- પુરુષ

શું તમારુંં સંતાન તમને તુંકારે બોલાવે તા તમારું પુરુષત્વ ઝંખવાય છે?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ લોકસાહિત્યકાર સાંઈરામ દવેનો એક સરસ મજાનો જોક છે. તેઓ કહે છે માતૃભાષાને માતૃભાષા શું કામ કહેવામાં આવે છે? પિતૃભાષા શું કામ નહીં? તો કે બાપા સામે મોઢું ઉઘડે તો ભાષાની વાત આવેને? વાતો બધી મા સાથે…
- પુરુષ

ઈજા બગાડે ખેલાડીઓની મજા
ઝડપી બોલરો ઝડપથી ‘અનફિટ’ પણ થઈ જાય છે સ્પોર્ટસમેન -યશ ચોટાઈ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તાજેતરમાં ૧-૧ની બરાબરી સાથે પૂરી થયેલી ટેસ્ટ-સિરીઝની પ્રથમ મૅચમાં ભારત એક દાવ અને ૩૨ રનના તોતિંગ માર્જિનથી હાર્યું એનું મોટું કારણ એ હતું કે…
આજે ચુકાદો એકનાથ શિંદે અપાત્ર થાય તો શું? અજિત પવાર મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની મહાયુતી સરકાર માટે અત્યંત મહત્ત્વનો ચુકાદો બુધવારે આવવાનો છે તે પહેલાં રાજ્યમાં સંભવિત ચુકાદા અને તેના પરિણામો અંગે ચર્ચા થઈ રહી છે. અત્યારે સૌથી પહેલી શક્યતા એવી માનવામાં આવી રહી છે કે અજિત પવારને રાજ્યના મુખ્ય…
અમારી સરકાર સ્થિર: ફડણવીસ
નાગપુર: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય વિધાન સભ્યો વિરુદ્ધ અપાત્રતા અરજીનો ચુકાદો વિધાનસભાના સ્પીકર દ્વારા બુધવારે જાહેર થવાનો છે એની પૂર્વ સંધ્યાએ એટલે કે મંગળવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હૈયાધારણ હતી છે કે શિવસેના – ભાજપની…
- આમચી મુંબઈ

બે દિવસમાં બે નેતા પર તવાઈ ઠાકરે જૂથના વિધાનસભ્યોની કઠણાઈ
વાયકર સામે ઈડીની કાર્યવાહી મંગળવારે અને બુધવારે થશે રાજન સાળવી સામે એસીબીની તપાસ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનામાં ભંગાણ પડ્યું અને પક્ષ બે જૂથોમાં વહેંચાઈ ગયો. એક શિંદે જૂથ અને બીજું ઠાકરે જૂથ. શિંદે જૂથે પક્ષ અને પ્રતીકને પોતાના હાથમાં લીધું…
ઉદ્ધવ જૂથની સુપ્રીમ કોર્ટમાં ધા
મુંબઈ: શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતા અરજીના ચુકાદા પૂર્વે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર વચ્ચે થયેલી મિટિંગ બાબત શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હોવાની જાણકારી પક્ષના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે આપી…
મહારેરા રજિસ્ટ્રેશન વખતે હવે ત્રિસ્તરીય તપાસ
કાયદાકીય, ટેક્નિકલ અને આર્થિક સ્તરે જાંચ થશે મુંબઈ: મૂળ રહેવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ થાય નહીં તેમજ પ્રોજેક્ટ સમયસર પૂરો થાય એ માટે મહારેરાએ રજીસ્ટ્રેશન માટે આવતા પ્રોજેક્ટોની તપાસ ત્રણ સ્તરે કરવાનો નિર્ણય લીધો છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ કઠોર કરવામાં…
કોસ્ટલ રોડનો પ્રથમ તબક્કો ૩૧મી જાન્યુઆરીએ નહીં, નવમી ફેબ્રુઆરીએ ખુલ્લો મુકાશે: પાલિકા
મુંબઈ: કોસ્ટલ રોડના વરલીથી મરીન ડ્રાઈવના પ્રથમ તબક્કા પર ૩૧ જાન્યુઆરી સુધીમાં વાહનો દોડતા થઈ જશે એવી ઘોષણા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી એના એક દિવસ પછી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અલગ તારીખ જાહેર કરવામાં આવી છે. પાલિકા કમિશનર આઈ. એસ.…
વડા પ્રધાન મોદીની સભા નવી મુંબઈમાં ૪,૦૦૦ પોલીસનો બંદોબસ્ત
પનવેલ: પ્રસ્તાવિત નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટના સ્થળે ભવ્ય મંડપમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૨ જાન્યુઆરીએ લગભગ લાખો મહિલાઓને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના હસ્તે વિવિધ સરકારી પ્રોજેક્ટ્સનો ઉદ્ઘાટન સમારોહ યોજાનાર હોવાથી નવી મુંબઈ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં…
સાયન પુલને તોડવાનું કામ ઘોંચમાં પડ્યું
ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ ન થતાં કામ હાલપૂરતું ટલ્લે ચડ્યું મુંબઈ: મધ્ય રેલવેના સત્તામાં આવતા સાયન ફ્લાયઓવરને બંધ કરીને તેને ફરીથી બાંધવા માટે પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ટ્રાફિકની સમસ્યનો ઉકેલ હજી સુધી થયો ન હોવાને કારણે પુલને પાડવાના કામમાં…


