Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ધર્મતેજ

    નવધા ભક્તિની પરાકોટિની નોબત: નરસિંહનાં પદો

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની નરસિંહના જીવન વિષ્ાયે ખૂબ અભ્યાસ થયા છે. નરસિંહના કર્ક્તુત્વ સંદર્ભે પણ ઘણા પ્રશ્ર્નો છે. આ બધામાંથી પસાર થયા પછી નરસિંહ નામે મળતી રચનાઓને એની પ્રકૃતિને આધારે મેં ત્રણ વિભાગમાં વિભાજિત કરીને અભ્યાસ આરંભ્યો છે. નરસિંહની…

  • ધર્મતેજ

    શ્રધ્ધા, વિશ્ર્વાસ અને પુરુષાર્થ હોય તોગમે તેવા સમયને પાર કરી શકાય છે

    જિનદર્શન -મહેન્દ્ર પુનાતર જીવન એક સંઘર્ષ છે. એમાં માણસે કપરી લડાઈ લડવી પડે છે અને મુસીબતોનો સામનો કરવો પડે છે. ધર્મ, શ્રદ્ધા અને આસ્થા તેમાં બળ પૂરું પાડે છે. જીવનમાં સુખ-દુ:ખ, ચડતી-પડતી આવ્યાં કરે છે. હર્ષ-શોક પણ ઊભા થવાના. પણ…

  • ધર્મતેજ

    તપસ્યા દરમિયાન તપસ્વીનો વધ બ્રહ્મહત્યા સમાન છે આનો દંડ તમને અવશ્ય મળશે

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા પાર્વતી: ‘ઉપમન્યુ હું તમને અક્ષય વરદાન આપું છું કે તું ચિરકુમાર રહી શીવ ભક્તિ અને જ્ઞાનના પ્રકાશથી સમગ્ર સંસારમાં શિવ આરાધનાનો પ્રચાર-પ્રસાર કરશો, પ્રભુ તમે ઉપમન્યુને એવું વરદાન આપો કે જેઅજોડ હોય.’ભગવાન શિવ: ‘ઉપમન્યુ…

  • ધર્મતેજ

    ‘વૈષ્ણવ જન’ અને ગીતામાં ભક્તનાં લક્ષણ

    વિશેષ -રાજેશ યાજ્ઞિક કહેવાય છે કે કળિયુગમાં ભક્તિ જ મુક્તિનો માર્ગ છે. આમ કહેવા પાછળનું કારણ એટલું જ કે મનુષ્યનું સત્વ યુગેયુગે ક્ષીણ થઇ રહ્યું છે. એટલે જ તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ અર્જુનને કહેવા દ્વારા આપણને સહુને…

  • ધર્મતેજ

    મંજરી

    ટૂંકી વાર્તા -ધરમાભાઇ શ્રીમાળી પાછળ વાડો વાળી રહેલી રમા એકલી એકલી બોલ્યા કરતી હતી. ઉપેન્દ્ર મોમાં બ્રશ ઘાલીને પાછલા બારણે આવ્યો. આંબા નીચે પડેલા પાનનો ઢગલો એક બાજુ કરતી રમાને એ જોઇ રહ્યો. એને સહેજ હસવું આવી ગયું. મનમાં થયું,…

  • ધર્મતેજ

    ત્યાગીને ભોગવવાની વાત

    વિશેષ -હેમંતવાળા અઘરી જણાતી પણ આ સરળ વાત છે. આ વિધાનને એક લેખમાં સમાવી લેવું મારી જેવી વ્યક્તિ માટે તો શક્ય નથી. અહીં ત્યાગીને ભોગવવાનું છે, ભોગવીને ત્યાગવાનું નથી. ત્યાગવાનું છે કે ભોગવવાનું છે? શું ભોગવ્યા પછી ત્યાગી દેવાનું છે…

  • ધર્મતેજ

    રાગ અને દ્વેષથી મુક્તિ

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં પરમાત્મામય રહેતા ભક્તનાં લક્ષણ કહીને હવે ભગવાન કૃષ્ણ દ્વેષ અને રાગથી રહિત ભક્તના ગુણકથન કરે છે, તે સમજીએ.ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-“્રૂળજ્ઞ ણ સ્રશ્ર્રૂરુટ ણ દ્યજ્ઞરુશ્રચ ણ યળજ્ઞખરુટ ણ ઇંળક્ર ષરુટયૂધળયૂધક્ષફિટ્ટ્રૂળઉિં ધરુુપળર્ધ્રીં લ પ રુર્પ્રીં ॥૧૨/૧૭॥અર્થાત્…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • અમુંબઈ ઠંડુગાર પારો @૧૭.૫ ડિગ્રી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરા શનિવારે વહેલી સવારે શિયાળાની ફૂલગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. શનિવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૭.૫ ડિગ્રી જેટલો નીચું તો કોલાબામાં ૨૦ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. શનિવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.…

  • શહેરમાં આઠથી વધુ સ્થળે બૉમ્બ મુકાયાની ધમકી

    તપાસ માટે પોલીસની વિશેષ ટીમ તૈયાર મુંબઈ: મુંબઈમાં આઠથી વધુ સ્થળે બોમ્બ મુકાયા હોવાની ધમકી આપતા ઇમેઇલ પ્રાપ્ત થયા બાદ પોલીસે આવા ઇમેઇલ મોકલનારને શોધી કાઢવા માટે વિશેષ ટીમ તૈયાર કરી છે. આ ઇમેઇલ જ્યાંથી આવ્યા તે આઇપી એડ્રેસ પરથી…

Back to top button