું છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં ચોમાસા પછી ભૂગર્ભજળની સરેરાશ ઊંડાઈ 4.03 મીટર હતી, જ્યારે 2023ના ચોમાસા…

  • અજિત પવાર સંદર્ભે સંજય રાઉતની સાફ વાત

    જેણે ગુલામી સ્વીકારી લીધી હોય તેણે અમારા વિશે બોલવાની સત્તા નથી મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તરફ તોપ તાકતાં શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે જે વ્યક્તિએ ગુલામી સ્વીકારી લીધી હોય તેણે અમારા વિશે પોતાના મંતવ્ય…

  • પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવાના લક્ષ્યાંક સામે 10 ટકા વસૂલ

    ત્રણ મહિના બાકી ને માત્ર 638 કરોડ રૂપિયા વસૂલ્યા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ આર્થિક વર્ષ 2023-24માં 6,000 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જોકે તેની સામે પાલિકાની તિજોરીમાં માત્ર 638 કરોડ રૂપિયા જ જમા થયા…

  • જયંત પાટીલને કારણે પ્રધાનમંડળનું વિસ્તરણ રખડ્યું હતું: સંજય શિરસાટ

    મુંબઈ: શરદ પવાર જૂથમાં હોવા છતાં જયંત પાટીલની ઈચ્છા અજિત પવાર જૂથમાં જોડાવાની હતી અને એ જ કારણથી મહાયુતિમાં થનારા પ્રધાનમંડળનું વિસ્તરણ ઘોંચમાં પડ્યું હતું, એવું શિંદે જૂથના નેતા સંજય શિરસાટે જણાવ્યું હતું. સંજય શિરસાટે જણાવ્યું હતું કે જયંત પાટીલ…

  • આમચી મુંબઈ

    હિટ એન્ડ રન કેસના નવા કાયદામાં 10 વર્ષ સુધીની જેલ

    મહારાષ્ટ્રના ટેન્કરચાલકોએ કર્યો વિરોધ: બળતણ પુરવઠાને ફટકો નાશિક: મહારાષ્ટ્રના ટેન્કરચાલકોએ હિટ એન્ડ રન કેસના નવા કાયદાનો વિરોધ કરવા માટે નાશિક જિલ્લામાં પાનેવાડી ગામમાં 1000થી વધુ વાહનોને પાર્ક કરીને કામ બંધ કર્યું હતું. નવા કાયદામાં ડ્રાઈવરોને હિટ એન્ડ રન કેસમાં 10…

  • આમચી મુંબઈ

    કુર્લામાં લાકડાની વખારમાં ભીષણ આગ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુર્લા (પશ્ચિમ)માં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ (એલ.બી.એસ) પર આવેલી લાકડાની વખારમાં સોમવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે આગમાં લાકડાની પાંચથી છ વખાર બળીને ખાખ થઈ ગઈ હતી.એલ.બી.એસ માર્ગ પર પર…

Back to top button