Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • અદાણી સામેની તપાસ ખાસ ટીમને સોંપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

    નવી દિલ્હી: અદાણી ગ્રૂપ દ્વારા કરાયા હોવાનું કહેવાતા શૅરના ભાવમાંના મેનિપ્યુલેશન (ગેરરીતિ)ની તપાસ ખાસ ટીમ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ને ટ્રાન્સફર કરવાનો સર્વોચ્ચ અદાલતે બુધવારે ઇનકાર કર્યો હતો અને શૅરબજારના નિયામક સિક્યોરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)ને નિકાલ વિના પડેલા બે…

  • ઇડીના સમન્સ છતાં હાજર ના થયા દિલ્હીના મુખ્ય પ્રધાન

    ભાજપે કહ્યું- ડરથી ધ્રૂજી રહ્યા છે કેજરીવાલ નવી દિલ્હી: દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો હતો. ઇડીના સમન્સ છતાં હાજર ન રહેવા બદલ ભાજપે ફરી એકવાર…

  • આસામમાં બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં ૧૨નાં મોત

    ગોલાઘાટ/જોરહાટ (આસામ): આસામના ગોલાઘાટ જિલ્લામાં બુધવારે કોલસાથી ભરેલી ટ્રક અને બસ સામસામે ટકરાતા ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત અને ૩૮ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. ગોલાઘાટ જિલ્લાકમિશ્નર પી. ઉદય પ્રવીણે પીટીઆઈને જણાવ્યું હતું…

  • અમદાવાદ મનપાએ ૮,૨૧૨ મિલકતો સીલ કરી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના ટેક્સ વિભાગ દ્વારા ર૦રર-ર૩ના ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આઠ હજાર કરતા વધુ મિલકતો સીલ કરવામાં આવી હતી જેની સામે મિલકત વેરા પેટે રૂ.૧૧૦૦ કરોડ અને તમામ પ્રકારની આવક પેટે રૂ.૧૪૦૦ કરોડ તંત્રની તિજોરીમાં જમા થયા છે.…

  • રાજ્યના ૨.૧૮ લાખ શિક્ષકોને સી.પી.આર. તાલીમ અપાઈ

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: રાજ્યમાં પોલીસને સી.પી.આર.થી તાલીમબદ્ધ કર્યા બાદ રાજ્યના શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવા ત્રણ તબક્કામાં એક-એક દિવસીય સી.પી.આર.તાલીમ આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું હતું. જે અંતર્ગત તા.૩જી ડિસેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં ૮૬ હજારથી વધુ શિક્ષકોને, તા. ૧૭મી ડિસેમ્બરે બીજા…

  • ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગરની હોટલો હાઉસફૂલ: રોજનું ભાડું ૧.૫ લાખ રૂપિયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ક્રિસમસ અને નવા વર્ષની સમાપ્તિ બાદ વાઈબ્રન્ટ સમિટને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં મોંઘીદાટ હોટેલોનું ભાડું ૧.૫૦ લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તા.૯મી જાન્યુઆરીથી તા.૧૨મી જાન્યુઆરી વચ્ચે હોટલોની માંગ એટલી વધી ગઈ છે કે અમદાવાદ અને…

  • વિકાસ કામોમાં ગુણવત્તા ન હોવાની મુખ્ય પ્રધાનની ટકોર તંત્ર માટે શરમજનક

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં રસ્તાની ગુણવત્તા સહિતના મુદ્દે અનેક વખત કોર્પોરેશન સામે આંગળીઓ ચિંધાતી હોય છે. એકવાર રસ્તા બની ગયા બાદ ગટર તથા પાણીના પ્રશ્ર્નોને લઈને રસ્તા ખોદી નાંખવામાં આવતા હોઈ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતોને…

  • ગુજરાતમાં યુનિવર્સિટીઓમાં એડમિશન માટે કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ શરૂ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે કોલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ લોન્ચ કરાયું હતું. રાજ્યપ્રધાન પ્રફુલ પાનસેરીયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. હવેથી રાજ્યની ૧૪…

  • પારસી મરણ

    દીનશાહ પીરોજશાહ વાડિયા તે મરહુમો દીનામાય તથા પીરોજશાહ વાડિયા (ઉં.વ. ૭૬) ઠે: રૂમ નં. ૮, વાડિયા બિલ્ડિંગ, ૧લે માળે, મરેઝબાન કોલોની, જેકબ ર્સકલ, મુંબઈ-૪૦૦૦૧૧.શ્યાવક્ષ બરજોર તુરકી તે ઝરીન શ્યાવક્ષ તુરકીના ખાવીંદ. તે હરવસ્પ અને વસપાન તુરકીના બાવાજી. તે મરહુમો દૌલત…

  • હિન્દુ મરણ

    રાજુલા નિવાસી ગિરધરલાલ ત્રિકમદાસ પારેખના પુત્ર અનંતરાય પારેખ (ઉં.વ. ૯૩) તા. ૩૦-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જસવંતીબેનના પતિ. મહેશ, વર્ષા, રીટા, દીપકનાં પિતાશ્રી. નલિની મહેશ પારેખ, અશોકભાઈ કરવત, કમલેશ વોરાના સસરા. બંસી મહેતા, રચના, અભી, જુહી પારેખના દાદા. મીરા…

Back to top button