Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • એઇમ્સનો દબદબો વધતો જાય છે

    પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે રાજકોટમાં એઈમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતની આ પ્રથમ એઈમ્સ છે. પીએમ મોદીએ 2020માં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેનો શિલાન્યાસ કર્યો હતો. આ હોસ્પિટલ 1195 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. પીએમ મોદીએ તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત…

  • તરોતાઝા

    50+ની વયે પણ ફિટ રહેવા માટે મહત્ત્વપૂર્ણ છે શલભાસન

    આરોગ્ય – દિવ્યજ્યોતિ નંદન યોગાસન દરેક લોકો તેમ જ દરેક ઉંમરના લોકો માટે હોય છે. જેમ અલગ અલગ વયે બાકી ફિઝિકલ કસરત બદલાઈ જાય છે, તે રીતે અલગ અલગ ઉંમરે જુદા જુદા યોગાસનો પણ કરવા જરૂરી છે. 50 વર્ષની ઉંમરે…

  • વાઢવણ બંદર વિરોધ: મુંબઈ-અમદાવાદ હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામ

    પાલઘર: મહારાષ્ટ્રના પાલઘરમાં સૂચિત વાઢવણ બંદરનો વિરોધ કરવા સેંકડો લોકોએ ગુરુવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર `રસ્તો રોકો’ આંદોલન કર્યું હતું, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો.હાઇવે પરના ચારોટી ટોલ પ્લાઝા ખાતે બપોરે 12 વાગ્યાથી 2.30 વાગ્યાની વચ્ચે રસ્તા…

  • શેર બજાર

    નિફ્ટી ફરી એક વખત તાજી ઓલ ટાઈમ હાઈ સપાટી પર, સેન્સેક્સમાં 535 પોઈન્ટનો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સેન્સેક્સમાં 535 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જ્યારે નિફ્ટી ફરી એક વખત તાજી ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યો છે. અત્યંત અસ્થિર સત્રમાં, પ્રારંભિક સત્રની તમામ નુકસાનીને ભૂંસી નિફ્ટીએ સાર્વત્રિક લેવાલીના ટેકા હેઠળ 22,252.50 પોઇન્ટની તાજી સર્વોચ્ચ સપાટી…

  • વેપાર

    રૂપિયો મજબૂત થતાં સોનામાં 103નો અને ચાંદીમાં 312નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સમાં ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવા સંકેતો પ્રાપ્ત થતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ઘટાડો આવ્યા બાદઆજે ડૉલર…

  • વેપાર

    મથકો પાછળ કપાસિયા રિફાઈન્ડ અને સરસવમાં સુધારો

    મુંબઈ: ગુજરાતના મથકો પર આજે ખાસ કરીને વૉશ્ડ કૉટન અને રાજસ્થાનના મથકો પર સરસવના તેલના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિકમાં 10 કિલોદીઠ સરસવ અને કપાસિયા રિફાઈન્ડના ભાવમાં અનુક્રમે રૂ. 10 અને રૂ. પાંચનો સુધારો આવ્યો હતો. જોકે, ગઈકાલે શિકાગો…

  • મધ્ય રેલવેમાં વધુ 10 ફાસ્ટ ટે્રન શરૂ કરાશે

    કુર્લાની શોર્ટ ડિસ્ટન્સની ટે્રનો રદ કરવાની વિચારણા મુંબઈ: સબર્બન રેલવેની લોકલ ટે્રનોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાથી મધ્ય રેલવેમાં વધુ 10 ફાસ્ટ ટે્રનની સેવા શરૂ કરવામાં આવવાની છે. આ સાથે દાદર જેવા ભીડવાળા સ્ટેશન પરથી કલ્યાણ તરફ વધુ લોકલ ટે્રનને પણ…

  • થાણેમાં વેપારીની ગળાફાંસો ખાઇ આત્મહત્યા

    થાણે: થાણે પશ્ચિમમાં હીરાનંદાની એસ્ટેટ ખાતે સોસાયટીમાં રહેતા 42 વર્ષના વેપારીએ પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. કાસારવડવલી પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હોઇ વેપારીએ ડિપ્રેશનમાં અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.પોલીસના જણાવ્યા…

  • આમચી મુંબઈ

    બાણગંગા તળાવના જિર્ણોદ્ધારને આડે આવતા 12 બાંધકામને તોડી પડાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના પ્રખ્યાત બાણગંગા તળાવ અને પરિસરના જીર્ણોદ્ધારના કામમાં અડચણરૂપ રહેલા 12 બાંધકામને તોડી પાડવાની કામગીરી મુંબઈ મહાનગરપાલિકા હાથ ધરી હતી. વર્ષોથી રહેલા આ બાંધકામ દૂર થવાને કારણે ખુલ્લી થયેલી જગ્યાનો નાગરી સુવિધા માટે ઉપયોગ કરાશે.દક્ષિણ મુંબઈના વાલકેશ્વર…

  • ઈન્દ્રાણી મુખર્જી પરની દસ્તાવેજ-સિરીઝનીરિલીઝ 29 ફેબ્રુઆરી સુધી અટકાવી

    હાઇ કોર્ટનો સીબીઆઈ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગનો આદેશ મુંબઈ: ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે ગુરુવારે બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે તે શીના બોરા હત્યા કેસની આરોપી ઈન્દ્રાણી મુખર્જી પરની ડોક્યુમેન્ટરી સિરીઝને 29 ફેબ્રુઆરી સુધી રિલીઝ કરશે નહીં.જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને મંજુષા…

Back to top button