- સ્પોર્ટસ
મુંબઈને આજે જીતવાનો સારો મોકો: ગુજરાત અને બરોડા જીતશે કે મૅચ ડ્રૉમાં જશે?
પટનામાં રણજી ટ્રોફી મૅચમાં ત્રીજા દિવસે બિહારના નવાઝ ખાનની રનઆઉટમાં મળેલી વિકેટ સેલિબ્રેટ કરી રહેલા મુંબઈના ખેલાડીઓ. બિહારની ટીમ આ મૅચમાં એક દાવથી હારી શકે. (પીટીઆઇ) પટના: પટનામાં ચાર દિવસની રણજી મૅચમાં મુંબઈના પ્રથમ દાવના ૨૫૧ રન સામે બિહારની ટીમ…
- સ્પોર્ટસ
ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ભારતીય મહિલા ક્રિકેટરોની સેલ્ફ સર્વિસ
નવી મુંબઈ: ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રવિવારે ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટી-૨૦ મૅચની શરૂઆત પહેલાં ફોટો સેશન માટે મેદાન પર આવેલી ભારતીય ખેલાડીઓ પોતપોતાની ખુરસી લઈને ફોટોગ્રાફરે બતાવેલી જગ્યા પર ગઈ હતી અને તમામ ખેલાડીઓએ અલગ-અલગ રૉમાં ગોઠવાઈને ફોટો માટે પોઝ આપ્યો…
- એકસ્ટ્રા અફેર
મુસ્લિમો ઓવૈસી-અજમલની વાતોમાં ના આવે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અયોધ્યામાં બની રહેલા રામલલાના મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ આ ઘટનાનો લાભ લેવા માટે રાજકારણીઓના ઉધામા પણ વધતા જાય છે. ભાજપ ૨૨ જાન્યુઆરીએ યોજાનારા આ કાર્યક્રમનો લાભ લેવા માટે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૮-૧-૨૦૨૪, વિંછુડોભારતીય દિનાંક ૧૮, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૧૨પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૫મો અમરદાદ, સને…
- ધર્મતેજ
ઈશ્ર્વર મળે તેવી આસ્થા રાખીને દોડશો નહીંકદાચ ન મળે તો તમારી આસ્થા હલી જઈ શકે છે
માનસ મંથન -મોરારિબાપુ બાપ ! કથા વિશ્ર્વાસની છાયામાં, વડલાની છાયામાં થાય; અને શ્રવણ શ્રદ્ધાની છાયામાં થાય; ગુણાતીત શ્રદ્ધા. તમે રાજસી શ્રદ્ધા લઈને કથા સાંભળો ! કથા સાંભળું તો મારી ફેક્ટરી બરાબર ચાલે ! તમે ભ્રાંતિમાં ન રહો એટલે પાંથીએ પાંથીએ…
- ધર્મતેજ
શ્રીરામકૃષ્ણદેવ શ્રી રામકૃષ્ણાવતારની વિશિષ્ટતા
જીવનનું અમૃત -ભાણદેવ પ્રસ્તાવ:ભગવદવતાર એક રહસ્યપૂર્ણ સત્ય છે. પરમાત્મા યુગે-યુગે (સમયે-સમયે) અવતાર ધારણ કરે છે, માનવ સ્વરૂપ ધારણ કરી પૃથ્વી પર આવે છે. પ્રભુ દરેક વખતે ભિન્નભિન્ન સ્વરૂપ ધારણ કરીને આવે છે. કોઈ પણ અવતાર ભૂતકાળના અવતારોનું અનુકરણ નથી. દરેક…
- ધર્મતેજ
મન ઉપજાવે અજ્ઞાન, માટે મન સમજાવી લે…
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ મનવો જાણે ૨ે અમે સા૨ા કામ ક૨શું ને ,ઉલટાનો પડયો ૨ે સંતાપ, મન સમજાવી લે…..શું ૨ે ક૨ે ૨ે જેના , દલડામાં તપીયેલ તાપ, મન સમજ્યા વિના… મનવો જાણે ૨ે અમે સા૨ાં કામ ક૨શું ને…૦પ૨ીક્ષિત ૨ાજાને…
- ધર્મતેજ
નવધા ભક્તિની પરાકોટિની નોબત: નરસિંહનાં પદો
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની નરસિંહના જીવન વિષ્ાયે ખૂબ અભ્યાસ થયા છે. નરસિંહના કર્ક્તુત્વ સંદર્ભે પણ ઘણા પ્રશ્ર્નો છે. આ બધામાંથી પસાર થયા પછી નરસિંહ નામે મળતી રચનાઓને એની પ્રકૃતિને આધારે મેં ત્રણ વિભાગમાં વિભાજિત કરીને અભ્યાસ આરંભ્યો છે. નરસિંહની…
- ધર્મતેજ
તપસ્યા દરમિયાન તપસ્વીનો વધ બ્રહ્મહત્યા સમાન છે આનો દંડ તમને અવશ્ય મળશે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા પાર્વતી: ‘ઉપમન્યુ હું તમને અક્ષય વરદાન આપું છું કે તું ચિરકુમાર રહી શીવ ભક્તિ અને જ્ઞાનના પ્રકાશથી સમગ્ર સંસારમાં શિવ આરાધનાનો પ્રચાર-પ્રસાર કરશો, પ્રભુ તમે ઉપમન્યુને એવું વરદાન આપો કે જેઅજોડ હોય.’ભગવાન શિવ: ‘ઉપમન્યુ…
- ધર્મતેજ
રાગ અને દ્વેષથી મુક્તિ
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં પરમાત્મામય રહેતા ભક્તનાં લક્ષણ કહીને હવે ભગવાન કૃષ્ણ દ્વેષ અને રાગથી રહિત ભક્તના ગુણકથન કરે છે, તે સમજીએ.ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-“્રૂળજ્ઞ ણ સ્રશ્ર્રૂરુટ ણ દ્યજ્ઞરુશ્રચ ણ યળજ્ઞખરુટ ણ ઇંળક્ર ષરુટયૂધળયૂધક્ષફિટ્ટ્રૂળઉિં ધરુુપળર્ધ્રીં લ પ રુર્પ્રીં ॥૧૨/૧૭॥અર્થાત્…