• તરોતાઝા

    શાકાહાર શ્રેષ્ઠ કેમ છે?

    `આહારમાં વિવેક ન હોય તો મનુષ્યમાં અને પશુમાં શું અંતર રહે?’ સંસ્કૃતિ – ઉર્મિલ પંડ્યા ઉપરોક્ત ઉદ્ગારો મહાત્મા ગાંધીજીના છે. સારું થયું કે 30 જાન્યું. 1948માં ગાંધીજી કાયમ માટે પોઢી ગયા. જો આજે જીવતા હોત તો કૃષિપ્રધાન દેશમાં જે રીતે…

  • તરોતાઝા

    માહ..દી…દાલ.. શિયાળામાં શરીરને બનાવશે મજબૂત

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક મા..દી… દાલ, કાલી દાલ, માહ..દી..દાલ, માન..દી…દાલ વગેરે નામે ઓળખાતી ખાસ દાલ વિશે આજે આપણે જાણકારી મેળવીશું. શિયાળો શરૂ થાય તેની સાથે પંજાબમાં આખા અડદનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરવામાં આવે છે. જેમ ગુજરાતી રસોડામાં તુવેરની દાળની…

  • તરોતાઝા

    `માગશરીયો મૂળો કરે શૂરો’

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા શરીરના સંતુલિત વિકાસ અને આરોગ્ય માટે શાક-પાનનું મહત્ત્વ અનેકગણું છે. જે શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે આવશ્યક પોષક તત્ત્વથી ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીલાશાક-પાનનું પોષક તત્ત્વ એક માનક સ્તર પર નિર્ધારિત છે.…

  • તરોતાઝા

    એક જટિલ વ્યાધિ -ગ્રહણી

    આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી `મન’ જે રોગો મટાડવામાં સૌથી અસરકારક ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ હોય તેવા રોગોમાં ગ્રહણી રોગનું આગળ પડતું સ્થાન કહી શકાય. ગ્રહણી રોગને લોક ભાષામાં સંઘરણીકે સંગ્રહણી બોલાવવામાં આવે છે.હોજરીનો ભાગ પૂરો થતાં જ નાના આંતરડાનો ભાગ…

  • ગણતરીના કલાકોમાં રાજ્યના રાજકારણનું ભવિષ્ય

    મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત 16 વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવાનું પરિણામ તૈયાર થઈ ગયું છે. 10મીએ સાંજે ચાર કલાકે પરિણામ જાહેર થવાની શક્યતા છે. અહેવાલ છે કે આ પરિણામ પર દિલ્હીના નિષ્ણાતો પાસેથી પ્રતિસાદ માગવામાં આવ્યો છે. એવો પણ અહેવાલ…

  • જમ્મુ કાશ્મીરના આંતરરાષ્ટ્રીય સરહદ પર રાત્રિ કર્ફ્યૂનો આદેશ

    ઘૂસણખોરી રોકવા લેવાયો નિર્ણય જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ સૈનિકો દ્વારા આ વિસ્તારમાં વધુ સારું નિયંત્રણ સુનિશ્ચિત કરવા અને સરહદ રેખાની નજીક કોઈપણ નાપાક પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવા માટે…

  • રાજસ્થાનમાં ભાજપને ઝટકો: પ્રધાનનો કરણપુરમાં પરાજય

    જયપુર : રાજસ્થાનમાં ભાજપની સરકાર સત્તારૂઢ થઈ તેના થોડા દિવસો બાદ ભાજપને કરણપુર વિધાનસભાની બેઠકની ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. ભાજપના ઉમેદવાર અને રાજ્યના પ્રધાન સુરેન્દ્ર પાલ સિંહની સોમવારે તેમના કૉંગ્રેસના હરીફ ઉમેદવાર રૂપિન્દર સિંહ કુન્નર સામે 11,283 મતથી નામોશીભરી…

  • સ્પોર્ટસ

    એશા અને વરુણ ઑલિમ્પિક્સ માટે થયા ક્વૉલિફાય

    એશા અને વરુણ ઑલિમ્પિક્સ માટે થયા ક્વૉલિફાય (ડાબેથી) ભારતીય શૂટર્સ રિધમ સંઘવાન, એશા સિંહ અને સુરભી રાવ. તેઓ જકાર્તામાં વિમેન્સ 10 મીટર ઍર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી. જકાર્તા: એશા સિંહ અને વરુણ તોમરે સોમવારે ભારતને આ વર્ષની પૅરિસ…

  • તિરાડ ઈન્ડિયામાં ?

    ઠાકરે અને પવાર એમવીએની બેઠકમાં નહીં જાય નવી દિલ્હી/મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને હંફાવવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળની વિપક્ષી પાર્ટીએ સૌથી મોટું ગઠબંધન (ઈન્ડિયા) કર્યું છે. મહારાષ્ટ્રમાં પણ ભાજપની સામે એમવી (મહાવિકાસ આઘાડી)ની પાર્ટી એક બનીને કેન્દ્ર સરકાર…

  • મુંબઈના તાપમાનમાં ચાર દિવસમાં ચાર ડિગ્રીનો વધારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં હજી ગયા શનિવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો 17.5 ડિગ્રી જેટલો નોંધાઈને મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. ઠંડા પવનો ફૂંકાવાની સાથે જ લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો પણ નીચે ઉતરી ગયો હતો. શનિવારે સાંતાક્રુઝમાં…

Back to top button