Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 125 of 313
  • નેશનલ

    શિંદે શિવસેના ખરી

    ઉદ્ધવ જૂથની રજૂઆતનો સ્પીકર દ્વારા અસ્વીકાર મુંબઈ : મહારાષ્ટ્રના વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બુધવારે ચુકાદો આપ્યો હતો કે ૨૧ જૂન, ૨૦૨૨એ મૂળ શિવસેનામાં હરીફ જૂથોનો ઉદય થયો ત્યારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળનું જૂથ ‘સાચો રાજકીય પક્ષ’ હતો. તેમણે શિંદેના નેતૃત્વ…

  • વાઇબ્રન્ટ સમિટ અમૃત ભવિષ્યનોરોડમેપ તૈયાર કરશે: ભૂપેન્દ્ર પટેલ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારતના અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આપણા અમૃત ભવિષ્યનો રોડમેપ તૈયાર કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટના પાયોનિયર અને આર્કિટેક્ટ છે અને તેમણે આ વાઈબ્રન્ટ સમિટને બિઝનેસ બ્રાન્ડિંગની સાથે બોન્ડિંગની પણ સમિટ કહી છે તે…

  • કચ્છમાં શીતલહેર: નલિયામાં ૯ ડિગ્રી

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ:ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ભૂમિ અને જળસીમાની નજીક આવેલા કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાને વેગીલા પવનો સાથે ચડી આવેલી કાતિલ ઠંડીએ જાણે મુકામ બનાવ્યું હોય તેમ ઠંડીમાં રાહત વર્તાવવાની આશા ફરી ધૂળધાણી થવા પામી છે અને આજે નલિયા ખાતે…

  • ગુજરાત, મહારાષ્ટ્રના નોકરી કૌભાંડનો પર્દાફાશ

    ભુવનેશ્ર્વર: ઓડિશા સરકારની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઇઓડબલ્યુ) એ બુધવારે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના અખિલ ભારતીય જોબ રેકેટનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો હતો અને તેમાં કથિત સંડોવણી બદલ ત્રણ જણની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કથિત રેકેટ ચલાવતી ગેંગના સભ્યો…

  • ગુજરાત સ્ટીલ, ઊર્જા, વાહન ક્ષેત્રે હરણફાળ ભરશે

    ગાંધીનગર: અદાણી, મિત્તલ, ટાટા, અંબાણી, સુઝુકીએ અહીં ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’માં કરેલી જાહેરાત અને આપેલી બાંયધરીને લીધે ગુજરાત સ્ટીલ, ઊર્જા અને વાહન ક્ષેત્રે હરણફાળ ભરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું હોવાનું સાબિત થાય છે. ગૌતમ અદાણીએ કચ્છમાં ગ્રીન એનર્જીનો વિશ્ર્વનો…

  • પારસી મરણ

    સામ પદમ પતેલ તે હુતોક્શી સામ પતેલના ધણી. તે મરહુમો લીલીમાય અને પદમજી પતેલના દીકરા. તે જમશેદ સામ પતેલના બાવાજી. તે એરીક, રોશન તથા મરહુમ બેપસીના ભાઈ. તે યાસમીન એરીક પતેલના ભાભી. તે તેહેમતન રૂસીના બનેવી. (ઉં. વ. ૬૭) રે.ઠે.:…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ-વલોટી હાલ મલાડ, મુંબઈનિવાસી સ્વ. રેવાબેન તથા સ્વ. કરસનભાઈ મંગુભાઈ પટેલના પુત્ર રાજેશ (ઉં.વ. ૫૬) સોમવાર,તા. ૮-૧-૨૪ના દેવલોક પામ્યા છે. તે શીલાબેનના પતિ. તે દિશા, રૂચિના પિતા. તે હસુબેન, વિનોદભાઈ, નીલા, નર્મદાના ભાઈ. તે હેતલબેનના દિયર. તે ક્ધિનરી, હાર્દિકા,…

  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનજોરાવરનગર હાલ બોરીવલી સ્વ. જયંતીલાલ માણેકલાલ શાહના પુત્ર અશ્ર્વિનભાઈ (ઉં. વ. ૮૬) બુધવાર, ૧૦-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે શ્રીદેવીબેનના પતિ. ચૈતન્ય-સલોની, દિપ્તી-રાજેશકુમારના પિતા. પાર્થ, વિસ્મા-માનવકુમારના દાદા. મોરૈયાવાળા નલિનભાઈ રાયચંદભાઈ શાહના બનેવી. શ્રદ્ધાંજલિસભા શુક્રવાર, ૧૨-૧-૨૪ના સવારે ૧૦…

  • આપણું ગુજરાત

    ગુજરાતમાં અદાણી ગ્રૂપ બે લાખ કરોડથી વધુનું રોકાણ કરશે: ગૌતમ અદાણી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અદાણી ગ્રૂપની ગુજરાતમાં આગામી ૫ વર્ષમાં ૨ લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના વિશે માહિતી આપી હતી, જેથી ૧ લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે એવું અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું. ગાંધીનગર…

  • આપણું ગુજરાત

    રિલાયન્સ એ ગુજરાતની કંપની હતી, છે અને ઓળખાતી રહેશે: મુકેશ અંબાણી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત હંમેશાથી તેમની કર્મભૂમી રહી છે. રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહી છે. રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યુ હતું. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ માં રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, ‘મોદી હૈ…

Back to top button