Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 156 of 313
  • પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવાના લક્ષ્યાંક સામે 10 ટકા વસૂલ

    ત્રણ મહિના બાકી ને માત્ર 638 કરોડ રૂપિયા વસૂલ્યા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ આર્થિક વર્ષ 2023-24માં 6,000 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જોકે તેની સામે પાલિકાની તિજોરીમાં માત્ર 638 કરોડ રૂપિયા જ જમા થયા…

  • જયંત પાટીલને કારણે પ્રધાનમંડળનું વિસ્તરણ રખડ્યું હતું: સંજય શિરસાટ

    મુંબઈ: શરદ પવાર જૂથમાં હોવા છતાં જયંત પાટીલની ઈચ્છા અજિત પવાર જૂથમાં જોડાવાની હતી અને એ જ કારણથી મહાયુતિમાં થનારા પ્રધાનમંડળનું વિસ્તરણ ઘોંચમાં પડ્યું હતું, એવું શિંદે જૂથના નેતા સંજય શિરસાટે જણાવ્યું હતું. સંજય શિરસાટે જણાવ્યું હતું કે જયંત પાટીલ…

  • આમચી મુંબઈ

    હિટ એન્ડ રન કેસના નવા કાયદામાં 10 વર્ષ સુધીની જેલ

    મહારાષ્ટ્રના ટેન્કરચાલકોએ કર્યો વિરોધ: બળતણ પુરવઠાને ફટકો નાશિક: મહારાષ્ટ્રના ટેન્કરચાલકોએ હિટ એન્ડ રન કેસના નવા કાયદાનો વિરોધ કરવા માટે નાશિક જિલ્લામાં પાનેવાડી ગામમાં 1000થી વધુ વાહનોને પાર્ક કરીને કામ બંધ કર્યું હતું. નવા કાયદામાં ડ્રાઈવરોને હિટ એન્ડ રન કેસમાં 10…

  • આમચી મુંબઈ

    કુર્લામાં લાકડાની વખારમાં ભીષણ આગ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુર્લા (પશ્ચિમ)માં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ (એલ.બી.એસ) પર આવેલી લાકડાની વખારમાં સોમવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે આગમાં લાકડાની પાંચથી છ વખાર બળીને ખાખ થઈ ગઈ હતી.એલ.બી.એસ માર્ગ પર પર…

  • નેશનલ

    ગુજરાતમાં એક સાથે 108 સ્થળે 50 હજારથી વધુ લોકો દ્વારા સૂર્યનમસ્કાર

    ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતની સિદ્ધિ વર્લ્ડ રેકોર્ડસોમવારે ગુજરાતમાં મોઢેરા સૂર્યમંદિર સહિત 108 સ્થળ પર લોકો દ્વારા એક સાથે સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા હતા. (પીટીઆઈ) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતે 2024નું એક અદ્ભુત સિદ્ધિ સાથે સ્વાગત કર્યું છે. રાજ્યમાં 108 સ્થળોએ…

  • જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ: સુનામીની ચેતવણી

    ટૉકિયો: સોમવારે આવેલા શ્રેણીબદ્ધ ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી આપી સંવેદનશીલ વિસ્તારો ખાલી કરાવવાનો અને લોકોને વહેલામાં વહેલી તકે ઘરે પહોંતી જવાનો આદેશ આપ્યો હતો.શ્રેણીબદ્ધ ભૂકંપને કારણે પશ્ચિમ કિનારે આવેલા મુખ્ય ટાપુ પર લોકો કાટમાળ હેઠળ ફસાઈ ગયા હતા અને…

  • ઈંગ્લૅન્ડમાં સ્ટુડન્ટ વિઝાના કડક નિયમો અમલમાં આવ્યા: વિદેશી વિદ્યાર્થીઓ તેમના આશ્રિતોને નહીં લાવી શકે

    લંડન : સોમવારથી યુનાઈટેડ કિંગ્ડમમાં વિઝાના કડક નિયમો અમલમાં મુકાયા હોવાથી ભારતીયો સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે આ મહિનાથી તેમના કુુટુંબીજનોને ઈંગ્લૅન્ડમાં લાવવાનું શક્ય નહીં બને. જો કે પોસ્ટગ્રજ્યુએટ રિસર્ચ અભ્યાસક્રમ અને સરકારના ફંડ વડે અપાતી સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિમાં આ…

  • એટીએફના ભાવમાં ચાર ટકાનો ઘટાડો

    કમર્શિયલ એલપીજીના ભાવ પ્રતિસિલિન્ડર 1.50 ઘટ્યા નવી દિલ્હી: જૅટ ઈંધણ (ઍર ટર્બાઈન ફ્યૂઅલ-એટીએફ)ના ભાવમાં ચાર ટકાનો તો 19 કિલોગ્રામના કમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવમાં રૂ. 1.50ના ઘટાડાની સોમવારે જાહેરાત કરવામાં આવી હતી.એટીએફના ભાવમાં આ સતત ત્રીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે.…

  • દેશમાં જેએન-વનના કુલ 196 કેસ

    નવી દિલ્હી : ઈન્ડિયન સાર્સ-કોવ-2-જેનોમિક્સ કોન્સોર્ટીયમના આકંડા પ્રમાણે દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના સબ વેરિયન્ટ જેએન-વનના કુલ 196 કેસ મળી આવ્યા છે. હવે નવા સબ વેરિયન્ટનો કેસ ધરાવનાર નવ રાજ્યોની સાથે ઓડિશા પણ જોડાયું છે. જેએન-વને પગપેસારો કર્યો હોય એવા રાજ્યો…

  • નેશનલ

    ઈસરોએ પ્રથમ ઍક્સ-રે પૉલેરીમીટર સેટેલાઈટ લૉન્ચ કર્યું

    પીએસએલવી સી-58ઍક્સ-રે પૉલેરીમીટર સેટેલાઈટ સહિત અન્ય 10 સેટેલાઈટ સાથે ઈસરોના પીએસએલવી સી-58ને સોમવારે શ્રી હરિકોટાસ્થિત અવકાશમથકેથી સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યું હતું. (એજન્સી) શ્રી હરિકોટા: વર્ષ 2024માં પ્રથમ એક્સ-રે પોલેરીમીટર સેટેલાઈટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યું હોવાની ઈસરોએ સોમવારે જાહેરાત કરી હતી. આ…

Back to top button