મધ્ય રેલવેમાં વધુ 10 ફાસ્ટ ટે્રન શરૂ કરાશે
કુર્લાની શોર્ટ ડિસ્ટન્સની ટે્રનો રદ કરવાની વિચારણા મુંબઈ: સબર્બન રેલવેની લોકલ ટે્રનોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાથી મધ્ય રેલવેમાં વધુ 10 ફાસ્ટ ટે્રનની સેવા શરૂ કરવામાં આવવાની છે. આ સાથે દાદર જેવા ભીડવાળા સ્ટેશન પરથી કલ્યાણ તરફ વધુ લોકલ ટે્રનને પણ…
- આમચી મુંબઈ
બાણગંગા તળાવના જિર્ણોદ્ધારને આડે આવતા 12 બાંધકામને તોડી પડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના પ્રખ્યાત બાણગંગા તળાવ અને પરિસરના જીર્ણોદ્ધારના કામમાં અડચણરૂપ રહેલા 12 બાંધકામને તોડી પાડવાની કામગીરી મુંબઈ મહાનગરપાલિકા હાથ ધરી હતી. વર્ષોથી રહેલા આ બાંધકામ દૂર થવાને કારણે ખુલ્લી થયેલી જગ્યાનો નાગરી સુવિધા માટે ઉપયોગ કરાશે.દક્ષિણ મુંબઈના વાલકેશ્વર…
- વેપાર
રૂપિયો મજબૂત થતાં સોનામાં 103નો અને ચાંદીમાં 312નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સમાં ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવા સંકેતો પ્રાપ્ત થતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ઘટાડો આવ્યા બાદઆજે ડૉલર…
- નેશનલ
ઝલક:
આંદામાન-નિકોબાર ટાપુમાં રાધાનગર બીચ, સ્વરાજ ટાપુ ખાતે બુધવારે આંદામાન-નિકોબાર કમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવેલી કવાયતની ઝલક. (એજન્સી)
ધોરણ નવથી બારની પરીક્ષામાં બુક, નોટ્સ લઇ જવાની છૂટ મળશે?
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્નડરી એજ્યુકેશન (સીબીએસઇ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સીબીએસઇ ચાલુ વર્ષથી જ ઓપન-બુક એક્ઝામ્સ' એટલે કે પરીક્ષાર્થીને પાઠ્યપુસ્તક, પોતાની નોટ્સ અને અન્ય સ્ટડી મટિરિયલ લઇ જવાની છૂટ આપવાનું શરૂ કરવાનું છે. અધિકારીએ જણાવ્યું હતું…
સંદેશખાલી ઘટના: દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી: ડીજીપી
કોલકાતા: સંદેશખાલીને મામલે સંબંધિત તમામ વ્યક્તિની ફરિયાદ સાંભળવામાં આવશે અને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, એમ પ. બંગાળના ડીજીપી રાજીવકુમારે ગુરુવારે કહ્યું હતું.બુધવારે સંદેશખાલીની મુલાકાતે ગયેલા અને ત્યાં એક રાત રોકાયેલા કુમારે પ. બંગાળના 24 પરગણા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનગુંદાલાના ચંચળબેન પ્રેમજી રાંભીયા (ઉં. વ. 90) 21-2-24ના અવસાન પામેલ છે. મમીબાઇ ભવાનજી નાગશીના પુત્રવધૂ. પ્રેમજી ભવાનજીના ધર્મપત્ની. પ્રફુલ્લ, રશ્મીકાંત, ચેતનાના માતુશ્રી. ગુંદાલા ગંગાબાઈ/મમીબાઈ હીરજી શીવજીના પુત્રી. મગનલાલ, ખુશાલ, નવનીત, કુંદરોડી મણીબેન મગનલાલ ગોસર, છસરા કાંતાબેન ચુનીલાલ…
હિન્દુ મરણ
લુહાર સુથારરંડોળા નિવાસી હાલ દહિસર પ્રભાબેન લાભુભાઈ સિધ્ધપુરા (ઉં. વ. 78) તે 20/2/24ના રામશરણ પામેલ છે. તે સંજયભાઈ, જયશ્રી કનૈયાલાલ રાઠોડ, પ્રવીણા જીતેન્દ્રભાઈ સોલંકી, ચંદ્રિકા ધર્મેન્દ્રકુમાર ડોડીયા, તેજલબેન ધર્મેશભાઈ પરમારના માતુશ્રી. ભાવિની, રાજ તથા જશના દાદી. સ્વ. ચકુભાઇ ડાયાભાઇ મકવાણાના…
પારસી મરણ
કેકી ફ્રામરોઝ દારૂવાલા તે વીલુ (વીલ્લી) કેકી દારૂવાલાના ખાવીંદ. તે ડૉ. મહારૂખ કે. દારૂવાલાના બાવાજી. તે મરહુમો સુનામાય તથા ફ્રામરોઝ દારૂવાલાના દીકરા. તે ડૉ. કમલેશ કે. શેઠના સસરાજી. તે ડૉ. ત્વીશાના મમાવાજી. તે મરહુમો નાજામાય તથા જમશેદજી માદનના જમાઈ. તે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શુક્રવાર, તા. 23-2-2024) ભારતીય દિનાંક 4, માહે ફાલ્ગુન, શકે 1945) વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ સુદ-14) જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ સુદ-14) પારસી શહેનશાહી રોજ 12મો મોહોર, માહે 7મો મેહેર,…