Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ઇમરાન ખાનની ધરપકડ થવાની શક્યતા

    ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ગયા વર્ષે નવમી મેએ રાવલપિંડીમાં પાકિસ્તાનના લશ્કરના વડા મથક ખાતે થયેલા હુમલાને સંબંધિત કેસમાં મંગળવારે ધરપકડ કરાઇ હતી. અગાઉ, ઇમરાન ખાનને ‘સાઇફર કેસ’માં છોડવા વૉરંટ બહાર પડાયું હતું, પરંતુ અન્ય કેસમાં તાત્કાલિક ધરપકડ…

  • આઈએસઆઈએસ મોડ્યુલનું આયોજન કરનાર બે પકડાયા

    લખનઊ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં કથિત રીતે આઈએસઆઈએસ પ્રેરિત મોડ્યુલની યોજના ઘડનારા બે યુવાનોની અટક કરાઇ હોવાની માહિતી ઉત્તર પ્રદેશની આતંકવાદ વિરોધી ટુકડીએ આપી હતી. એએમયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રયાગરાજના અમાસ અહેમદ ઉર્ફે ફરાઝ અહેમદની સોમવારે અલીગઢમાં એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) ટીમ…

  • ઈન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા: રિક્ટર સ્કેલ પર ૬.૭ની તીવ્રતા નોંધાઈ

    જાકાર્તા: ઈન્ડોનેશિયામાં ગઈ કાલે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૭ માપવામાં આવી હતી. અહેવાલો મુજબ આ ભૂકંપનું કેન્દ્ર તલાઉદ ટાપુ પર હતું.નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ઈન્ડોનેશિયાના તાલાઉદ દ્વીપ પર આવેલા આ ભૂકંપની તીવ્રતા ૬.૭…

  • વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં અભૂતપૂર્વ સુરક્ષા, મહાત્મા મંદિરમાં એન્ટી ડ્રોન સિસ્ટમ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પગલે ગાંધીનગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દેશ વિદેશથી આવનારાં વીવીઆઇપી-મહાનુભાવોને પગલે મહાત્મા મંદિરમાં એન્ટી ડ્રોન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં એનએસજી કમાન્ડો તૈનાત કરાયા હતા. છ ઝોનમાં સુરક્ષા…

  • વડા પ્રધાનના રોડ શૉ માટે ૪૫ દિવસમાં જ આઇકોનીક રોડ તૈયાર કરાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા દ્વારા સી.જી.રોડ પછી લગભગ ત્રણ દાયકા બાદ શહેરમાં આઇકોનીક રોડ તૈયાર કરવામાં આવ્યો છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રીજ સુધી આ રોડ ગણતરીના દિવસોમાં જ તૈયાર કરવામાં આવ્યો છે. જેના માટે ૨૦૦ કરતાં વધુ મિલકતો ડીપી…

  • નર્મદા ડેમ વ્યુ પોઇન્ટનું આકાશ રંગબેરંગી અને વિશાળ પતંગોથી છવાયું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૪ અંતર્ગત એકતાનગર ખાતે આવી પહોંચેલા દેશ-વિદેશના પતંગબાજો નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ-૦૧ ખાતે પોતાના કરતબ બતાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલા પતંગ મહોત્સવ દરમિયાન નર્મદા ડેમ સાઇટ તરફનો…

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગાંધીનગરમાં તિમોર-લેસ્ટેના રાષ્ટ્રપતિ હોર્ટા સાથે બેઠક યોજાઇ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: તિમોર-લેસ્ટેના પ્રમુખ મહામહિમ ડો. જોસ રામોસ હોર્ટા ગાંધીનગરમાં ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ હોર્ટા ગાંધીનગરમાં મળ્યા હતા. ગુજરાતમાં ટ્રેડ શોનું ઉદઘાટન કરતા પૂર્વે વડા…

  • પારસી મરણ

    રોહીનતન નોઝીર તવારીયા તે જરીન રોહીનતન તવારીયાના ધણી. તે મરહુમો નોઝીર અને તેહેમીનાના દીકરા. તે પોરસના બાવાજી. તે પીનાજના સસરાજી. તે ખોરશેદ ર. ગાંધી, રૂસ્તમ, રોદા પી. ભગત તથા મરહુમ ગુલ એન. તવારીયાના ભાઈ. તે મરહુમો સહવાકશા અને પેરીન ભગવાગરના…

  • હિન્દુ મરણ

    સ્વ. શ્રી ખરાશંકર શીવજી જોષી (બોઘી) (ઉં. વ. ૭૦) કચ્છ ગામ નાની વિરાણી હાલે મરોલ તે ગં. સ્વ. મૈયાબેન તથા સ્વ. શીવજી રામજી બોઘીના પુત્ર. તે સ્વ. ગં. સ્વ. ધનલક્ષ્મીબેન નરભેરામ વ્યાસના જમાઈ. તે અ. સૌ. મીનાબેનના પતિ. તનુજા, ભાવના,…

  • જૈન મરણ

    વજાપુર ૨૭ વિશા શ્રીમાળી જૈનલીંબોદરાના હાલ ગોરેગાંવ ચીનુભાઈ શકરચંદ શાહ (ઉં. વ. ૯૪) ૮-૧-૨૪, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ કાન્તાબેનના પતિ. સ્વ. લાલુભાઈ, રસિકભાઈ, મનુભાઈ, સ્વ. નરેન્દ્રભાઈના મોટા ભાઈ. વર્ષાબેન, કિરણભાઈ, વિજયભાઈ, પરેશભાઈ, હેમાબેનના પિતાશ્રી. નરેન્દ્રકુમાર, સ્મિતાબેન, સાસ્મિરાબેન, દીનાબેન, તરૂણકુમારના…

Back to top button