• ભારત બનશે 10 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખની આગાહી

    સમગ્ર વિશ્વ ભારતમાં થઇ રહેલા ઝડપી આર્થિક વિકાસની પ્રશંસા કરી રહ્યું છે. હાલમાં જ જેફરીઝે ભારત 2027 સુધીમાં પાંચ ટ્રિલિયન ડૉલરના જીડીપી સાથે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી હતી. હવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખ બોર્જ બ્રેન્ડે એવી આગાહી…

  • ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કૉંગ્રેસ લોકસભાની બે બેઠક આપશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટેની રણનીતિ ભાજપ અને કૉંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ઘડવામાં આવી રહી છે, બીજીલ બાજુ ભચ સહિતના ચારથી છ બેઠકો માગી રહેલી આમ આદમી પાર્ટીને કૉંગ્રેસે બે બેઠકો ફાળવી હોવાની ચર્ચાએ વેગ…

  • ધોરણ નવથી બારની પરીક્ષામાં બુક, નોટ્સ લઇ જવાની છૂટ મળશે?

    નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્નડરી એજ્યુકેશન (સીબીએસઇ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સીબીએસઇ ચાલુ વર્ષથી જ ઓપન-બુક એક્ઝામ્સ' એટલે કે પરીક્ષાર્થીને પાઠ્યપુસ્તક, પોતાની નોટ્સ અને અન્ય સ્ટડી મટિરિયલ લઇ જવાની છૂટ આપવાનું શરૂ કરવાનું છે. અધિકારીએ જણાવ્યું હતું…

  • લોકસભાની ચૂંટણીમાં `ભ્રષ્ટાચાર વિરુદ્ધ વિકાસ’ની લડત થશે: નડ્ડા

    મુંબઈ: ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે લોકસભાની આગામી ચૂંટણીમાં એક બાજુ, વંશવાદવાળું રાજકારણ અને ભ્રષ્ટાચાર' રહેશે અને બીજી બાજુરાષ્ટ્રનો વિકાસ’ રહેશે.તેમણે બુધવારે પશ્ચિમ મુંબઈના પરાંમાંના ભાજપના કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ…

  • એસીમાં શૉર્ટસર્કિટ પછી ધુમાડાને કારણે ગૂંગળામણથી કચ્છી મહિલાએ જીવ ગુમાવ્યો

    મુંબઈ: ઍરકન્ડિશનરમાં શૉર્ટસર્કિટ પછી ઘરમાં ફેલાઈ ગયેલા ધુમાડાને કારણે ગૂંગળામણથી કચ્છી મહિલાએ જીવ ગુમાવ્યો હોવાની આંચકાજનક ઘટના વિલેપાર્લેમાં બની હતી.અધિકારીના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ સ્વરૂપા શાહ (43) તરીકે થઈ હતી. આ પ્રકરણે વિલેપાર્લે પોલીસે એડીઆર નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી…

  • વેપાર

    મથકો પાછળ કપાસિયા રિફાઈન્ડ અને સરસવમાં સુધારો

    મુંબઈ: ગુજરાતના મથકો પર આજે ખાસ કરીને વૉશ્ડ કૉટન અને રાજસ્થાનના મથકો પર સરસવના તેલના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિકમાં 10 કિલોદીઠ સરસવ અને કપાસિયા રિફાઈન્ડના ભાવમાં અનુક્રમે રૂ. 10 અને રૂ. પાંચનો સુધારો આવ્યો હતો. જોકે, ગઈકાલે શિકાગો…

  • મહેસાણામાં વડા પ્રધાનના હસ્તે 13,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની ભેટ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉ.ગુજરાતના વિવિધ વિભાગોનું રૂ.13,000 કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તરભ વાળીનાથ ધામથી કર્યા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડા પ્રધાને રૂ.2,042 કરોડના ખર્ચે ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક પ્રોજેકટનું લોકાર્પણ…

  • થાણેમાં વેપારીની ગળાફાંસો ખાઇ આત્મહત્યા

    થાણે: થાણે પશ્ચિમમાં હીરાનંદાની એસ્ટેટ ખાતે સોસાયટીમાં રહેતા 42 વર્ષના વેપારીએ પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. કાસારવડવલી પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હોઇ વેપારીએ ડિપ્રેશનમાં અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.પોલીસના જણાવ્યા…

  • અમદાવાદ એરપોર્ટ પરથી સસ્તી ટૅક્સી મળશે: ઓછામાં ઓછું 37.50 ભાડું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોની સુવિધા માટે સિટી ટૅક્સીની નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ સુધી પહોંચવા એરપોર્ટથી અન્ય કોઈ સ્થળ પર પહોંચવા માટે સાત સુવિધાઓ મળી રહેતી હતી, જેમાં સેલ્ફ ડ્રાઇવ કાર, કાર…

  • નેશનલ

    ઝલક:

    આંદામાન-નિકોબાર ટાપુમાં રાધાનગર બીચ, સ્વરાજ ટાપુ ખાતે બુધવારે આંદામાન-નિકોબાર કમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવેલી કવાયતની ઝલક. (એજન્સી)

Back to top button