Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 142 of 313
  • ગૅન્ગસ્ટર શરદ મોહોળની હત્યા: આઠ આરોપીની અટક

    પુણે: પુણે શહેરના ગૅન્ગસ્ટર શરદ મોહોળની શુક્રવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગેન્ગસ્ટર શરદ મોહોળની હત્યાના માસ્ટર માઇન્ડ નામદેવ પપ્પુ કાનગુડે ઉર્ફ મામા અને સાહિલ ઉર્ફ મુન્ના…

  • શિંદેસેનાનુ રામ મંદિર માટે ₹ ૧૧ કરોડનું દાન

    મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રૂ. ૧૧ કરોડનું ભંડોળ આપ્યું છે. પાર્ટીના સંસદસભ્ય શ્રીકાંત શિંદે, મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત, પાર્ટીના પ્રવક્તા નરેશ મ્હસ્કે, આશિષ કુલકર્ણી અને પાર્ટીના સચિવ ભાઉ ચૌધરીનું…

  • સૂર્યની ‘હેલો’ ભ્રમણકક્ષામાં પહોંચીને ‘આદિત્ય’એ રચ્યો ઈતિહાસ

    નવી દિલ્હી: સૂર્યનો અભ્યાસ કરવા મોકલવામાં આવેલા પ્રથમ અવકાશયાન આદિત્ય એલ-વનને ઈસરોએ શનિવારે નિર્ધારિત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક તરતો મૂક્યો હતો.સૂર્યની ‘હેલો’ ભ્રમણકક્ષા એ એલ-વન પોઈન્ટની આસપાસ આવેલી છે. ઈસરોની આ સફળતાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી અને કહ્યું હતું…

  • બાંગલાદેશમાં આજે સામાન્ય ચૂંટણીનું મતદાનમુખ્ય વિપક્ષ દ્વારા બહિષ્કાર

    ઢાકા: બંગલાદેશમાં રવિવારે સામાન્ય ચૂંટણીનું મતદાન થવાનું છે અને વડાં પ્રધાન શેખ હસીના ચોથી મુદત માટે ચૂંટાઇ આવવાની શક્યતા છે. દરમિયાન, બંગલાદેશના મુખ્ય વિપક્ષ બીએનપીએ ‘ગેરકાયદે સરકાર’ના વિરોધમાં શનિવારે સવારથી ૪૮ કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાળ શરૂ કરી હતી અને હિંસાના છૂટાછવાયા…

  • આપણું ગુજરાત

    વાઇબ્રન્ટ ગુજરાત મહાત્મા મંદિર તૈયાર: ક્ધવેન્શન હોલમાં એનામોર્ફિક પ્રોજેક્શન સુવિધા

    તૈયારી: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટ ૨૦૨૪ અગાઉ શનિવારે ગાંધીનગરમાં તૈયારીના ભાગરૂપ કલેક્ટરની ઈમારત અને સહયોગ ભવનને લાઈટિંગથી શણગારવામાં આવી રહ્યા છે. (એજન્સી) (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર:આગામી ૧૦-૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ની ૧૦મી આવૃત્તિ યોજાઇ…

  • પાટનગરમાં લોખંડી પહેરો: ૨૮ આઇપીએસ સહિત છ હજાર જવાનોનો બંદોબસ્ત

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર:૯ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર, સેકટર-૧૭ એકિઝબીશન સેન્ટર તથા ગિફટ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાતના વિવિધ કાર્યક્રમને પગલે પાટનગરમાં ૧ એડી. ડીજીપી, ૬ આઇજીપી-એડી.ડીજીપી ૬ આઇજીપી-ડીઆઇજીપી, ૨૧ એસ.પી., ૬૯ ડીવાય.એસપી, ૨૩૩ પી.આઇ., ૩૯૧ પીએસઆઇ, ૫૫૨૦…

  • દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં ગુજરાતનો ૪૦ ટકા હસ્સો

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાત દેશનું ફાર્માસ્યુટીકલ હબ બન્યું છે. દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં ૪૦ ટકા અને ફાર્મા એક્સપોર્ટમાં ૨૮ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે હોલિસ્ટિક હેલ્થકેર સમિટનો શુભારંભ કરાવતા મુખ્ય…

  • ૧૩૬ દેશોના ડેલિગેટ્સને વાઇબ્રન્ટ ભારત થાળી પિરસાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ત્રણ દિવસિય વાઇબ્રન્ટ સમિટમાં ૧૩૬ દેશોમાંથી ડેલિગેટ્સ આવી રહ્યા છે. આ દરમિયાન મહાત્મા મંદિરમાં તેમના ભોજનમાં નોનવેજની એક પણ ખાદ્યસામગ્રી પિરસવામાં આવશે નહી. ગોલ્ડન કાર્ડ ધરાવતા ડેલિગેટ્સ માટે રાજ્ય સરકારે રૂપિયા ચાર હજાર આસપાસના…

  • પાટનગરને શણગારવાની સાથે લારી-ગલ્લા અને છાપરાંનો સફાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તા. ૧૦મીથી તા.૧૨મી જાન્યુઆરી સુધી ત્રણ દિવસ માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે. તેની તૈયારીઓ હવે આખરી તબક્કામાં ચાલી રહી છે. રાજ્યના પાટનગરને નવોઢાની જેમ શણગાર આપવાની સાથે મનપા તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

Back to top button