• ધર્મતેજ

    શ્રધ્ધા, વિશ્ર્વાસ અને પુરુષાર્થ હોય તોગમે તેવા સમયને પાર કરી શકાય છે

    જિનદર્શન -મહેન્દ્ર પુનાતર જીવન એક સંઘર્ષ છે. એમાં માણસે કપરી લડાઈ લડવી પડે છે અને મુસીબતોનો સામનો કરવો પડે છે. ધર્મ, શ્રદ્ધા અને આસ્થા તેમાં બળ પૂરું પાડે છે. જીવનમાં સુખ-દુ:ખ, ચડતી-પડતી આવ્યાં કરે છે. હર્ષ-શોક પણ ઊભા થવાના. પણ…

  • ધર્મતેજ

    તપસ્યા દરમિયાન તપસ્વીનો વધ બ્રહ્મહત્યા સમાન છે આનો દંડ તમને અવશ્ય મળશે

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા પાર્વતી: ‘ઉપમન્યુ હું તમને અક્ષય વરદાન આપું છું કે તું ચિરકુમાર રહી શીવ ભક્તિ અને જ્ઞાનના પ્રકાશથી સમગ્ર સંસારમાં શિવ આરાધનાનો પ્રચાર-પ્રસાર કરશો, પ્રભુ તમે ઉપમન્યુને એવું વરદાન આપો કે જેઅજોડ હોય.’ભગવાન શિવ: ‘ઉપમન્યુ…

  • ધર્મતેજ

    ‘વૈષ્ણવ જન’ અને ગીતામાં ભક્તનાં લક્ષણ

    વિશેષ -રાજેશ યાજ્ઞિક કહેવાય છે કે કળિયુગમાં ભક્તિ જ મુક્તિનો માર્ગ છે. આમ કહેવા પાછળનું કારણ એટલું જ કે મનુષ્યનું સત્વ યુગેયુગે ક્ષીણ થઇ રહ્યું છે. એટલે જ તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ અર્જુનને કહેવા દ્વારા આપણને સહુને…

  • ધર્મતેજ

    મંજરી

    ટૂંકી વાર્તા -ધરમાભાઇ શ્રીમાળી પાછળ વાડો વાળી રહેલી રમા એકલી એકલી બોલ્યા કરતી હતી. ઉપેન્દ્ર મોમાં બ્રશ ઘાલીને પાછલા બારણે આવ્યો. આંબા નીચે પડેલા પાનનો ઢગલો એક બાજુ કરતી રમાને એ જોઇ રહ્યો. એને સહેજ હસવું આવી ગયું. મનમાં થયું,…

  • ધર્મતેજ

    ત્યાગીને ભોગવવાની વાત

    વિશેષ -હેમંતવાળા અઘરી જણાતી પણ આ સરળ વાત છે. આ વિધાનને એક લેખમાં સમાવી લેવું મારી જેવી વ્યક્તિ માટે તો શક્ય નથી. અહીં ત્યાગીને ભોગવવાનું છે, ભોગવીને ત્યાગવાનું નથી. ત્યાગવાનું છે કે ભોગવવાનું છે? શું ભોગવ્યા પછી ત્યાગી દેવાનું છે…

  • ધર્મતેજ

    રાગ અને દ્વેષથી મુક્તિ

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં પરમાત્મામય રહેતા ભક્તનાં લક્ષણ કહીને હવે ભગવાન કૃષ્ણ દ્વેષ અને રાગથી રહિત ભક્તના ગુણકથન કરે છે, તે સમજીએ.ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-“્રૂળજ્ઞ ણ સ્રશ્ર્રૂરુટ ણ દ્યજ્ઞરુશ્રચ ણ યળજ્ઞખરુટ ણ ઇંળક્ર ષરુટયૂધળયૂધક્ષફિટ્ટ્રૂળઉિં ધરુુપળર્ધ્રીં લ પ રુર્પ્રીં ॥૧૨/૧૭॥અર્થાત્…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • તાવ, શરદી, ઉધરસ હોય તો તુરંત ટેસ્ટ કરાવો કોવિડ ટાસ્ક ફોર્સની સલાહ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવા વર્ષની ઊજવણી કરી બહાર ગામ કરી પાછા ફરેલા લોકોને જો શરદી, ઉધરસ અને તાવની ફરિયાદ હોય તો એવા લોકોને તુરંત કોરોનાની ટેસ્ટ કરાવી લેવાની સલાહ રાજ્યનો નવી બનેલી કોવિડ ટાસ્ક ફોર્સે આપી છે. તેથી મુંબઈગરાની ચિંતામાં…

  • મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવોમાં ૬૫.૮ ટકા પાણીનો સ્ટોક

    …તો Aપાણીકાપ અમલમાં મુકાશે મુંબઈને પાણી પૂરુંં પાડતા સાત તળાવોમાં પાણીનો સ્ટોક શુક્રવારે તેમની કુલ ક્ષમતાના ૬૫.૮ ટકા પર પહોંચ્યો હતો, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછો છે. જોકે, શહેરમાં ટૂંક સમયમાં પાણી કાપ થવાની શક્યતા નથી કારણ કે એક…

  • ઈડીની રેડને મુદ્દે કાકા-ભત્રીજા વચ્ચે સંઘર્ષ

    રોહિત પવારે અજિત પવાર તરફ કર્યો આક્ષેપ: આક્ષેપોને બાલિશ ગણાવતાં અજિત પવારે નકારી કાઢ્યા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના વિધાનસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવાર પર ઈડીની તવાઈ આવ્યા બાદ આને માટે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને પોાતાના સગા કાકા…

Back to top button