વડા પ્રધાન આજથી ત્રણ દિવસ ગુજરાતમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અને લોકસભા ચૂંટણીને પણ ગણતરીના મહિના જ બાકી છે. આ બધાની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૮મી જાન્યુઆરીથી ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વડા પ્રધાન ૯મી જાન્યુઆરીના…
ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ-શૉનું ૯મી જાન્યુ.એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૪ની પૂર્વસંધ્યાએ ગાંધીનગરમાં બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ભારતના આ સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ-શૉનું તારીખ ૯ જાન્યુઆરીના રોજ સાંજે ૩ કલાકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ટ્રેડ…
વડોદરામાં ઠંડી વધતાં શ્ર્વાસની તકલીફ સાથે ચાર લોકો દાખલ: બેનાં મોત
અમદાવાદ: વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે જેના કારણે વૃદ્ધ નાગરિકોને તેમ જ બીમાર વ્યક્તિને શ્ર્વાસ લેવામાં તકલીફ પડવાની ઘટનાઓ વધી રહી છે. બીજી તરફ શહેરમાં વાઇરલ, શરદીના દર્દીઓ પણ નોંધપાત્ર રીતે વધ્યા છે ત્યારે એક જ…
અમદાવાદ સહિત પાંચ શહેરમાં પતંગ મહોત્સવનો પ્રારંભ
અમદાવાદ: ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ૭ થી ૧૪ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. મુખ્ય પ્રધાને ફેસ્ટિવલનો ફુગ્ગા ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો. પતંગ…
વડોદરામાં ૧૧મી ઇન્ટરનેશનલ મેરેથોન દોડ યોજાઈ
અમદાવાદ: વડોદરા શહેરના ૧૧મી ઇન્ટરનેશનલ મેરેથોન દોડ ઐતિહાસિક નવલખી મેદાન ખાતે યોજાઈ હતી. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં વડોદરામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ૧.૩૪ લાખથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો, જેમાં વિશ્ર્વના…
દાહોદમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા બાવીસ નબીરા પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દાહોદ શહેરના એક ફાર્મ હાઉસમાં ભેગા થઇ દારૂની મહેફિલ માણી રહેલા ૨૨ નબીરાઓ ને એસલીબીની ટીમે દરોડો પાડી ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડતા પોલીસને જોઈ મેહફિલ માણતા નબીરાઓમાં નાસભાગ મચી ગઈ હતી. એલસીબી…
હિન્દુ મરણ
મફતલાલ ત્રિભોવનદાસ પંચાલ (ઉં. વ. ૯૯) ગામ વસઇ ફીંચાલ (હાલ-દહીંસર) તે તા. ૬-૧-૨૪ના શુક્રવારના દેવલોક પામ્યા છે. તેમનું બેસણું તા. ૮-૧-૨૪ના બપોરે ૩થી ૬. ઠે. બી.એ.પી.એસ સ્વામીનારાયણ સંસ્કાર ધામ, બી-૩૦૨, ડાઇમોડા ઇન્ડસ્ટ્રિઝ ઇસ્ટેટ બિલ્ડિંગ, દહીંસર પેટ્રોલ પંપની બાજુમાં, એસ. વી.…
જૈન મરણ
દશા શ્રીમાળી દેરાવાસી જૈન માંગરોલ હાલ મુંબઇ સ્વ. ઇન્દુભાઇ હિરાલાલ શાહના ધર્મપત્ની તરૂલતાબેન (ઉં. વ.૮૨) ફેમિના, વિમેશના માતુશ્રી. જયાબેન હરીલાલના પુત્રી. પરેશભાઇ, નિપાબેનના સાસુ. પ્રિયેશ, ધ્વનીના દાદી. ક્રિષા, વિરાગના નાની. સ્વ. કનકબેન, સ્વ. દેવેન્દ્રભાઇ, લીનાબેનના ભાભી તા. ૬-૧-૨૪ના અરિહંતશરણ પામેલ…
પારસી મરણ
ફીરોઝશાહ રતનશાહ ભાથેના તે યાસમીન ફીરોઝશાહ ભાથેનાના ખાવીંદ. તે પર્લ ફીરોઝશાહ ભાથેનાના બાવાજી. તે મરહુમો કુંવરબાઇ તથા રતનશાહ ભાથેના ના દીકરા. તે મરહુમો નાજુ તથા નવરોજી દુબાશના જમાઇ. તે મરહુમો દીનુ, તેહમુરસ્પ, નોશીર, પરવીઝ અને પરસીના ભાઇ. (ઉ. વ. ૯૧)…
- વેપાર
રાતા સમુદ્રના રેડ એલર્ટ સાથે નિફ્ટીની નજર ૨૨,૦૦૦૦ના કિનારા તરફ
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: નિષ્ણાતોની આગાહીને ખોડી પાડીને શેરબજાર સતત આગળ વધતું રહ્યું છે અને એ જ સાથે નિષ્ણાતોની ચેતવણીઓ વચ્ચે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઊંચા વેલ્યુએશન્સ છતાં ફાટફાટ તેજી ચાલી રહી છે. આર્થિક ડેટા અને વૈશ્ર્વિક વલણો જોતાં હાલ…