ધોરણ નવથી બારની પરીક્ષામાં બુક, નોટ્સ લઇ જવાની છૂટ મળશે?
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્નડરી એજ્યુકેશન (સીબીએસઇ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સીબીએસઇ ચાલુ વર્ષથી જ ઓપન-બુક એક્ઝામ્સ' એટલે કે પરીક્ષાર્થીને પાઠ્યપુસ્તક, પોતાની નોટ્સ અને અન્ય સ્ટડી મટિરિયલ લઇ જવાની છૂટ આપવાનું શરૂ કરવાનું છે. અધિકારીએ જણાવ્યું હતું…
ભારત બનશે 10 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખની આગાહી
સમગ્ર વિશ્વ ભારતમાં થઇ રહેલા ઝડપી આર્થિક વિકાસની પ્રશંસા કરી રહ્યું છે. હાલમાં જ જેફરીઝે ભારત 2027 સુધીમાં પાંચ ટ્રિલિયન ડૉલરના જીડીપી સાથે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી હતી. હવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખ બોર્જ બ્રેન્ડે એવી આગાહી…
સંદેશખાલી ઘટના: દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી: ડીજીપી
કોલકાતા: સંદેશખાલીને મામલે સંબંધિત તમામ વ્યક્તિની ફરિયાદ સાંભળવામાં આવશે અને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, એમ પ. બંગાળના ડીજીપી રાજીવકુમારે ગુરુવારે કહ્યું હતું.બુધવારે સંદેશખાલીની મુલાકાતે ગયેલા અને ત્યાં એક રાત રોકાયેલા કુમારે પ. બંગાળના 24 પરગણા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત…
પારસી મરણ
કેકી ફ્રામરોઝ દારૂવાલા તે વીલુ (વીલ્લી) કેકી દારૂવાલાના ખાવીંદ. તે ડૉ. મહારૂખ કે. દારૂવાલાના બાવાજી. તે મરહુમો સુનામાય તથા ફ્રામરોઝ દારૂવાલાના દીકરા. તે ડૉ. કમલેશ કે. શેઠના સસરાજી. તે ડૉ. ત્વીશાના મમાવાજી. તે મરહુમો નાજામાય તથા જમશેદજી માદનના જમાઈ. તે…
હિન્દુ મરણ
લુહાર સુથારરંડોળા નિવાસી હાલ દહિસર પ્રભાબેન લાભુભાઈ સિધ્ધપુરા (ઉં. વ. 78) તે 20/2/24ના રામશરણ પામેલ છે. તે સંજયભાઈ, જયશ્રી કનૈયાલાલ રાઠોડ, પ્રવીણા જીતેન્દ્રભાઈ સોલંકી, ચંદ્રિકા ધર્મેન્દ્રકુમાર ડોડીયા, તેજલબેન ધર્મેશભાઈ પરમારના માતુશ્રી. ભાવિની, રાજ તથા જશના દાદી. સ્વ. ચકુભાઇ ડાયાભાઇ મકવાણાના…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનગુંદાલાના ચંચળબેન પ્રેમજી રાંભીયા (ઉં. વ. 90) 21-2-24ના અવસાન પામેલ છે. મમીબાઇ ભવાનજી નાગશીના પુત્રવધૂ. પ્રેમજી ભવાનજીના ધર્મપત્ની. પ્રફુલ્લ, રશ્મીકાંત, ચેતનાના માતુશ્રી. ગુંદાલા ગંગાબાઈ/મમીબાઈ હીરજી શીવજીના પુત્રી. મગનલાલ, ખુશાલ, નવનીત, કુંદરોડી મણીબેન મગનલાલ ગોસર, છસરા કાંતાબેન ચુનીલાલ…
- એકસ્ટ્રા અફેર
યુપીમાં સપા-કૉંગ્રેસ ભાજપનો વિજયરથ નહીં રોકી શકે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લાંબી ખેંચતાણના અંતે ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ. કૉંગ્રેસ અને સપા બંને ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ (ઈં.ગ.ઉ.ઈં.અ.) માં છે અને ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી સાથે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શુક્રવાર, તા. 23-2-2024) ભારતીય દિનાંક 4, માહે ફાલ્ગુન, શકે 1945) વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ સુદ-14) જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ સુદ-14) પારસી શહેનશાહી રોજ 12મો મોહોર, માહે 7મો મેહેર,…