ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કૉંગ્રેસ લોકસભાની બે બેઠક આપશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટેની રણનીતિ ભાજપ અને કૉંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ઘડવામાં આવી રહી છે, બીજીલ બાજુ ભચ સહિતના ચારથી છ બેઠકો માગી રહેલી આમ આદમી પાર્ટીને કૉંગ્રેસે બે બેઠકો ફાળવી હોવાની ચર્ચાએ વેગ…
અમદાવાદ એરપોર્ટ પરથી સસ્તી ટૅક્સી મળશે: ઓછામાં ઓછું 37.50 ભાડું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોની સુવિધા માટે સિટી ટૅક્સીની નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ સુધી પહોંચવા એરપોર્ટથી અન્ય કોઈ સ્થળ પર પહોંચવા માટે સાત સુવિધાઓ મળી રહેતી હતી, જેમાં સેલ્ફ ડ્રાઇવ કાર, કાર…
ચીનના હેકર્સે ભારત સરકારના ગુપ્ત દસ્તાવેજો હેક કર્યા!
નવી દિલ્હી: ચીનના એક હેકર ગ્રુપે ભારતમાં મોટો સાઈબર અટેક કર્યો હોવાનો દાવો કર્યો છે. હેકર્સે ભારતના વડા પ્રધાન કાર્યાલય ઉપરાંત ભારત સરકારના મુખ્ય કાર્યાલયો તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એર ઈન્ડિયાને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.એક અહેવાલ મુજબ…
મહેસાણામાં વડા પ્રધાનના હસ્તે 13,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની ભેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉ.ગુજરાતના વિવિધ વિભાગોનું રૂ.13,000 કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તરભ વાળીનાથ ધામથી કર્યા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડા પ્રધાને રૂ.2,042 કરોડના ખર્ચે ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક પ્રોજેકટનું લોકાર્પણ…
ધોરણ નવથી બારની પરીક્ષામાં બુક, નોટ્સ લઇ જવાની છૂટ મળશે?
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્નડરી એજ્યુકેશન (સીબીએસઇ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સીબીએસઇ ચાલુ વર્ષથી જ ઓપન-બુક એક્ઝામ્સ' એટલે કે પરીક્ષાર્થીને પાઠ્યપુસ્તક, પોતાની નોટ્સ અને અન્ય સ્ટડી મટિરિયલ લઇ જવાની છૂટ આપવાનું શરૂ કરવાનું છે. અધિકારીએ જણાવ્યું હતું…
ભારત બનશે 10 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખની આગાહી
સમગ્ર વિશ્વ ભારતમાં થઇ રહેલા ઝડપી આર્થિક વિકાસની પ્રશંસા કરી રહ્યું છે. હાલમાં જ જેફરીઝે ભારત 2027 સુધીમાં પાંચ ટ્રિલિયન ડૉલરના જીડીપી સાથે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી હતી. હવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખ બોર્જ બ્રેન્ડે એવી આગાહી…
સંદેશખાલી ઘટના: દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી: ડીજીપી
કોલકાતા: સંદેશખાલીને મામલે સંબંધિત તમામ વ્યક્તિની ફરિયાદ સાંભળવામાં આવશે અને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, એમ પ. બંગાળના ડીજીપી રાજીવકુમારે ગુરુવારે કહ્યું હતું.બુધવારે સંદેશખાલીની મુલાકાતે ગયેલા અને ત્યાં એક રાત રોકાયેલા કુમારે પ. બંગાળના 24 પરગણા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત…
પારસી મરણ
કેકી ફ્રામરોઝ દારૂવાલા તે વીલુ (વીલ્લી) કેકી દારૂવાલાના ખાવીંદ. તે ડૉ. મહારૂખ કે. દારૂવાલાના બાવાજી. તે મરહુમો સુનામાય તથા ફ્રામરોઝ દારૂવાલાના દીકરા. તે ડૉ. કમલેશ કે. શેઠના સસરાજી. તે ડૉ. ત્વીશાના મમાવાજી. તે મરહુમો નાજામાય તથા જમશેદજી માદનના જમાઈ. તે…
હિન્દુ મરણ
લુહાર સુથારરંડોળા નિવાસી હાલ દહિસર પ્રભાબેન લાભુભાઈ સિધ્ધપુરા (ઉં. વ. 78) તે 20/2/24ના રામશરણ પામેલ છે. તે સંજયભાઈ, જયશ્રી કનૈયાલાલ રાઠોડ, પ્રવીણા જીતેન્દ્રભાઈ સોલંકી, ચંદ્રિકા ધર્મેન્દ્રકુમાર ડોડીયા, તેજલબેન ધર્મેશભાઈ પરમારના માતુશ્રી. ભાવિની, રાજ તથા જશના દાદી. સ્વ. ચકુભાઇ ડાયાભાઇ મકવાણાના…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનગુંદાલાના ચંચળબેન પ્રેમજી રાંભીયા (ઉં. વ. 90) 21-2-24ના અવસાન પામેલ છે. મમીબાઇ ભવાનજી નાગશીના પુત્રવધૂ. પ્રેમજી ભવાનજીના ધર્મપત્ની. પ્રફુલ્લ, રશ્મીકાંત, ચેતનાના માતુશ્રી. ગુંદાલા ગંગાબાઈ/મમીબાઈ હીરજી શીવજીના પુત્રી. મગનલાલ, ખુશાલ, નવનીત, કુંદરોડી મણીબેન મગનલાલ ગોસર, છસરા કાંતાબેન ચુનીલાલ…