આજે મધ્ય અને હાર્બર માર્ગ પર બ્લોક
મુંબઈ: મુંબઈ ડિવિઝનમાં નવા વર્ષે એટલે સાત જાન્યુઆરીએ ૨૦૨૪નો પહેલો બ્લોક લેવામાં આવવાનો છે. મુંબઈના મધ્ય અને હાર્બર માર્ગમાં બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને લીધે મધ્ય રેલવેના માટુંગાથી મુલુંડ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન બંને લાઇન પર દોડતી ટ્રેનોને…
મુંબઇ – થાણેની ૨૦૦ દવાની દુકાનોમાં ‘ફાર્માસિસ્ટ’ નથી
મુંબઈ: દવાની દુકાનોમાં કાયદાકીય રીતે ફાર્માસિસ્ટ હોવું ફરજિયાત છે. જોકે, મુંબઈ અને થાણેમાં ૨૦૦થી વધુ દુકાનોમાં કોઈ ફાર્માસિષ્ટ ન હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા કડક કાર્યવાહી કરવી જરૂરી છે, પરંતુ તેની અવગણના કરી રહી…
મુંબઈગરાંએ હવે કચરા માટે પણ ટેક્સ ભરવો પડશે?
મુંબઈ: મુંબઈગરાંને પોતાના ઘર સાફ કરવાની સાથે, તેમના ખિસ્સાની થોડી સફાઈ કરવાનો વારો આવશે એવા એંધાણ મળી રહ્યા છે. કારણકે, મુંબઈમાં કચરો ઉપાડવા માટે કર લાગુ કરવાનો નિર્ણય મહાનગરપાલિકાએ લીધો છે. આ માટે પેટા-નિયમોમાં ફેરફાર કરવો પડશે અને પાલિકાએ વહીવટી…
તાવ, શરદી, ઉધરસ હોય તો તુરંત ટેસ્ટ કરાવો કોવિડ ટાસ્ક ફોર્સની સલાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવા વર્ષની ઊજવણી કરી બહાર ગામ કરી પાછા ફરેલા લોકોને જો શરદી, ઉધરસ અને તાવની ફરિયાદ હોય તો એવા લોકોને તુરંત કોરોનાની ટેસ્ટ કરાવી લેવાની સલાહ રાજ્યનો નવી બનેલી કોવિડ ટાસ્ક ફોર્સે આપી છે. તેથી મુંબઈગરાની ચિંતામાં…
મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવોમાં ૬૫.૮ ટકા પાણીનો સ્ટોક
…તો Aપાણીકાપ અમલમાં મુકાશે મુંબઈને પાણી પૂરુંં પાડતા સાત તળાવોમાં પાણીનો સ્ટોક શુક્રવારે તેમની કુલ ક્ષમતાના ૬૫.૮ ટકા પર પહોંચ્યો હતો, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછો છે. જોકે, શહેરમાં ટૂંક સમયમાં પાણી કાપ થવાની શક્યતા નથી કારણ કે એક…
ઈડીની રેડને મુદ્દે કાકા-ભત્રીજા વચ્ચે સંઘર્ષ
રોહિત પવારે અજિત પવાર તરફ કર્યો આક્ષેપ: આક્ષેપોને બાલિશ ગણાવતાં અજિત પવારે નકારી કાઢ્યા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના વિધાનસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવાર પર ઈડીની તવાઈ આવ્યા બાદ આને માટે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને પોાતાના સગા કાકા…
ગૅન્ગસ્ટર શરદ મોહોળની હત્યા: આઠ આરોપીની અટક
પુણે: પુણે શહેરના ગૅન્ગસ્ટર શરદ મોહોળની શુક્રવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગેન્ગસ્ટર શરદ મોહોળની હત્યાના માસ્ટર માઇન્ડ નામદેવ પપ્પુ કાનગુડે ઉર્ફ મામા અને સાહિલ ઉર્ફ મુન્ના…
શિંદેસેનાનુ રામ મંદિર માટે ₹ ૧૧ કરોડનું દાન
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રૂ. ૧૧ કરોડનું ભંડોળ આપ્યું છે. પાર્ટીના સંસદસભ્ય શ્રીકાંત શિંદે, મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત, પાર્ટીના પ્રવક્તા નરેશ મ્હસ્કે, આશિષ કુલકર્ણી અને પાર્ટીના સચિવ ભાઉ ચૌધરીનું…
સૂર્યની ‘હેલો’ ભ્રમણકક્ષામાં પહોંચીને ‘આદિત્ય’એ રચ્યો ઈતિહાસ
નવી દિલ્હી: સૂર્યનો અભ્યાસ કરવા મોકલવામાં આવેલા પ્રથમ અવકાશયાન આદિત્ય એલ-વનને ઈસરોએ શનિવારે નિર્ધારિત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક તરતો મૂક્યો હતો.સૂર્યની ‘હેલો’ ભ્રમણકક્ષા એ એલ-વન પોઈન્ટની આસપાસ આવેલી છે. ઈસરોની આ સફળતાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી અને કહ્યું હતું…
બાંગલાદેશમાં આજે સામાન્ય ચૂંટણીનું મતદાનમુખ્ય વિપક્ષ દ્વારા બહિષ્કાર
ઢાકા: બંગલાદેશમાં રવિવારે સામાન્ય ચૂંટણીનું મતદાન થવાનું છે અને વડાં પ્રધાન શેખ હસીના ચોથી મુદત માટે ચૂંટાઇ આવવાની શક્યતા છે. દરમિયાન, બંગલાદેશના મુખ્ય વિપક્ષ બીએનપીએ ‘ગેરકાયદે સરકાર’ના વિરોધમાં શનિવારે સવારથી ૪૮ કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાળ શરૂ કરી હતી અને હિંસાના છૂટાછવાયા…