- સ્પોર્ટસ
ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી-૨૦ સિરીઝ માટે શ્રીલંકન ટીમની જાહેરાત, હસરંગા હશે કેપ્ટન
કોલંબો: શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ ટી-૨૦ મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણી માટે શ્રીલંકન ટીમના ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમની કેપ્ટનશિપ ઓલરાઉન્ડર વાનેન્દુ હસરંગાને સોંપાઇ છે. આ રીતે હસરંગા પ્રથમ વખત શ્રીલંકન ટીમની કેપ્ટનશિપ કરશે. આ સિવાય…
- સ્પોર્ટસ
ટી-૨૦ ટીમમાં વિરાટ કોહલીની પસંદગીથીઆશ્ર્ચર્ય થયું નથી: ડિવિલિયર્સ
ગકબેરહા : દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડીવિલિયર્સ તેના મિત્ર વિરાટ કોહલીના ટી-૨૦ વર્લ્ડ કપમાં રમવાની સંભાવનાથી બિલકુલ આશ્ર્ચર્યમાં નથી. ડિવિલિયર્સના મતે વિરાટે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને ખૂબ સારી રીતે મેનેજ કરી છે.કોહલીએ છેલ્લે નવેમ્બર ૨૦૨૨માં ઇંગ્લેન્ડ સામે ટી-૨૦ વર્લ્ડ કપ…
- સ્પોર્ટસ
બિગ બેશ લીગમાં ફિલ્મી અંદાજમાં સ્ટેડિયમમાં થશે વોર્નરની એન્ટ્રી, હેલિકોપ્ટરમાં રમવા પહોંચશે
સિડની: ઑસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે ગયા અઠવાડિયે જ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન સામે તેની છેલ્લી ટેસ્ટ રમી હતી. હવે ડેવિડ વોર્નર શુક્રવારે સિડની થંડર અને સિડની સિક્સર્સ વચ્ચેની મોટી મેચ રમવા માટે તેના ભાઈના લગ્નમાંથી હેલિકોપ્ટર દ્વારા સીધો…
- સ્પોર્ટસ
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે દિનેશ કાર્તિકને સોંપી મોટી જવાબદારી , કોચિંગ સ્ટાફમાં કર્યો સામેલ
લંડન : ઈંગ્લેન્ડે ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકને મહત્ત્વની જવાબદારી સોંપી છે. તેને લગભગ નવ દિવસથી કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કાર્તિકને ઈંગ્લેન્ડ લાયન્સનો બેટિંગ ક્ધસલ્ટન્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ટેસ્ટ સિરીઝ માટે ભારતના…
- સ્પોર્ટસ
રોહિત શર્મા અને વિરાટ કોહલીની હાજરી ભારતનેટી-૨૦ વર્લ્ડ કપમાં મજબૂત બનાવશે: રૈના
બેંગલૂરુ:ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ ગુરુવારે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અનુભવી બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીને અફઘાનિસ્તાન સામેની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવાના નિર્ણયને સમજદારીપૂર્વકનો ગણાવ્યો હતો.રોહિત અને કોહલી ૧૪ મહિના બાદ ભારતની ટી-૨૦ ટીમમાં પરત…
- એકસ્ટ્રા અફેર
ઉદ્ધવ માટે લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિતના ૧૬ વિધાનસભ્યોને વિધાનસભ્યપદેથી ગેરલાયક ઠેરવવા માટે કરાયેલા અરજીમાં નિર્ણય આવી ગયો. વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરે શિંદે સહિતના શિવસેનાના ૧૬ વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવાનો ઇનકાર કરીને ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી ફગાવી દીધી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), શુક્રવાર, તા. ૧૨-૧-૨૦૨૪,ઈષ્ટિ, ચંદ્રદર્શન, સ્વામી વિવેકાનંદ જયંતી.ભારતીય દિનાંક ૨૨, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૧પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે…