ટેસ્ટના પહેલા દિવસે પડી ૨૩ વિકેટ
ભારતના છ ખેલાડીના ઝીરો: આજે હિસાબ સરભર? કેપ ટાઉન : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અહીં બીજી ટેસ્ટના પહેલા દિવસે ફાસ્ટ બોલરોને જોરદાર અન-ઇવન બાઉન્સ અપાવતી પિચ પર કુલ ૨૩ વિકેટ પડી હતી. યજમાન ટીમનો પ્રથમ દાવ સિરાજની છ વિકેટને…
ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો જીતવા આઠ નેતાઓને જવાબદારી સોંપાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: લોકસભા ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ૨૬ બેઠકોને ૩ જૂથમાં વહેંચી દેવામાં આવી છે. આ માટે આઠ નેતાઓને જવાબદારીઓ સોંપાઈ ચુકી છે. ભાજપ દ્વારા ગુજરાતમાં લોકસભાની ૨૬ માંથી ૨૬ બેઠક જીતવા માટે રણનીતિ બનાવવાની શરૂઆત કરી…
ઈરાનમાં વિસ્ફોટ: ઓછામાં ઓછાં ૧૦૩નાં મોત
તહેરાન: વર્ષ ૨૦૨૦માં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈહુમલામાં મૃત્યુ પામેલા ઈરાનના વિખ્યાત જનરલની યાદમાં યોજાયેલા સમારોહમાં કરવામાં આવેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછાં ૧૦૩ જણનાં મોત થયાં હોવા ઉપરાંત ૧૮૮ જણ ઘાયલ થયા હોવાનું પ્રસારમાધ્યમના બુધવારના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. ઉપલબ્ધ કરાવેલા…
અદાણી સામેની તપાસ ખાસ ટીમને સોંપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
નવી દિલ્હી: અદાણી ગ્રૂપ દ્વારા કરાયા હોવાનું કહેવાતા શૅરના ભાવમાંના મેનિપ્યુલેશન (ગેરરીતિ)ની તપાસ ખાસ ટીમ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ને ટ્રાન્સફર કરવાનો સર્વોચ્ચ અદાલતે બુધવારે ઇનકાર કર્યો હતો અને શૅરબજારના નિયામક સિક્યોરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)ને નિકાલ વિના પડેલા બે…
ઇડીના સમન્સ છતાં હાજર ના થયા દિલ્હીના મુખ્ય પ્રધાન
ભાજપે કહ્યું- ડરથી ધ્રૂજી રહ્યા છે કેજરીવાલ નવી દિલ્હી: દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો હતો. ઇડીના સમન્સ છતાં હાજર ન રહેવા બદલ ભાજપે ફરી એકવાર…
આસામમાં બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં ૧૨નાં મોત
ગોલાઘાટ/જોરહાટ (આસામ): આસામના ગોલાઘાટ જિલ્લામાં બુધવારે કોલસાથી ભરેલી ટ્રક અને બસ સામસામે ટકરાતા ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત અને ૩૮ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. ગોલાઘાટ જિલ્લાકમિશ્નર પી. ઉદય પ્રવીણે પીટીઆઈને જણાવ્યું હતું…
અમદાવાદ મનપાએ ૮,૨૧૨ મિલકતો સીલ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના ટેક્સ વિભાગ દ્વારા ર૦રર-ર૩ના ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આઠ હજાર કરતા વધુ મિલકતો સીલ કરવામાં આવી હતી જેની સામે મિલકત વેરા પેટે રૂ.૧૧૦૦ કરોડ અને તમામ પ્રકારની આવક પેટે રૂ.૧૪૦૦ કરોડ તંત્રની તિજોરીમાં જમા થયા છે.…
રાજ્યના ૨.૧૮ લાખ શિક્ષકોને સી.પી.આર. તાલીમ અપાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: રાજ્યમાં પોલીસને સી.પી.આર.થી તાલીમબદ્ધ કર્યા બાદ રાજ્યના શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવા ત્રણ તબક્કામાં એક-એક દિવસીય સી.પી.આર.તાલીમ આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું હતું. જે અંતર્ગત તા.૩જી ડિસેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં ૮૬ હજારથી વધુ શિક્ષકોને, તા. ૧૭મી ડિસેમ્બરે બીજા…
ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગરની હોટલો હાઉસફૂલ: રોજનું ભાડું ૧.૫ લાખ રૂપિયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ક્રિસમસ અને નવા વર્ષની સમાપ્તિ બાદ વાઈબ્રન્ટ સમિટને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં મોંઘીદાટ હોટેલોનું ભાડું ૧.૫૦ લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તા.૯મી જાન્યુઆરીથી તા.૧૨મી જાન્યુઆરી વચ્ચે હોટલોની માંગ એટલી વધી ગઈ છે કે અમદાવાદ અને…
વિકાસ કામોમાં ગુણવત્તા ન હોવાની મુખ્ય પ્રધાનની ટકોર તંત્ર માટે શરમજનક
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં રસ્તાની ગુણવત્તા સહિતના મુદ્દે અનેક વખત કોર્પોરેશન સામે આંગળીઓ ચિંધાતી હોય છે. એકવાર રસ્તા બની ગયા બાદ ગટર તથા પાણીના પ્રશ્ર્નોને લઈને રસ્તા ખોદી નાંખવામાં આવતા હોઈ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતોને…