- આપણું ગુજરાત
વાઇબ્રન્ટ ગુજરાત મહાત્મા મંદિર તૈયાર: ક્ધવેન્શન હોલમાં એનામોર્ફિક પ્રોજેક્શન સુવિધા
તૈયારી: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટ ૨૦૨૪ અગાઉ શનિવારે ગાંધીનગરમાં તૈયારીના ભાગરૂપ કલેક્ટરની ઈમારત અને સહયોગ ભવનને લાઈટિંગથી શણગારવામાં આવી રહ્યા છે. (એજન્સી) (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર:આગામી ૧૦-૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ની ૧૦મી આવૃત્તિ યોજાઇ…
પાટનગરમાં લોખંડી પહેરો: ૨૮ આઇપીએસ સહિત છ હજાર જવાનોનો બંદોબસ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર:૯ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર, સેકટર-૧૭ એકિઝબીશન સેન્ટર તથા ગિફટ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાતના વિવિધ કાર્યક્રમને પગલે પાટનગરમાં ૧ એડી. ડીજીપી, ૬ આઇજીપી-એડી.ડીજીપી ૬ આઇજીપી-ડીઆઇજીપી, ૨૧ એસ.પી., ૬૯ ડીવાય.એસપી, ૨૩૩ પી.આઇ., ૩૯૧ પીએસઆઇ, ૫૫૨૦…
દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં ગુજરાતનો ૪૦ ટકા હસ્સો
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાત દેશનું ફાર્માસ્યુટીકલ હબ બન્યું છે. દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં ૪૦ ટકા અને ફાર્મા એક્સપોર્ટમાં ૨૮ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે હોલિસ્ટિક હેલ્થકેર સમિટનો શુભારંભ કરાવતા મુખ્ય…
૧૩૬ દેશોના ડેલિગેટ્સને વાઇબ્રન્ટ ભારત થાળી પિરસાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ત્રણ દિવસિય વાઇબ્રન્ટ સમિટમાં ૧૩૬ દેશોમાંથી ડેલિગેટ્સ આવી રહ્યા છે. આ દરમિયાન મહાત્મા મંદિરમાં તેમના ભોજનમાં નોનવેજની એક પણ ખાદ્યસામગ્રી પિરસવામાં આવશે નહી. ગોલ્ડન કાર્ડ ધરાવતા ડેલિગેટ્સ માટે રાજ્ય સરકારે રૂપિયા ચાર હજાર આસપાસના…
પાટનગરને શણગારવાની સાથે લારી-ગલ્લા અને છાપરાંનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તા. ૧૦મીથી તા.૧૨મી જાન્યુઆરી સુધી ત્રણ દિવસ માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે. તેની તૈયારીઓ હવે આખરી તબક્કામાં ચાલી રહી છે. રાજ્યના પાટનગરને નવોઢાની જેમ શણગાર આપવાની સાથે મનપા તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કોળી પટેલગામ ગડત હાલ મલાડના કિશનભાઇ લલ્લુભાઇ પટેલ (ઉં. વ. ૭૩) શુક્રવાર, તા. ૫-૧-૨૪ના અવસાન પામ્યા છે. તે કલ્પનાબહેનના પતિ. અમિત, બીના અલ્પેશ પટેલ, નૂતન હેમલ પટેલના પિતા. સ્વ. ચીમનભાઇ, સ્વ. નિર્મલાબેન, ઇન્દિરાબેનના ભાઇ. સ્વ. શાંતિબેનના દીયર. ધ્યાના, પિયાંથી, જયવર્ધનના…
જૈન મરણ
રાજકોટ નિવાસી (હાલ ગોરેગાંવ) સ્વ. મગનલાલ દલીચંદ દેસાઇના પુત્ર કૌશિકભાઇ (ઉં.વ. ૭૬) તા. ૫-૧-૨૪ના શુક્રવારે સ્વર્ગવાસ પામેલ છે. તે પ્રિતિના પતિ. તે કુંતલ તથા કરણના પિતાશ્રી. તે સ્વ. વસંતભાઇ, સ્વ. હસમુખભાઇ, સ્વ. રજનીભાઇ, પ્રવીણભાઇ, તથા સ્વ.ઇંદુબેન અરુણકુમાર મહેતા, સ્વ. જયોત્સનાબેન…
- સ્પોર્ટસ
‘બિહારનો સચિન’ વૈભવ સૂર્યવંશી પહેલા દાવમાં ૧૯ રનમાં આઉટ
માત્ર ૧૨ વર્ષની ઉંમરે શુક્રવારે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરનાર બિહારનો લેફ્ટ-હૅન્ડ બૅટર વૈભવ સૂર્યવંશી શનિવારે તેની પહેલી જ ઇનિંગ્સમાં માત્ર ૨૮ બૉલ રમી શક્યો હતો અને ૧૯મા રને મુંબઈના શિવમ દુબેના બૉલમાં કૅચઆઉટ થયો હતો. બિહારના સચિન તેન્ડુલકર તરીકે ઓળખાતા…
- સ્પોર્ટસ
રણજીમાં પુજારા સૌરાષ્ટ્રની વહારે આવ્યો
રાજકોટ : રણજી ટ્રોફીના એલિટ ગ્રુપમાં શનિવારે બીજો દિવસ હતો અને એમાં સૌરાષ્ટ્ર અને બરોડાની ટીમ સારી સ્થિતિમાં હતી, જ્યારે ગુજરાતે બીજા દાવમાં થોડી મુશ્કેલી અનુભવી હતી.રાજકોટમાં ઝારખંડની ટીમ સૌરાષ્ટ્રના ચિરાગ જાનીની પાંચ વિકેટને કારણે ૧૪૨ રનમાં આઉટ થઈ ગઈ…